- આમચી મુંબઈ
ભેળસેળિયું ખાદ્યતેલ વેચવા બદલ સાત જણ સામે ગુનો દાખલ
થાણે: ભેળસેળિયું ખાદ્યતેલ વેચવા બદલ નવી મુંબઈ પોલીસે એગ્રો કંપની સાથે સંકળાયેલા સાત જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.એપીએમસી પોલીસની ટીમે 5 સપ્ટેમ્બરે વાશી વિસ્તારમાં ગૌતમ એગ્રો ઇન્ડિયાના પરિસરમાં રેઇડ પાડી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે પામતેલમાં પ્રાણીની ચરબી…
- આમચી મુંબઈ
નેરુળમાં કૉલેજની વિદ્યાર્થિની પર કાચની બૉટલથી હુમલો: ભિક્ષુકની ધરપકડ
થાણે: નવી મુંબઈના નેરુળ પરિસરમાં વિના કારણ કૉલેજની વિદ્યાર્થિનીના માથા પર કાચની બૉટલ ફોડ્યા પછી તૂટેલી બૉટલથી ઘા ઝીંકવા બદલ પોલીસે ભિક્ષુકની ધરપકડ કરી હતી. નેરુળ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર તાનાજી ભગતે જણાવ્યું હતું કે 4 ડિસેમ્બરે બનેલી ઘટનામાં ઈમામ…
- નેશનલ
શું પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના પુત્ર દુષ્યંતના કહેવાથી બધા ધારા સભ્યો રિસોર્ટમાં આવ્યા હતા?
જયપુર: રાજસ્થાનમાં ચૂંટણી જીત્યા બાદ હજુ સુધી મુખ્ય પ્રધાનનું નામ નક્કી નથી થયું ત્યારે હમણાં જ પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે હાઈકમાન્ડને મળવા દિલ્હી પહોંચ્યા હતા તો બીજી બાજુ તેમના પુત્ર દુષ્યંતે રિસોર્ટ પોલિટિક્સ કર્યું હતું, ધારાસભ્ય લલિત મીણાના પિતા…
- આમચી મુંબઈ
ટ્રેકિંગ કરવા જતા યુવતી 400 ફૂટની ઊંડી ખાઈમાં પડી અને…
મુંબઈ: મહારાષ્ટ્રના કર્જત નજીક આવેલા પેબ કિલ્લા પર ટ્રેકિંગ કરવા ગયેલી 27 વર્ષની યુવતીનો પગ સરકી જતાં તે 400 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટના શનિવારે બપોરે બની હતી. આઇટી એન્જિનિયર યુવતી ખીણમાં પડી જતાં…
- નેશનલ
નક્સલવાદીથી તેલંગણા સરકારમાં પ્રધાનઃ જાણો સીતાક્કા વિશે
ફિલ્મોમાં થતું જોવા મળતું હોય તે વાસ્તવિક જીવનમાં થાય ત્યારે અચરજ પણ થાય અને જો સકારાત્ક ઘટના હોય તો પ્રેરણા પણ મળે. તેલંગાણાની નવી અનુમુલા રેવંત રેડ્ડી સરકારમાં બે મહિલા ધારાસભ્યોને પણ પ્રધાનપદ આપવામાં આવ્યું છે. તેમાં જ્યારે મુલુગ સીટ…
- નેશનલ
હવે આ રાજ્યની સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલ થનાર વ્યક્તિને આપશે આટલા કલાકની સારવાર…
ચંદીગઢ: અત્યારની ફાસ્ટ લાઇફમાં લોકો પણ એકદમ ફાસ્ટ થઇ ગયા છે. ત્યારે પોતાના વાહનો પણ એટલા જ ઝડપથી રોડ પર દોડાવતા હોય છે જેના કારણે ઘણા અકસ્માતો થતા હોય છે. ત્યારે પંજાબ સરકારે લોકો સુધી તરત જ મદદ પહોંચાડવા માટે…
- નેશનલ
મુખ્યપ્રધાન પદની રસાકસી વચ્ચે વસુંધરાએ કરી ભાજપ હાઇકમાન્ડ સાથે વાતચીત
જયપુર: રાજસ્થાનમાં મુખ્યપ્રધાનના નામ અંગે રસાકસી યથાવત છે. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ નેતૃત્વ પર દબાણ વધારવાના પ્રયત્નો કરનારા વસુંધરા રાજે સિંધિયાએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પક્ષની લાઇનથી બહાર નહી જાય એટલે કે તેઓ પક્ષના એક અનુશાસિત કાર્યકર્તા…
- નેશનલ
રાજીવ ગાંધીએ બાબરી મસ્જિદનું તાળું શા માટે ખોલ્યુંઃ શર્મિષ્ઠાનાં પુસ્તકમાં છે આ કારણ
જ્યારે પણ કોઈ રાજકારણી કે તેના પરિવારજનો પુસ્તક લખે ત્યારે કેટકેટલાય રસ્હયો પરથી પદડો ઉઠતો હોય છે અને ક્યારેક વિવાદો જાગતા હોય છે. લખનાર વ્યક્તિ પોતાના અનુભવો અને અવલોકનને આધારે લખે છે આથી તેને સંપૂર્ણ સત્ય તો માની ન શકાય,…
- ઇન્ટરનેશનલ
રોકેટની જેમ ઉડાન, મિસાઈલની જેમ હુમલો, અમેરિકાએ બનાવ્યું ખતરનાક ડ્રોન…
અમેરિકન કંપની એન્ડુરિલ એ સાવ અલગ પ્રકારનું ડ્રોન બનાવ્યું છે. આ એવું ડ્રોન છે કે જેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. જેટ એન્જિનની મદદથી ઉડતું આ પહેલું ડ્રોન છે. જે કોઈપણ હવાઈ લક્ષ્યને અટકાવી શકે છે. આ નવા ડ્રોનનું નામ…
- ઇન્ટરનેશનલ
સઉદીમાં ઝારખંડના 45 મજૂર ફસાયા, મદદ માટે ભારત સરકારને કરી અપીલ
સઉદી અરેબિયામાં મજૂરી કરવા ગયેલા 45 મજૂરને ત્યાંની કંપનીએ પગાર અટકાવીને ફસાવ્યા હોવાની વિગતો બહાર આવી છે. આ મજૂરો ઝારખંડના અલગ અલગ જિલ્લાઓ જેમ કે ગિરડીહ, હજારીબાગ, બોકારોના છે. હવે આ મજૂરોએ એક વીડિયો જાહેર કરીને સરકાર પાસે મદદ કરવા…