-  આમચી મુંબઈ ચૂંટણી તો લડીશ જઃ આમ કેમ કહ્યું અજિત પવાર જૂથના નેતાએ?મુંબઈ: વિધાનસભાની ચૂંટણી નજીક આવતા હવે નેતાઓના પક્ષપલટાના સમાચારોપણ આવવા માંડ્યા છે એવામાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનીએનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ને એક મોટા નેતા રામ રામ કહે તેવા અહેવાલ મળી રહ્યાછે. આ પણ વાંચો : લાડકી બહેન કોની? એકનાથ શિંદેની કે અજિત… 
-  આપણું ગુજરાત એડવેન્ચરમાં રસ ધરાવતા યુવાનોને સરકાર કરાવશે ફ્રી કોર્સ: જાણો સંપૂર્ણ વિગતો…ગાંધીનગર: રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત દર વર્ષે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ દ્વારા આગામી સમયમાં એડવેન્ચર કોર્સ, એડવાન્સ રોક ક્લાઇમ્બીંગ, કોચિંગ રોક ક્લાઇમ્બીંગ કોર્સ તેમજ આર્ટીફિશિયલ કોર્સ કાર્યક્રમ યોજાશે. જેમાં ઈચ્છુક યુવક-યુવતીઓ અરજી… 
-  આપણું ગુજરાત ભાજપ ધારાસભ્ય કૌશિક વેકરીયા ગેરકાયદેસર રીતે બન્યા GSCIIFCL ડાયરેક્ટર; કોંગ્રેસે કરી કાર્યવાહીની માંગગાંધીનગર: અમરેલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા પર કોંગ્રેસ દ્વારા કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસે કૌશિક વેકરીયા પર આરોપ લગાવ્યા છે કે ગેરકાયદેસર રીતે અને નિયમોને નેવે મૂકીને કૌશિક વેકરીયા ગુજરાત સ્ટેટ… 
-  સ્પેશિયલ ફિચર્સ ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી કમ નથી આ જ્યુસો, બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખે છે…ડાયાબિટીસ એક અસાધ્ય રોગ છે, જેનો કોઈ ઈલાજ શક્ય નથી. તેને માત્ર દવાઓ અને યોગ્ય આહારથી નિયંત્રિત કરી શકાય છે. ડાયાબિટીસના રોગમાં, સ્વાદુપિંડ પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી, જેના કારણે બ્લડ સુગરનું સ્તર વધવા લાગે છે. જો તેને સમયસર કાબૂમાં… 
-  આપણું ગુજરાત જળસંકટ તણાયું: રાજ્યના 115 જળાશયો 100 ટકા ભરાયા; સરદાર સરોવરમાં 86 ટકાથી વધુ જળસંગ્રહ…ગાંધીનગર: ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના 55 ટકાથી વધુ એટલે કે 206 જળાશયોમાંથી 115 જળાશયો સંપૂર્ણ-100 ટકા જ્યારે 45 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 17 ડેમ 50 ટકાથી 70… 
-  નેશનલ રાહુલ દ્રવિડ ફરી હેડ-કોચના હોદ્દા પર…હવે આ ટીમ સાથે જોડાયો…નવી દિલ્હી: રાહુલ દ્રવિડ હેડ-કોચના હોદ્દા પરથી ભારતીય ટીમને ટી-20નો વર્લ્ડ કપ અપાવ્યા બાદ હવે લાંબા બ્રેક બાદ ફરી સક્રિય થવાનો છે. તે રાજસ્થાન રૉયલ્સ (આર.આર.) ટીમ સાથે ફરી જોડાઈ રહ્યો છે. તે 2025ની આઇપીએલ સીઝન પહેલાં આર.આર.ના હેડ-કોચ તરીકે… 
-  આમચી મુંબઈ વિસર્જન બાદ ગણપતિની મૂર્તિનો ફોટો લેશો તો….. પોલીસનો આદેશ…મુંબઇઃ મહારાષ્ટ્રના સૌથી મહત્વના એવા ગણેશોત્સવના તહેવારના આગમન આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. લોકો બાપ્પાના આગમનને વધાવવાની તૈયારીમાં પડ્યા છે. ટૂંક સમયમાં ગણપતિ બાપ્પાનું આગમન થશે અને ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે બાપ્પા લોકોના ઘરોમાં અને જાહેર સભામંડપોમાં… 
-  ઈન્ટરવલ અભાવનો ચરુ ઉકળતો હોય પણ દેખાવ લાડા જેવો!કચ્છી ચોવક – કિશોર વ્યાસ આપણા સૌનો અનુભવ હશે જ કે, આપણી આસપાસની ઘણી વ્યક્તિઓ મોટી મોટી (ખોટી) વાતો કરતી રહેતી હોય છે. તેમનાં વસ્ત્રોમાં નહીં પણ વાતોમાં જાણે શ્રીમંતાઈ છલકતી હોય છે! એવી વ્યક્તિઓનો પરિચય આપતી એક ચોવક છે:… 
 
  
 








