- આપણું ગુજરાત
ક્રિકેટ મેચ માટે અમદાવાદ તૈયારઃ ટ્રાફિક અને શહેર પોલીસ ખડેપગે
ક્રિકેટના મહાકુંભ એટલે કે વર્લ્ડ કપની આવતી કાલથી શરૂઆત થઈ રહી છે. પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે ત્યારે સ્ટેડિયમ ઓથોરિટી, ક્રિકેટર્સ, ફેન્સ બધા સાથે શહેરનો પોલીસ ડિપાર્ટમેન્ટ પણ તૈયારીમાં લાગી ગયો છે. શહેરમાં આવતીકાલથી ક્રિકેટ વર્લ્ડ કપની…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
ફેટી લિવર શું છે, દિનચર્યામાં કેવા ફેરફાર કરવાથી લિવરની સમસ્યાઓમાં મળશે રાહત?
રોજીંદા જીવનની ભાગદોડમાં હેલ્થ હંમેશા પાછળ રહી જાય છે. અનેક પ્રયત્નો કરવા છતાંય વર્ક લાઇફ બેલેન્સ જાળવી શકાતું નથી. નાની ઉંમરમાં જ લોકો ગંભીર શારીરિક બિમારીઓનો શિકાર બની જાય છે અને તેની સામે ઉપાયો અજમાવે ત્યાં સુધી ઘણું મોડું થઇ…
- નેશનલ
“તમારા પરાક્રમો એવાં છે કે મોદી તમારી સાથે જોડાઇ ન શકે…”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં જનસભા સંબોધીને તેલંગાણામાં રેલી યોજી હતી. હૈદરાબાદમાં રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે તેલંગાણાને એક ગુજરાતી દીકરા સરદાર વલ્લભભાઇ પટેલે આઝાદી અપાવી હતી. હવે બીજો ગુજરાતી દીકરો વિકાસ કરવા માટે આવ્યો છે. આ પછી…
- નેશનલ
દરરોજ આટલા લાખ ભક્તો સરળતાથી મહાકાલના દર્શન કરી શકશે…
ઈન્દોર: આપણા શાસ્ત્રોમાં કહેલા 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે ઉજ્જૈન મહાકાલનું મંદિર જ્યાં લાખો ભક્તો રોજ દર્શન કરવા આવે છે. અને રોજે રોજ ભક્તોની સંખ્યમાં પણ વધારો થઇ રહ્યો છે. તેમાં પણ ખાસ મહાકાલ મહાલોક કોરિડોરના ઉદ્ઘાટન બાદ ભક્તોની…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
મોંઘાદાટ શેમ્પુથી વાળ ધોવા છતાં પણ સ્કેલ્પમાં રહી જાય છે કચરો? અપનાવો આ ઉપાય
વાળને ધોવા માટે લોકો અવનવા શેમ્પુ વાપરતા હોય છે. અનેક લોકો અઠવાડિયામાં 2-3વાર વાળ ધોતા હોય છે. તો કેટલાક લોકો દરરોજ જ હેરવોશ કરતા હોય છે. માર્કેટમાં મળતા અલગ અલગ સામગ્રીઓ વાળા શેમ્પુ જોઇને પણ કન્ફ્યુઝ થઇ જવાય છે કે…
- નેશનલ
રામ મંદિરના નિર્માણમાં મણિ પર્વતની કથા કોતરવા માટે સ્તંભ રાજસ્થાનથી અયોધ્યા લાવવામાં આવ્યા…
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. જ્યારે મણિ પર્વત પર સ્થાપિત થનાર પ્રથમ શ્રી રામ સ્તંભને રાજસ્થાનથી અયોધ્યા લાવવામાં આવ્યો ત્યારે કારસેવકપુરમમાં પૂજા કરવામાં આવી હતી. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જીવન અને મહત્વ સાથે સંબંધિત 290…
- મનોરંજન
5 વર્ષ બાદ સામે આવ્યું શ્રીદેવીના મૃત્યુનું સાચું કારણ, બોની કપૂરે ખુદ કબૂલાત કરી કે..
24 ફેબ્રુઆરી 2018નો એ દિવસ લોકો ક્યારેય ભૂલી નહી શકે. એ દિવસે બોલીવુડની ‘ચાંદની’ એ સદાયને માટે દુનિયાને અલવિદા કહી દીધું. શ્રીદેવીના કેટલાય ચાહકો હજુ પણ અભિનેત્રીના મૃત્યુના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. આ સમાચાર જ્યારે બહાર આવ્યા તે સમયે…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
ચીન ભારતના દુશ્મનને ચંદ્ર પર લઇ જશે…
ચીન: ભારતના ચંદ્રયાન-3ની સફળતા જોઇને ચંદ્ર પર ચીનનું નવું ‘ચાંગ’ઈ 6 મિશન 2024ના જાન્યુઆરીથી જૂન સુધીમાં લોન્ચ કરશે. ચીન ભારતના દુશ્મન પાકિસ્તાનના સેટેલાઈટને પણ ચંદ્ર પર લઈ જવામાં મદદ કરશે. ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (CNSA)એ સોશિયલ મીડિયા સાઇટ પર એક…
- નેશનલ
મેઘાલય અને આસામ સહિત પૂર્વોત્તરના ભાગોમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ
આસામ અને મેઘાલયમાં સોમવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ મેઘાલયના નોર્થ ગારો હિલ્સમાં મપાયું હતું. આસામ અને મેઘાલય ઉપરાંત ત્રિપુરામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા,…