- આમચી મુંબઈ
ભારત કરશે લિથિયમ બેટરીની નિકાસ, ગડકરીએ કહ્યું કે ‘ડ્રેગન’ની નિર્ભરતા ઘટશે…
મુંબઈઃ વિશ્વના તમામ દેશો હવે ધીમે ધીમે તેમના પરિવહનને ઇલેક્ટ્રિક વાહનો તરફ વાળી રહ્યા છે અને ભારત પણ આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આમાં લિથિયમ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે, જે નોન-ફેરસ મેટલ છે, જેનો ઉપયોગ મોબાઈલ-લેપટોપ સહિતના…
- આમચી મુંબઈ
HM અમિત શાહ સાથે વાટાઘાટો થઇ, સાથે લડીશું ચૂંટણીઃ સુનિલ તટકરે…
મુંબઈ: આગામી વિધાનસભાની ચૂંટણી મહાયુતિમાં રહીને ભાજપ અને એકનાથ શિંદે જૂથની શિવસેના સાથે મળીને લડવામાં આવશે અને એ વિશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાટાઘાટો થઇ ચૂકી હોવાનું અજિત પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના પ્રદેશાધ્યક્ષ સુનિલ તટકરેએ જણાવ્યું હતું. આ…
- આપણું ગુજરાત
ખાખી માટે તૈયાર થઈ જાઓ: હસમુખ પટેલે શારીરિક કસોટીની તારીખોને લઈને આપ્યું મહત્વપૂર્ણ અપડેટ…
ગાંધીનગર: ગુજરાતમાં ખાખી પહેરવાનું સપનું સેવીને પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. બે તબક્કામાં અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પીએસઆઈના પદ માટે 4.99 હજાર અને કોન્સ્ટેબલના માટે 11.5 લાખ અરજીઓ મળી છે. ત્યારે હવે…
- સ્પોર્ટસ
BCCIએ દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડ માટે જાહેર કરી ટીમો…
મુંબઈઃ દુલીપ ટ્રોફી 2024ના બીજા રાઉન્ડ માટે મંગળવારે ચારેય ટીમોની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ) 12 સપ્ટેમ્બરથી અનંતપુરમાં શરૂ થનારી મેચો માટે ટીમની જાહેરાત કરી છે. આગામી મેચો માટે ઈન્ડિયા-એ, ઈન્ડિયા-બી અને ઈન્ડિયા-ડીની ટીમોમાં કેટલાક ફેરફાર…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું ગમે ત્યારે મારી ધરપકડ થશે…
મુંબઈ: હૉટેલ-બાર માલિકો પાસેથી ખંડણી માગવા પ્રકરણે તેમ જ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટક મળ્યા તે પ્રકરણે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખનું નામ ગાજ્યું હતું અને મની લૉન્ડરિંગ પ્રકરણે તેમણે જેલમાં પણ જવું પડ્યું હતું. એવામાં ફરી એક…
- નેશનલ
રાહુલ ગાંધીએ કરી આરક્ષણ ખતમ કરવાની વાત તો ભડક્યા માયાવતી, કહ્યું કે…
અનામત ખતમ કરવાની હિમાયત કરીને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફસાઇ ગયા છે. બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ અમેરિકામાં અનામતને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર નિશાન સાધ્યું છે. આ પણ વાંચો : અમેરિકામાં Rahul Gandhi નું…
- આમચી મુંબઈ
શિંદેને પગલે અજિત પવારઃ અકસ્માતને જોઈને અચાનક કાફલો રોક્યો અને, વીડિયો વાઈરલ…
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની માફક તાજેતરમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પણ અકસ્માત જોઈને તાત્કાલિક પોતાનો કાફલો રોક્યો હતો અને અસરગ્રસ્તોને સત્વરે મદદ કરવા માટે દોડી ગયા હતા. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તેમનો કાફલો રોકીને તુરંત…
- સ્પેશિયલ ફિચર્સ
મીઠાશની સાથે વિવિધતા ધરાવતું પ્રાચીન ફળ અમૃતફળ – નાસપાતી…
ચોમાસું શરૂ થાય તેની સાથે વરસાદી મોસમમાં ખાસ મળતાં ફળો બજારમાં દેખાવા લાગે. સંસ્કૃતમાં અમૃતફળ તરીકે ઓળખાતું ફળ એટલે જ નાસપાતી. નાસપાતીની આવક વરસાદી મોસમમાં બજારમાં વધુ થતી જોવા મળે છે. મુલાયમ મીઠા ફળમાં તેની ગણના થાય છે. આ પણ…
- આપણું ગુજરાત
અંજાર પાસે ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવતી જીનસ કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળી…
ભુજઃ પૂર્વ કચ્છના અંજાર શહેરની ભાગોળે ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવતી જાણીતી જીનસ કંપનીના એકમમાં મંગળવારે ભયાનક આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે મળી રહેલા પ્રાથમિક અહેવાલો મુજબ, બનાવસ્થળે દોડી ગયેલા ફાયર ફાઇટરોએ આગના…