- આપણું ગુજરાત
અમદાવાદના GMDCમાં ‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં ‘સરસ મેળો’-સ-હર્ષ ભાગ લેજો…
ગુજરાતની નવરાત્રી વિશ્વભરમાં સુપ્રસિદ્ધ છે. રાજ્યના પરંપરાગત ઉત્સવોને ગ્રામીણ હસ્તકલા સાથે જોડી મહિલાઓને રોજગારી આપવા ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની લિમિટેડ સખી મંડળની મહિલાઓ માટે સરસમેળાનું આયોજન કરે છે. આ વર્ષે અમદાવાદના GMDC ખાતે ‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪’માં ગુજરાત ટૂરિઝમ દ્વારા સરસ…
- આમચી મુંબઈ
અયોધ્યાની ‘રામલીલા’માં મિસ યુનિવર્સ રિયા સિંઘા બનશે સીતા…
મુંબઈઃ ‘મિસ યુનિવર્સ ઈન્ડિયા’ ૨૦૨૪નો ખિતાબ જીતનાર રિયા સિંઘા અયોધ્યાની રામલીલામાં સીતાની ભૂમિકા ભજવશે. મનોજ તિવારી અને રવિ કિશન જેવા ૪૨ દિગ્ગજ કલાકારો ધરાવતી રામલીલાની સ્ટાર કાસ્ટ અયોધ્યામાં પોતાનો જાદુ પાથરશે.આ રામલીલામાં મનોજ તિવારી બાલી અને રવિ કિશન સુગ્રીવના રોલમાં…
- આપણું ગુજરાત
મોદીના વડનગરને જિલ્લો બનાવવા વડગામ ભેળવ્યું છે તો.. જીગ્નેશ મેવાણીને ચઢ્યો ભાદરવાનો તાપ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગરને જિલ્લો બનાવવાની તૈયારીઓ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિરોધ કરવાની ચીમકી આપી છે. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા જિજ્ઞેશ મેવાણીએ કહ્યું છે કે બનાસકાંઠા જિલ્લામાંથી વડગામ તાલુકાને હટાવીને વડનગર જિલ્લામાં ભેળવી દેવાના મામલે…
- સ્પોર્ટસ
સરફરાઝે ટીમ ઇન્ડિયામાં જગ્યા ન મળી તો ડબલ સેન્ચુરીથી સિલેક્ટર્સને આપ્યો જવાબ…
લખનઊ: અહીં પાંચ દિવસની ઇરાની કપ મૅચમાં મુંબઈના સરફરાઝ ખાને (221 નૉટઆઉટ, 276 બૉલ, ચાર સિક્સર, પચીસ ફોર) છઠ્ઠા નંબર પર બૅટિંગ કરવા આવીને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની 15મી સદી ડબલ સેન્ચુરીના રૂપમાં ફટકારીને પોતાને તાજેતરની બાંગ્લાદેશ સામેની ટેસ્ટ-સિરીઝમાં સિલેક્ટ ન કરવા…
- સ્પોર્ટસ
ટેસ્ટના બોલર્સમાં બુમરાહ પાછો કિંગ, અશ્વિનને એક પૉઇન્ટ સાથે બીજા નંબરે મોકલ્યો…
દુબઈ: ભારતે બાંગ્લાદેશ સામે 2-0થી ટેસ્ટ-શ્રેણી જીતી લીધી અને એનો સૌથી મોટો શ્રેય ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને મળ્યો અને એના રૂપમાં તેને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર મળ્યો. જોકે અશ્વિને એ અવૉર્ડ મેળવ્યો એમ છતાં ટેસ્ટના બોલર્સ-રૅન્કિંગમાં મોખરાનું સ્થાન ગુમાવ્યું છે.…
- આપણું ગુજરાત
સિંહોની સુરક્ષાને ધ્યાને લઈને રેલવેએ 10 ટ્રેનોના સમયમાં કર્યો ફેરફાર: રાત્રિના સમયે નહિ દોડે ટ્રેન!
અમદાવાદ: રાજ્યમાં ગીર અને ગીર આસપાસ પસાર થતી ટ્રેનની અડફેટે આવવાથી એશિયાટિક સિંહોના મોતને લઈને હાઇકોર્ટે રેલવે અને રાજ્ય સરકાર બંને સામે આકરી ઝાટકણી કાઢી હતી. આ બાદ રેલવે વિભાગે પણ એશિયટીક સિંહોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય…
- નેશનલ
સ્વચ્છ ભારત ઝુંબેશ સમૃદ્ધિનો નવો રસ્તો બની રહ્યો છે: વડા પ્રધાન મોદી…
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભારત સરકારની સ્વચ્છ ભારત ઝુંબેશને એકવીસમી સદીની સૌથી મોટી અને સૌૈથી સફળ નાગરિકોની ચળવળ ગણાવતાં કહ્યું હતું કે તેની અસર નાગરિકોના આરોગ્ય અને સમૃદ્ધિ પર જોવા મળી રહી છે. આ પણ વાંચો :PM…
- નેશનલ
ઉત્તર પ્રદેશ સરકારે ‘આ’ કામ કરીને બનાવ્યો રેકોર્ડ…
લખનઊઃ ઉત્તર પ્રદેશ સરકારે ૨૦ જુલાઇના રોજ એક જ દિવસમાં ૩૬.૫૧ કરોડ રોપાઓ વાવીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. આજે અહીં જારી એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી.રાજ્ય સરકારે ૨૦ જુલાઇથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે ૩૬.૮૦ કરોડથી વધુ રોપાઓનું વાવેતર…
- નેશનલ
બિહારમાં ‘જનસુરાજ’ પાર્ટીના આ મુદ્દા જ ‘હથિયાર’ – નીતિશની ભાજપાઈ સરકાર માટે પડકાર પ્રશાંત કિશોર…
ચૂંટણી રણનીતિકારમાંથી મુખ્ય પ્રવાહના રાજકારણમાં આવેલા પ્રશાંત કિશોરની નવી રાજનીતિક પાર્ટી ‘જનસુરાજ‘ આવી ગઈ છે . પરંતુ લોકોના મનમાં પ્રશ્નો છે. આખરે પ્રશાંત કિશોરના રાજકારણમાં પ્રવેશથી બિહારની જનતાને શું ફાયદો?આખરે શું બદલાશે? તેમના માટે શું થશે, જેના માટે તેમણે પ્રશાંત…