- નેશનલ
મનમાં એવો વિચાર આવ્યો કે જીવતા બચીશું કે નહીં…..
નવી દિલ્હીઃ દેશની સંસદની સુરક્ષામાં બુધવારે મોટી ચૂંક થઈ હતી. લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો કૂદવાની ઘટનાએ સાંસદોને ડરાવી દીધા હતા. આજે 13 ડિસેમ્બરે, 2001ના સંસદના હુમલાની બાવીસમી વરસી પર, બે યુવાનો વિઝિટર ગેલેરીમાંથી નીચે કૂદી પડ્યા અને આગળ વધવા…
- નેશનલ
છત્તીસગઢના મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ પહેલા નક્સલવાદીઓનો નારાયણપુર વિસ્તારમાં મોટો હુમલો…
નારાયણપુર: આજે છત્તીસગઢના રાયપુરમાં શપથ ગ્રહણ વિધિ થવાની છે ત્યારે નારાયણપુર જિલ્લાના છોટાડોંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાઈ ખીણ પાસે સોમવારે એટલે કે દસ ડિસેમ્બરના રોજ સવારે લગભગ 11:00ના સુમારે નક્સલીઓએ હુમલો કર્યો હતો. જેમાં પહેલા IED બ્લાસ્ટ કર્યો અને ત્યારબાદ…
- નેશનલ
સંસદની કાર્યવાહી ફરીથી શરૂ, સ્પીકરે કહી આ વાત
નવી દિલ્હીઃ લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો કૂદી પડ્યા બાદ ગૃહમાં અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો અને ભારે હોબાળો થયો હતો. હવે ગૃહમાં લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ છે. ગૃહના સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને સુરક્ષા પ્રત્યે ગંભીર હોવાની ખાતરી આપતાં કહ્યું…
- ધર્મતેજ
આજનું રાશિફળ (13-12-23): વૃષભ, મિથુન અને કર્ક રાશિના લોકોને આજે મળશે Golden Chance…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ ખૂબ જ સારો રહેવાનો છે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોને આજે કોઈ મોટું પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે. નોકરી કરી રહેલાં લોકો પર આજે કામનો બોજો વધી શકે છે. આજે…
- નેશનલ
ક્રિમિનલ કાયદોઓને બદલવા માટેના બિલ પાછા ખેંચ્યા અને
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંસદની સ્થાયી સમિતિવતી અને ભલામણ કરેલા સુધારાવધારાને ધ્યાનમાં રાખીને આજે લોકસભામાં ક્રિમિનલ સંબંધિત ત્રણ બિલને પરત લીધા હતા, જ્યારે તેની જગ્યાએ નવા બિલ રજૂ કર્યાં હતા.ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) બિલ, 2023, ભારતીય નાગરિક…
- નેશનલ
સીએમની રેસમાંથી દૂર થયા બાદ વસુંધરા રાજેએ કહી દીધી આ વાત…
જયપુરઃ રાજસ્થાનમાં ભાજપની નવી સરકારમાં મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને વિધાન સભાના સ્પીકરની પસંદગી કરવી લેવામાં આવી છે અને હવે પહેલી વખત ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેની પ્રતિક્રિયા સામે આવી છે. વસુંધરા રાજેએ ભજનલાલ શર્માને મુખ્ય પ્રધાન તરીકે પસંદ…
- આપણું ગુજરાત
પશુઓ ક્રૂરતાનો ભોગ બને તે ચલાવી લેવાય નહિ: ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોર, ટ્રાફિક સમસ્યાઓ અને ખરાબ રસ્તાને લઇને આજે સુનાવણી યોજાઇ હતી. જેમાં માલધારી સમાજે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. અમદાવાદમાં ઘણા દિવસોથી ઢોરવાડામાં પશુઓ જાળવણીના અભાવે મોતને ભેટતા હોવાનો તેમજ મૃત પશુઓનો પણ યોગ્ય નિકાલ ન…
- સ્પોર્ટસ
ઇજાના કારણે મહિલા વેઈટલિફ્ટર એશિયન ચેમ્પિયનશિપમાં રમશે નહીં
નવી દિલ્હીઃ ભારતીય મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂની વાપસીમાં વધુ વિલંબ થશે. ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા વેઈટલિફ્ટર મીરાબાઇ ચાનૂ ઇજાના કારણે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી એશિયન ચેમ્પિયનશિપમાં રમી શકશે નહીં.ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ચાનુ હજુ પણ ઓક્ટોબરમાં એશિયન ગેમ્સ દરમિયાન થયેલી ઈજામાંથી…
- આમચી મુંબઈ
હોલિડે પૅકેજને બહાને છેતરપિંડી કરનારો અમદાવાદમાં ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આકર્ષક હોલિડે પૅકેજની લાલચે રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરનારાને પોલીસે ગુજરાતના અમદાવાદ શહેરમાંથી પકડી પાડ્યો હતો. ડી. બી. માર્ગ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ જૈનિથ ઉર્ફે અંકિત ઉર્ફે ગોપાલ પ્રવીણભાઈ પોપટ (35) તરીકે થઈ હતી. પોલીસ કસ્ટડીમાં…