- આમચી મુંબઈ
એસઆરએના ફ્લેટ ટ્રાન્સફર ફીમાં 50 ટકાનો ઘટાડો: કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લેતાં સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી સ્કીમ (એસઆરએ)માં ફ્લેટના વેચાણ પર ચુકવવાપાત્ર ટ્રાન્સફર ફી ને રૂ. 1 લાખથી ઘટાડીને રૂ. 50,000 કરવાનો નિર્ણય લીધો હતો. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જ્યારે…
- આપણું ગુજરાત
પોરબંદરવાસીઓ માટે ખુશખબરઃ આ ટ્રેનને મળશે ચાર કાયમી વધારાના કોચ
અમદાવાદઃ મહાત્મા ગાંધીનું વતન હોવા છતાં પોરબંદર ઘણી સુવિધાઓથી વંચિત છે. પોરબંદરમાં માંડ ચાલુ થયેલી હવાઈસેવા ઘણા સમયથી બંધ છે. આથી લાંબા અંતરની મુસાફરી માટે રેલવે પર જ નિર્ભર રહેવું પડે છે. પોરબંદરથી અમદાવાદ-વડોદરા કે મુંબઈ જવા માટે ખૂબ જ…
- આમચી મુંબઈ
નો ડમ્પિંગઃ મુંબઈના મેડિકલ વેસ્ટને અન્યત્ર ખસેડવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો
મુંબઈઃ ગયા અઠવાડિયા દરમિયાન મુંબઈના જાણીતા ગેટવે ઓફ ઈન્ડિયા નજીક કચરો ઠાલવવા મુદ્દે સૌથી મોટી ધમાલ થઈ ગઈ હતી. મુંબઈમાં હવે ડમ્પિંગ ગ્રાઉન્ડની સમસ્યા વકરી રહી છે, ત્યારે મેડિકલ વેસ્ટને માત્ર દેવનાર અને તેની આસપાસના ઉપનગરોમાં જ નહીં, પરંતુ નવી…
- આમચી મુંબઈ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાષ્ટ્રની ચાર દિવસના મુલાકાતે…
પુણે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાષ્ટ્રમાં શાળા શિક્ષણ પ્રણાલીમાં યોગના એકીકરણ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં આ કાર્યક્રમ દરનિયાન રાજ્યપાલ રમેશ બૈસ, મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન અદિતિ તટકરે, દક્ષિણ મુખ્યાલયના અધિકારીઓ, વિભાગીય કમિશનરો, જિલ્લા મેજિસ્ટ્રેટ અને વિવિધ અધિકારીઓએ…
- નેશનલ
સિયાવર રામચંદ્ર કી જયઃ રામ મંદિર લઈ જવા રેલવે આટલી ટ્રેન દોડાવશે
ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને મંદિર 23 જાન્યુઆરી-2024ના રોજ શ્રદ્ધાળુખોલવામાં આવશે ત્યારે મંદિરના ટ્રસ્ટ અને રાજ્ય સરકાર સહિત રેવલે પણ જોરશોરથી તૈયારી કરી રહી છે. લાખો લોકોની વર્ષોની ઈચ્છા આ મંદિરના રૂપમાં પૂરી…
- સ્પોર્ટસ
બોલો, અઠવાડિયામાં બીજા ભારતીય બોલરે કર્યાં લગ્ન
ગોરખપુરઃ ગયા અઠવાડિયા દરમિયાન ભારતના ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ લગ્ન કર્યા પછી ગઈકાલે બીજા એક ફાસ્ટ બોલર મુકેશ કુમારે લગ્ન કરી લીધા હોવાના સમાચાર જાણવા મળ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટવેન્ટી-ટવેન્ટીની સિરીઝ ચાલી રહી છે ત્યારે આ મેચની સિરીઝ…
- મનોરંજન
પત્નીની જીદને કારણે માંડ માંડ બચ્યો જિતેન્દ્રનો જીવ.. ઘટના યાદ કરીને આજે પણ ગભરાય છે અભિનેતા
પ્રખ્યાત બોલીવુડ અભિનેતા જિતેન્દ્રએ પોતાની સાથે બનેલી એક ભયાનક ઘટના અને તેમાંથી કઇરીતે પોતાનો જીવ બચ્યો તેનું વર્ણન એક ઇન્ટરવ્યુમાં કર્યું હતું. અભિનેતાએ કહ્યું હતું કે આજે પણ એ ઘટનાને યાદ કરતા જ તેઓ આઘાતમાં સરી પડે છે અને પોતે…
- નેશનલ
સરકારના પ્રયત્નો રંગ લાવ્યા, મણિપુરના સૌથી જૂના ઉગ્રવાદી સંગઠને….
ઇમ્ફાલ: મણિપુરમાં ઘણા લાંબા સમયથી નાની મોટી હિંસાઓ થતી રહી છે ત્યારે સરકાર તેને શાંત પાડવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યું છે. જેમાં 29 નવેમ્બરના રોજ સરકારને મોટી સફળતા મળી હતી. મણિપુરના સૌથી બળવાખોર ગણાતા જૂથે કાયમી શાંતિ કરાર…
- મનોરંજન
પ્રોપર્ટી વહેંચણી મુદ્દે જાણી લો ‘બિગ-બી’ની મોટી જાહેરાત
મુંબઈઃ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને દીકરી શ્વેતા બચ્ચનને પ્રતિક્ષા બંગલો આપીને સૌને ચોંકાવી નાખ્યા હતા. હવે તેમની 3,000 કરોડ રુપિયાની પ્રોપર્ટીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. અલબત્ત, બિગ બી દીકરાના જેટલી જ દીકરીને પ્રોપર્ટી સમાન રીતે આપશે એવું મીડિયાના અહેવાલમાં જણાવાયું…
- આમચી મુંબઈ
ગૌતમ સિંઘાનિયા Vs નવાઝ મોદીઃ પતિ-પત્ની વચ્ચેનો વિવાદ… દરરોજ કરોડોનું નુકસાન
મુંબઇઃ બિઝનેસમેન ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી વચ્ચે છૂટાછેડાનો વિવાદ ચાલુ છે અને તેની અસર રેમન્ડ કંપની પર પણ પડી રહી છે. 13 નવેમ્બરથી કંપનીના શેરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હવે ગૌતમ સિંઘાનિયાને આ મામલે બેવડો ફટકો…