- આમચી મુંબઈ
મહારેરા દ્વારા નિર્દેશિત QR કોડ વિનાના પ્રોજેક્ટ્સની જાહેરાતના 107 કેસ
મુંબઇઃ મહારેરાએ 1 ઓગસ્ટથી હાઉસિંગ પ્રોજેક્ટ્સની તમામ જાહેરાતો સાથે QR કોડ પ્રિન્ટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. અખબારોમાં જાહેરાતો ઉપરાંત, મહારેરા ઓનલાઈન, ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ વગેરે જેવા સોશિયલ મીડિયા પરની જાહેરાતો પર પણ નજર રાખી રહી છે. ઓનલાઈન અને ફેસબુક જાહેરાતોમાં…
- નેશનલ
ના પોલીસ… ના પરિવાર… આખરે આધાર કાર્ડને કારણે ગૂમ થયેલ બાળકો 7 વર્ષ બાદ મળી આવ્યા
ચંપારણ: બિહારના પશ્ચિમ ચંપારણમાંથી એક અજીબ ઘટના સામે આવી છે. આધર કાર્ડ પર રહેલ અંગૂઠાના નિશાનને કારણે 7 વર્ષ બાદ બે બાળકો તેમના પરિવારને મળી શક્યા છે. તમામ પ્રયાસો બાદ પણ શિકારપૂર પોલીસ નરકટિયાગંજના પ્રકાશનગર નયા ટોલામાંથી સાત વર્ષ પહેલાં…
- ધર્મતેજ
આજનું રાશિફળ (29-09-23): વૃષભ, ધન, અને કુંભ સહિત આ ત્રણ રાશિના જાતકોની આવકમાં થશે વૃદ્ધિ
મેષ:મેષ રાશિના લોકો માટે આજનો દિવસ કામના સ્થળે ખૂબ અનુકુળ રહેશે. તમે તમારી જવાબદારીઓ નિભાવવામાં પાછળ હઠશો નહીં અને તમે અપેક્ષા કરતા વધુ પૈસા મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. તમને પરિવારમાં કોઈની સાથે વાત કરવાની તક મળશે. આજે થોડો…
- ઇન્ટરનેશનલ
તાલિબાને બદલી અફઘાનિસ્તાનની કિસ્મત
કાબુલ: પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને લગભગ 2 વર્ષ થઈ ગયા છે. તાલિબાન સરકારે અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા માટે ઘણા કાર્યો કર્યા છે. પરિણામ એ આવ્યું કે વિશ્વના સૌથી ગરીબ દેશોમાંનો એક હોવા છતાં અહીંનું સ્થાનિક ચલણ હવે વિશ્વની ટોચની કરન્સી બની…
- નેશનલ
એમેઝોને તેના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલની તારીખ બદલી,
જાણીતી ઈ-કોમર્સ સાઈટ એમેઝોને તેના એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટીવલ સેલની તારીખ જાહેર કરી છે. આ સેલ 8 ઓક્ટોબરથી શરૂ થશે. આ પહેલા ફ્લિપકાર્ટે તેની સેલ ડેટ વિશે જાણકારી આપી હતી, ત્યારપછી એમેઝોને તેની સેલ ડેટ બદલાવી નાખી હતી. આ પહેલા…
- મનોરંજન
બાપ્પાના દર્શન માટે આ સ્ટાર કિડ સાથે જોવા મળ્યાં: સોશ્યલ મીડિયા યુઝરે સવાલો કર્યાં
મુંબઈ: બોલીવુડના વિલન શક્તિ કપૂરની દીકરી અને જાણીતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને અભિનેતા આદિત્ય રોય કપૂરની ઓનસ્ક્રીન જોડીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. શ્રદ્ધા-આદિત્યની જોડી પહેલીવાર ફિલ્મ ‘આશિકી-2’માં સાથે જોવા મળી હતી. ફિલ્મ ‘ઓકે જાનુ’ પછી, તેમના ચાહકો આ…
- આમચી મુંબઈ
મુંબઈમાં વિસર્જન દરમિયાન યુવક સાથે બન્યું એવું કે…
મુંબઈ: મુંબઈના જુહુ બીચ પર ગણપતિ વિસર્જન માટે તહેનાત એક યુવક પર વીજળી પડી હતી. તાત્કાલિક યુવકને એમ્બ્યુલન્સમાં પાલિકાની કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પણ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મળી રહેલી માહિતી પ્રમાણે યુવકની ઓળખ હસન…
- નેશનલ
ઉજ્જૈન બળાત્કાર કાંડ: આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો કર્યો પ્રયાસ…
ઉજ્જૈન: ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકી સાથે આચરવામાં આવેલી ક્રૂરતાનો કેસમાં એક મહત્વની માહિતી સામે આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે બાળકી પર બળાત્કાર કરનાર આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો અને તેને પગમાં ઈજા થઈ હતી. તેને…
- નેશનલ
વારાણસી કોર્ટે ASI પુરાવા સાચવવાની પરવાનગી આપી, મુસ્લિમ પક્ષની અરજી ફગાવી…
જ્ઞાનવાપી કેસ: જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષે વારાણસીની કોર્ટમાં અરજી કરી હતી કે ASI ને સર્વે દરમિયાન મળેલા પુરાવા સાચવવા ના જોઈએ. જોકે આજે વારાણસી કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી અને ASI ને સર્વે દરમિયાન મળેલા પુરાવા સાચવવાનો આદેશ…
- નેશનલ
પીએમ મોદીએ એમએસ સ્વામીનાથનના નિધન અંગે શોક વ્યક્ત કર્યો, કહી આ મહત્વની વાત
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક એવા કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશ્યલ મીડિયા પરના જાણીતા પ્લેટફોર્મ એક્સ (ટ્વીટર) હેન્ડલ પર એમએસ સ્વામીનાથન સાથે બે તસવીરો શેર કરતી વખતે વડા પ્રધાને…