- મનોરંજન
બાપ્પાના દર્શન માટે આ સ્ટાર કિડ સાથે જોવા મળ્યાં: સોશ્યલ મીડિયા યુઝરે સવાલો કર્યાં
મુંબઈ: બોલીવુડના વિલન શક્તિ કપૂરની દીકરી અને જાણીતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને અભિનેતા આદિત્ય રોય કપૂરની ઓનસ્ક્રીન જોડીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. શ્રદ્ધા-આદિત્યની જોડી પહેલીવાર ફિલ્મ ‘આશિકી-2’માં સાથે જોવા મળી હતી. ફિલ્મ ‘ઓકે જાનુ’ પછી, તેમના ચાહકો આ…
- આમચી મુંબઈ
મુંબઈમાં વિસર્જન દરમિયાન યુવક સાથે બન્યું એવું કે…
મુંબઈ: મુંબઈના જુહુ બીચ પર ગણપતિ વિસર્જન માટે તહેનાત એક યુવક પર વીજળી પડી હતી. તાત્કાલિક યુવકને એમ્બ્યુલન્સમાં પાલિકાની કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પણ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મળી રહેલી માહિતી પ્રમાણે યુવકની ઓળખ હસન…
- નેશનલ
ઉજ્જૈન બળાત્કાર કાંડ: આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો કર્યો પ્રયાસ…
ઉજ્જૈન: ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકી સાથે આચરવામાં આવેલી ક્રૂરતાનો કેસમાં એક મહત્વની માહિતી સામે આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે બાળકી પર બળાત્કાર કરનાર આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો અને તેને પગમાં ઈજા થઈ હતી. તેને…
- નેશનલ
વારાણસી કોર્ટે ASI પુરાવા સાચવવાની પરવાનગી આપી, મુસ્લિમ પક્ષની અરજી ફગાવી…
જ્ઞાનવાપી કેસ: જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષે વારાણસીની કોર્ટમાં અરજી કરી હતી કે ASI ને સર્વે દરમિયાન મળેલા પુરાવા સાચવવા ના જોઈએ. જોકે આજે વારાણસી કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી અને ASI ને સર્વે દરમિયાન મળેલા પુરાવા સાચવવાનો આદેશ…
- નેશનલ
પીએમ મોદીએ એમએસ સ્વામીનાથનના નિધન અંગે શોક વ્યક્ત કર્યો, કહી આ મહત્વની વાત
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક એવા કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશ્યલ મીડિયા પરના જાણીતા પ્લેટફોર્મ એક્સ (ટ્વીટર) હેન્ડલ પર એમએસ સ્વામીનાથન સાથે બે તસવીરો શેર કરતી વખતે વડા પ્રધાને…
- આમચી મુંબઈ
સેફ્ટી ફર્સ્ટ: મધ્ય રેલવેના સ્ટેશનની સુરક્ષા માટે લેવામાં આવ્યો મોટો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મધ્ય રેલવેમાં વધતા ગુનાઓને રોકવા અને રીઢા ગુનેગારોને પકડવા માટે મધ્ય રેલવેના સ્ટેશનો પર આધુનિક કેમેરા બેસાડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુનેગારોને પકડવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે મધ્ય રેલવેએ ૧૧૭ સ્ટેશન પર ૩૬૫૨ જેટલા વીડિયો સર્વેલન્સ…
- નેશનલ
કેજરીવાલે કહ્યું પહેલાં પણ કંઈ નહોતું મળ્યું અને અત્યારે પણ કંઈ નહિ મળે…
નવી દિલ્હી: સીબીઆઈએ બુધવારથી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના રીનોવેશનમાં નકામા ખર્ચ અથવા નાણાકીય ગેરરીતિઓની તપાસ શરૂ કરી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન આવાસના રિનોવેશન કેસમાં CBI તપાસ અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ કંઈ પહેલીવાર નથી થયું મારી…
- મહારાષ્ટ્ર
જો મને ટિકિટ ના આપી તો….: ભૂતપૂર્વ પ્રધાનની દીકરીએ આપી દીધી ચેતવણી
મુંબઈ: મહારાષ્ટમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યારે રાજ્યમાં અત્યારથી મોટા પક્ષોમાં હિલચાલ વધી ગઈ છે ત્યારે ચુંટણી જીતવા કોંગ્રેસ, શિવસેના (એકનાથ શિંદે – ઉદ્વવ ઠાકરે જૂથ), એનસીપી (અજિત પવાર, શરદ પવાર જૂથ) સહિત ભાજપ કમર કસી રહ્યા છે. ટિકિટ…
- નેશનલ
આ કારણે કલાકો સુધી બેંગ્લોરના રસ્તા પર અટકી પડ્યા વાહનચાલકો…
કર્ણાટક: કર્ણાટકના બેંગલુરૂ શહેરમાં ગઈકાલે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અને વાહનચાલકોને 1 કિમી જેટલું અંતર કાપવા માટે 2 કલાકથી વધુ સમય લાગ્યો હતો. અમુક કિસ્સામાં તો લોકો પાંચ પાંચ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા હતા. બેંગ્લુરુના લોકોએ…
- આપણું ગુજરાત
ભાવનગર શહેરમાંથી શને ઈદે મીલાદુન્નબીનું શાનદાર ઝુલુસ
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઇસ્લામ ધર્મ ના મહાન પયગંબર સાહેબની ૧૪૫૨ મી વિલાદત (જન્મ દિવસ) ની ઉજવણી નિમિતે ભાવનગર શહેર ના કસ્બા અંજુમને ઇસ્લામ અને ઈદે મીલાદુનનબી ઝુલુસ ખિદમતગારોની આગેવાની હેઠળ એક શાનદાર ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું…