• વીક એન્ડ

    મોન્ટેરીનું આવાસ: ટેકરીઓ ને કોન્ક્રીટ વચ્ચેનો સંવાદ

    સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા પોતાના આવાસની રચના માટે જ્યારે કોઈ કુટુંબ જમીન ખરીદે ત્યારે તે પાછળ તેના ચોક્કસ વિચાર હોય. આ સ્થાનની ખાસિયતોને તે ભરપૂર ઉપયોગ કરવા હોય અને સાથે સાથે આજુબાજુની પરિસ્થિતિને તેઓ પૂર્ણતામાં માણવા માંગતા હોય. મોન્ટેરીનું…

  • વીક એન્ડ

    વેર-વિખેર – પ્રકરણ-૩૩

    કિરણ રાયવડેરા ‘પૂજા, પૂજા ઊઠ… તેં મને શા માટે બોલાવ્યો હતો?’ પૂજાને ઢંઢોળીને વિક્રમ ઉઠાડતો હતો, પણ પૂજા ભરઊંઘમાં હતી. હં… હં…’ કરીને ફરી સૂઈ ગઈ. ‘અરે, પૂજા, શું બપોરના આ રીતે ઘોડા વેચીને સૂતી છો? તો મને બોલાવ્યો શું…

  • વીક એન્ડ

    ભવ્ય – રાતો નેે પાતળી ટોચવાળો મોન્ટાના રોહા…

    અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી રોજ એક જમાનાના જ્વાળામુખીઓન્ો ખૂંદી, ત્યાંથી મળતા ૩૬૦ ડિગ્રી વ્યુ માણીન્ો પાછા આવવાનું, પ્ાૂલ કે દરિયા કિનારે જઇન્ો પડવાનું, પછી સાંજે ડિનર માટે જવાનું, ફરી જમ્યા પછી ફરી બીચ પર આંટો મારવાનો, આમ ન્ો…

  • વીક એન્ડ

    ન્યાય જલદી મળે તે માટે ન્યાયાધીશો આપી રહ્યા છે મિડિએટરની તાલીમ

    ફોકસ – નિધિ ભટ્ટ ન્યાય મળવામાં થતો વિલંબ ઘણો તકલીફ આપનારો હોય છે. આને દૂર કરવા માટે મિડિએશન (મધ્યસ્થી)ની વ્યવસ્થા કાનૂનમાં કરવામાં આવી છે. ખટલામાં વધી રહેલા ખર્ચ અને અદાલતોમાં વધી રહેલી ખટલાઓની સંખ્યાને કારણે હવે પક્ષકારોમાં મિડિએટરનું આકર્ષણ વધ્યું…

  • વીક એન્ડ

    કહો, પૃથ્વીના ગોળા પર કેટલા ખંડ છે, સાત કે છ?

    ડો જોર્ડન ફેધન ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક નવા વિષયોને સમજતા જઈએ તેમ તેમ આપણા જૂના ખ્યાલો બદલવા પડે. જો કે, એમાં કોઈ વાર ભૂગોળનું પાઠ્યપુસ્તક બદલવું પડે એવું પણ બને! હમણા જ લંડનની ડર્બી યુનિવર્સિટીના સંશોધકોએ જે…

  • વીક એન્ડ

    કાગડાઓ માટે આ તે કેવી કાગારોળ? દસ લાખ કાગડાઓને સ્વધામ પહોંચાડી દેવાશે?

    વિશેષ – કે. પી. સિંહ કેન્યાના વન્યજીવ પ્રાધિકરણે એક એવો નિર્ણય લીધો છે જેના કારણે માત્ર જીવદયા પ્રેમીઓ જ નહીં, પણ ત્યાંની આમજનતા પણ ગ્લાનિ અનુભવી રહી છે. વન્યજીવ પ્રાધિકરણ દ્વારા બોલાવેલી એક બેઠકમાં માત્ર સરકારી અધિકારીઓ જ નહીં,પણ નિષ્ણાત…

  • પારસી મરણ

    હોશંગ ખુદાબકશ આતશબંદ તે મરહુમો ખોરશેદબાનું ખુદાબકશ આતશબંદના દિકરા. તે હોમાયુન બેહરુઝ પઉરેધી ને મરહુમ રુસ્તમ ખુદાબકશના ભાઇ. તે મરહુમ ફિરોઝના મામા. (ઉં. વ. ૬૪) રે. ઠે. રામોદીયા મેનશન નં-૧, પહેલે માળે, રૂમ. નં-૨, સેન્ચુરી બજારની સામે, વરલી-મુંબઇ-૪૦૦૦૨૫. ઉઠમણાંની ક્રિયા:…

  • જૈન મરણ

    પાટણ જૈનપાટણ (હાલ નવસારી)ના ઝવેરી વાડાના વિમળાબેન રમણલાલના પુત્ર રાજેન્દ્રભાઈ શાહ (ઉં. વ. ૮૬) ૭-૮-૨૪ ને બુધવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ રંજનબેનના પતિ. મયુરી, તુષાર, નીપા ચેતનના પિતાશ્રી. અજયભાઈ, તૃપ્તિબેન, ભાવિનભાઈ, સીમાના સસરા. વિનોદીબેન, ઉમાબેન, સુરેખાબેનના ભાઈ. સ્વ. ચંપકલાલ મંગળજી…

  • વેપાર

    વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં ₹ ૨૬૪નો સુધારો, ચાંદી ₹ ૨૭૯ ઘટી

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના દેશોનાં તણાવ ઉપરાંત ફેડરલ દ્વારા સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવો આશાવાદ પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે સતત પાંચ સત્રના ઘટાડા બાદ સોનાના ભાવમાં ૦.૭ ટકાનો અને ચાંદીના ભાવમાં એક ટકા જેટલો સુધારો…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો એક પૈસો નરમ

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ ત્રણ દિવસીય નીતિવિષયક બેઠકના અંતે સતત નવમી વખત વ્યાજદર અને વલણ જાળવી રાખ્યું હોવાથી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ…

Back to top button