- સ્પેશિયલ ફિચર્સ
સિંહના મૃત્યુના ચોંકાવનારા આંકડા: 2019 થી 2021 સુધીમાં 397 સિંહના થયા મોત
પર્યાવરણ રાજ્યપ્રધાન અશ્વિનીકુમાર ચૌબેએ રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં માહિતી આપી હતી કે વર્ષ 2019માં 66 પુખ્ત સિંહો અને 60 બચ્ચા મૃત્યુ પામ્યા હતા. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના મંત્રીએ સંસદના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ…
- નેશનલ
મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરવા પર મમતા બેનર્જીએ આપી આવી પ્રતિક્રિયા…
નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા મહુઆ મોઇત્રાની સંસદની સદસ્યતા કેશ ફોર ક્વેરી કેસમાં તેમની પર લાગેલા આરોપોને કારણે રદ કરવા આવી છે. ત્યારે મુખ્ય પ્રધાન અને પાર્ટી અધ્યક્ષ મમતા બેનર્જીએ કહ્યું હતું કે લોકશાહીમાં બાયપાસ સર્જરી થઈ છે.’ દાર્જિલિંગના…
- મનોરંજન
ફિલ્મ ફાઇટરનું ટીઝર થયું રિલીઝ, પહેલીવાર ઋતિક રોશન અને દિપીકા પાદુકોણેની જોડી
ફિલ્મ ફાઇટરનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. પહેલીવાર આ ફિલ્મમાં પ્રખ્યાત બોલીવુડ કલાકારો ઋતિક રોશન અને દિપીકા પાદુકોણેની જોડી જોવા મળશે. ફિલ્મમાં હૃતિક અને દીપિકા સિવાય અનિલ કપૂરનો પણ મહત્વનો રોલ છે. તે ગ્રુપ કેપ્ટન રાકેશ રોકી સિંહના રોલમાં જોવા…
- નેશનલ
હાઈ કોર્ટમાં અનામત કેટેગરીના ન્યાયાધીશોની સંખ્યા ઓછીઃ કાયદા મંત્રાલયનો અહેવાલ
નવી દિલ્હી: કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા રાજ્યસભાના સાંસદ ડો. જોન બ્રિટાસ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 2018 અને 2023 વચ્ચે નિમણૂક કરાયેલા 650 હાઈ…
- મનોરંજન
આમિર ખાને લગ્ન પહેલાં જ જમાઈ માટે સોશિયલ મીડિયા પર કહી આવી વાત..
બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાન હાલમાં તેની ફિલ્મોને કારણે નહીં પણ પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે અને એમાં પણ ખાસ કરીને લાડલી દીકરી ઈરા ખાનના લગ્નને કારણે. ટૂંક સમયમાં જ ઈરા ખાન લગ્નબંધનમાં બંધાવવા જઈ રહી છે અને…
- આમચી મુંબઈ
દિશા સાલિયાન કેસ મુદ્દે ઉદ્ધવ ઠાકરે જૂથે આપ્યું મહત્ત્વનું નિવેદન
મુંબઈ: દિવગંત અભિનતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનની મોત મામલે યુબીટીના નેતા આદિત્ય ઠાકરેની બદનામી કરવાનો આક્ષેપ ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ના નેતાએ દાવો કર્યો હતો. શિવસેના (યુબીટી)ના નેતા અનિલ પરબે દિવગંત અભિનતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનની મોત…
- નેશનલ
ભાજપના 8 સાંસદોને 30 દિવસમાં બંગલો ખાલી કરવા નોટિસ
નવી દિલ્હી: મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ધારાસભ્યોની ચૂંટણી જીત્યા બાદ સંસદ સભ્યપદેથી રાજીનામું આપનારા ભાજપના સાંસદોને દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના સાંસદ સી.આર. પાટીલની આગેવાની હેઠળની લોકસભાની હાઉસિંગ કમિટીએ ભૂતપૂર્વ કેન્દ્રીય…
- ધર્મતેજ
પાંચ દિવસ બાદ વિશેષ સાવધ રહેવું પડશે આ ત્રણ રાશિના લોકોએ, જાણો કેમ?
ગ્રહોના રાજકુમાર બુધ ડિસેમ્બર મહિનામાં બે વખત ગોચર કરવાનો છે એની વાત તો અગાઉ આપણે કરી જ હતી. હવે આ બુધ ગ્રહને લઈને જ મહત્વની માહિતી સામે આવી રહી છે. ગ્રહોના રાજકુમાર બુધને બુદ્ધિ, વેપાર અને વાણી સાથે સાંકળીને જોવામાં…
- આપણું ગુજરાત
શાળાઓ વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનું જ સ્વેટર પહેરવાની ફરજ ના પાડે, શિક્ષણ વિભાગનું જાહેરનામું
ગાંધીનગર: શિયાળાની ઠંડી પાડવા લાગી છે ત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વની સુચના જાહેર કરી છે. શિક્ષણ વિભાગે નોટીસ જાહેર કરી છે કે શાળાના બાળકોને હવે શિયાળા દરમિયાન ચોક્કસ પ્રકારના સ્વેટર અથવા ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પાડી શકાશે…
- નેશનલ
જેઓ વોન્ટેડ છે……પાકિસ્તાનમાં આતંકવાદીઓના ખાત્મા પર પ્રથમ વખત વિદેશ મંત્રાલયનું નિવેદન
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનમાં ‘અજ્ઞાત બંદૂકધારીઓ’ દ્વારા ઘણા વોન્ટેડ આતંકવાદીઓ માર્યા ગયા છે. પહેલીવાર ભારતીય વિદેશ મંત્રાલયે આ હત્યાઓ પર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જે લોકો ભારતીય સત્તાવાળાઓના વોન્ટેડ લિસ્ટમાં છે તેઓએ અહીં આવવું…