- આપણું ગુજરાત
ભલે મારા નામે કોઈ ઘર નથી, પણ…: પીએમ મોદી
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે છોટા ઉદયપુર જિલ્લાના બોડેલીમાં એક જનસભાને સંબોધિત કરી હતી અને આ સંબોધનમાં તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિપક્ષે આરક્ષણની રાજનીતિ કરી હતી. પીએમ મોદીએ પોતાના…
- મહારાષ્ટ્ર
શિવસેના એ સાંસદો સામે પગલાં લેશે….
મુંબઈ: શિવસેનાના લોકસભા જૂથના નેતા સાંસદ રાહુલ શેવાળેએ નારી શક્તિ વંદન અધિનિયમ 2023 સંબંધિત લોકસભાના મતદાન દરમિયાન ગેરહાજર રહેલા ઠાકરે જૂથના સાંસદો સામે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી હતી. શેવાળેએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથને સમર્થન કરનારા…
- નેશનલ
મેટ્રોમાં કાકાએ કર્યું આ કારસ્તાન, વીડિયો વાઈરલ
નવી દિલ્હીઃ દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરનારા પ્રવાસીઓની સંખ્યામાં તો વધારો થવાથી પ્રશાસન ખુશ છે, પરંતુ વધતી જતી નેગેટિવ પબ્લિસિટીને કારણે તોબા પોકારી ગયું છે. તાજેતરમાં એક કપલે કિસ કરીને મેટ્રો ચર્ચામાં આવ્યા પછી એક કાકાએ બીડી પીવાનો વીડિયો વાઈરલ થયો…
- નેશનલ
આતંકવાદનો ખાત્મો બોલાવવામાં રાજકીય ફાયદો ન જોવો જોઇએ: UNGAમાં વિદેશપ્રધાન એસ જયશંકર
વિદેશપ્રધાન એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરતા કહ્યું હતું કે કોરોના કાળ બાદ વિશ્વ સામે મોટા પડકારો છે. વિકાસશીલ દેશો પર સૌથી વધુ દબાણ છે. વિદેશપ્રધાન એસ જયશંકરે કહ્યું, ભારત તરફથી નમસ્તે.. વિશ્વાસના પુનર્નિર્માણ અને વૈશ્વિક એકતાને ફરી જગાવવા…
- નેશનલ
ખાલિસ્તાનીઓને મળતું તમામ ફંડ અટકાવવા ભારતીય એજન્સીઓ એક્શનમાં…
નવી દિલ્હી: કેનેડામાં ઝડપથી વિસ્તરી રહેલા ખાલિસ્તાની સંગઠનો સામે ભારતીય એજન્સીઓ લગામ કસી રહી છે. ખાલિસ્તાનીઓને મળતા વિદેશી ફંડિંગ અંગે પણ કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ખાલિસ્તાનીઓને ફંડિંગ કરી રહી છે. ઇમિગ્રેશનના નામે, ખાલિસ્તાનીઓ ભારતમાંથી…
- આમચી મુંબઈ
ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસૈનને આવ્યો હાર્ટ એટેક…
મુંબઇ: ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસૈનને આજે સાંજે હાર્ટ એટેક આવ્યો હતો. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનું બીપી હાઈ થઈ ગયું હતું, તેથી તેઓ હોસ્પિટલમાં ગયા, ત્યાં તેમની તપાસ કરવામાં આવી અને પછી એન્જિયોગ્રાફી કરવામાં આવી.…
અંબાણી સાથે છે બચ્ચન પરિવારનું ખાસ કનેક્શન…
જી હા, હેડિંગ વાંચવામાં તમારાથી કે લખવામાં અમારાથી કોઈ લોચો મરાયો નથી. અહીં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના અંબાણી અને બી ટાઉનના બચ્ચન પરિવારના બચ્ચન પરિવારના સદસ્ય વિશે જ વાત થઈ રહી છે, આવો જોઈએ શું છે આ કનેક્શન… અહીંયા વાત થઈ…
- નેશનલ
રામ મંદિરમાં પ્રભુ રામની બે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા શા માટે?
નવી દિલ્હી: અયોધ્યામાં પ્રભુ રામના પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોર શોરમાં ચાલી રહી છે ત્યારે રામ મંદિરના પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે શ્રી રામની મૂર્તિનો અભિષેક આગામી 22 જાન્યુઆરી…
- મનોરંજન
હેપ્પી બર્થડે દેવ આનંદઃ હર ફ્રિક કો ધુંએ મૈં ઉડાતા ચલા ગયા
નવી દિલ્હીઃ ‘હર ફ્રિક કો ધુંએ મે ઉડાતા ચલા ગયા…મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા, અભી ના જાઓ છોડ કે, ગાતા રહે મેરા દિલ, કેટ કેટલા ગીતો ગણગણશો આજે! તમારી જાણ ખાતર જણાવી દઈએ આજે સદાબહાર અભિનેતા દેવ આનંદનો…
- ઇન્ટરનેશનલ
કેનેડાના આ મોટા અધિકારીએ ભારત આવીને કહ્યું કે આ મુદ્દો સરકારનો છે અને તેમને જ ઉકેલવા દો…
કેનેડિયન ડેપ્યુટી આર્મી ચીફ મેજર જનરલ પીટર સ્કોટે કહ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદનથી ઈન્ડો-પેસિફિક કોન્ફરન્સમાં કેનેડિયન આર્મીની હાજરી પર કોઈ અસર નહીં પડે. બંને સરકારોને આ મુદ્દો ઉકેલવા દો. કેનેડાના ડેપ્યુટી…