- નેશનલ
હાઈ કોર્ટમાં અનામત કેટેગરીના ન્યાયાધીશોની સંખ્યા ઓછીઃ કાયદા મંત્રાલયનો અહેવાલ
નવી દિલ્હી: કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા રાજ્યસભાના સાંસદ ડો. જોન બ્રિટાસ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 2018 અને 2023 વચ્ચે નિમણૂક કરાયેલા 650 હાઈ…
- મનોરંજન
આમિર ખાને લગ્ન પહેલાં જ જમાઈ માટે સોશિયલ મીડિયા પર કહી આવી વાત..
બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાન હાલમાં તેની ફિલ્મોને કારણે નહીં પણ પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે અને એમાં પણ ખાસ કરીને લાડલી દીકરી ઈરા ખાનના લગ્નને કારણે. ટૂંક સમયમાં જ ઈરા ખાન લગ્નબંધનમાં બંધાવવા જઈ રહી છે અને…
- આમચી મુંબઈ
દિશા સાલિયાન કેસ મુદ્દે ઉદ્ધવ ઠાકરે જૂથે આપ્યું મહત્ત્વનું નિવેદન
મુંબઈ: દિવગંત અભિનતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનની મોત મામલે યુબીટીના નેતા આદિત્ય ઠાકરેની બદનામી કરવાનો આક્ષેપ ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ના નેતાએ દાવો કર્યો હતો. શિવસેના (યુબીટી)ના નેતા અનિલ પરબે દિવગંત અભિનતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનની મોત…
- નેશનલ
ભાજપના 8 સાંસદોને 30 દિવસમાં બંગલો ખાલી કરવા નોટિસ
નવી દિલ્હી: મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ધારાસભ્યોની ચૂંટણી જીત્યા બાદ સંસદ સભ્યપદેથી રાજીનામું આપનારા ભાજપના સાંસદોને દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના સાંસદ સી.આર. પાટીલની આગેવાની હેઠળની લોકસભાની હાઉસિંગ કમિટીએ ભૂતપૂર્વ કેન્દ્રીય…
- ધર્મતેજ
પાંચ દિવસ બાદ વિશેષ સાવધ રહેવું પડશે આ ત્રણ રાશિના લોકોએ, જાણો કેમ?
ગ્રહોના રાજકુમાર બુધ ડિસેમ્બર મહિનામાં બે વખત ગોચર કરવાનો છે એની વાત તો અગાઉ આપણે કરી જ હતી. હવે આ બુધ ગ્રહને લઈને જ મહત્વની માહિતી સામે આવી રહી છે. ગ્રહોના રાજકુમાર બુધને બુદ્ધિ, વેપાર અને વાણી સાથે સાંકળીને જોવામાં…
- આપણું ગુજરાત
શાળાઓ વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનું જ સ્વેટર પહેરવાની ફરજ ના પાડે, શિક્ષણ વિભાગનું જાહેરનામું
ગાંધીનગર: શિયાળાની ઠંડી પાડવા લાગી છે ત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વની સુચના જાહેર કરી છે. શિક્ષણ વિભાગે નોટીસ જાહેર કરી છે કે શાળાના બાળકોને હવે શિયાળા દરમિયાન ચોક્કસ પ્રકારના સ્વેટર અથવા ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પાડી શકાશે…
- નેશનલ
જેઓ વોન્ટેડ છે……પાકિસ્તાનમાં આતંકવાદીઓના ખાત્મા પર પ્રથમ વખત વિદેશ મંત્રાલયનું નિવેદન
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનમાં ‘અજ્ઞાત બંદૂકધારીઓ’ દ્વારા ઘણા વોન્ટેડ આતંકવાદીઓ માર્યા ગયા છે. પહેલીવાર ભારતીય વિદેશ મંત્રાલયે આ હત્યાઓ પર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જે લોકો ભારતીય સત્તાવાળાઓના વોન્ટેડ લિસ્ટમાં છે તેઓએ અહીં આવવું…
- આમચી મુંબઈ
સ્નાન કરતી વખતે મહિલા ડોક્ટરની નજર બાથરૂમની દિવાલ પર પડી અને….
મુંબઈ: મુંબઈના ચેમ્બુરમાં એક શરમજનક ઘટના બની હતી. જેમાં એક મેડિકલ સ્ટુડન્ટ એટલે કે રેસિડેન્ટલ ડોક્ટર સ્નાન કરી રહી હતી ત્યારે તેને ઉપર જોયું તો કોઇ ઉપરથી જોઇ રહ્યું હતું જેની તેને જાણ થતા તરત જ તેને બૂમાબૂમ કરી દીધી…
- નેશનલ
આજનું રાશિફળ (08-12-23): મિથુન, કર્ક અને સિંહ રાશિના લોકોના સુખ-સુવિધામાં આજે થઈ રહી છે વૃદ્ધિ….
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્ર અને ફળદાયી રહેવાનો છે. વૈવાહિક જીવન સુખમય રહેશે. તમે તમારા કરિયરને લઈને કોઈ મોટી સિદ્ધિ મેળવી શકો છો તમે બધાનો વિશ્વાસ જીતવામાં સફળ રહેશો. ટીમ વર્ક દ્વારા કામ કરવાથી તમે કોઈપણ કામ સમય…
- આમચી મુંબઈ
દંડની રકમ ન ભરનારા 17 લાખથી વધુ વાહનધારકોને નોટિસ ફટકારાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યા પછી દંડની રકમ ન ભરનારા 17 લાખથી વધુ વાહનધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી. ઈ-ચલાનની રકમ ન ભરનારા વાહનધારકો લોકઅદાલતમાં હાજર ન થાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. મળતી…