- નેશનલ
Arvind Kejriwal અને આપ નેતાઓની મુશ્કેલીમાં વધારો, કોર્ટે આ કેસમાં પોલીસને ફરિયાદ નોંધવા આદેશ કર્યો…
નવી દિલ્હી : દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આપના નેતા અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal)મુશ્કેલીમાં વધારો થશે. જેમાં કેજરીવાલ અને તેમના પાર્ટીના નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી શકે છે. જેમાં હવે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સ્વીકાર્યું છે કે અરવિંદ કેજરીવાલ અને…
- આમચી મુંબઈ
વિદ્યાર્થી અને પ્રોફેસરના સ્વાંગમાં લંડન જવાનો પ્રયાસ કરનારા આઠ પકડાયા…
મુંબઈ: એક્સચેન્જ પ્રોગ્રામમાં ભાગ લેવાને બહાને વિદ્યાર્થી અને પ્રોફેસરના સ્વાંગમાં ગેરકાયદે લંડન જવાનો પ્રયાસ કરવા બદલ મુંબઈ પોલીસે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી આઠ જણને પકડી પાડ્યા હતા. Also read : જાહેરમાં અશ્લીલ ચાળા કરનારા હોટેલના મૅનેજરની ધરપકડ… પકડાયેલા…
- આપણું ગુજરાત
Gujarat સરકારનો મોટો નિર્ણય, 14 મહિલા ધારાસભ્યોને વિકાસ કાર્યો માટે વધારાની બે કરોડની ગ્રાન્ટ…
અમદાવાદ : ગુજરાત(Gujarat)સરકારે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપી છે. જેમાં 14 મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં આ વર્ષે રોડ-રસ્તાના વિકાસ કામો માટે રૂપિયા 2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવાવાનો નિર્ણય લીધો છે. Also read : અમદાવાદમાં…
- આમચી મુંબઈ
યુવાન પ્રેમીને પામવા મહિલાએ ભાભીના ત્રણ મહિનાના બાળકનું અપહરણ કર્યું…
પાલઘર: નવયુવાન પ્રેમીને પામવા ત્રણ સંતાનની માતાએ વિચિત્ર યોજના બનાવી હોવાની ઘટના વસઈમાં બની હતી. પ્રેમ સંબંધમાંથી બાળક જન્મ્યું હોવાનું જુઠ્ઠાણું ચલાવી પ્રેમિકાએ પ્રેમી સાથે લગ્નજીવન શરૂ કર્યું અને આ માટે ભાભીના ત્રણ મહિનાના બાળકનું અપહરણ કર્યું હતું. પોલીસે મહિલાને…
- નેશનલ
Mauritius પહોંચ્યા પીએમ મોદી, ભોજપુરીમાં પોસ્ટ કરીને ભાષાના કર્યા વખાણ…
નવી દિલ્હી : ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરેશિયસ(Mauritius)પહોંચ્યા છે. તેમનું ભારતીય સમુદાય દ્વારા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન ભારતીય સમુદાયની મહિલાઓએ ‘ગીત ગવાઈ’ નામની પરંપરાગત બિહારી સાંસ્કૃતિક રજૂઆત દ્વારા તેમનું સન્માન કર્યું. પીએમ મોદીએ સોશિયલ…
- નેશનલ
ભારતમાં ASI હેઠળના રાષ્ટ્રીય સ્મારકો કેટલા છે? ગુજરાત અને મહારાષ્ટ્રનો ક્રમ જાણો…
નવી દિલ્હી: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ( ASI- Archaeological Survey of India) દ્વારા સંભલમાં તપાસ કરવામાં આવી હતી. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સંભલની સિવિલ કોર્ટમાં પોતાનું લેખિત નિવેદન રજૂ કરવામાં આવ્યું, જેમાં મુઘલ યુગની શાહી મસ્જિદના નિયંત્રણ અને સંચાલનની માંગ કરવામાં…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી : કફ-શરદી-ખાંસી વખતે શું કરવું?
-ડૉ. હર્ષા છાડવા ઋતુઓની વિવિધતા ધરાવતો આપણો ભારત દેશ જ્યાં વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, શિશિર અને હેમંત ઋતુઓ આવે છે. દરેક ઋતુ પોતાની એક આગવી મહત્ત્વતા ધરાવે છે. વસંતઋતુની એક અલગ વિશેષતા છે. ચારે બાજુ સુગમ વાતાવરણ, ફૂલોની મહેક, નવી…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ : ચક્કર કે મૂર્છા આવવી…
-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આ વખતે જાણીએ કોઈને અચાનક ચક્કર આવવા લાગે તો પ્રાથમિક સારવારરૂપે શું ઉપચાર કરવા… મૂર્છા આવવાનાં લક્ષણ મગજને પૂરતું લોહી ન મળતા વ્યક્તિ થોડો સમય બેભાન થઈ જાય છે. ધબકારા ઓછા થઈ જવા અને આંખે અંધારા આવવા.…