- રાશિફળ
24 કલાકમાં જ બની રહ્યો ત્રિગ્રહી યોગ, ચાર રાશિના જાતકોના શરુ થશે અચ્છે દિન…
જ્યોતિષશાસ્ત્રમાં બુધનો સંબંધ ધન, વાણી, વેપાર અને બુદ્ધિ સાથે જોડવામાં આવ્યો છે અને આ બુધ મિથુન રાશિના સ્વામી પણ છે. આવા આ ગ્રહોના રાજકુમાર બુધ મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. બુધનું મિથુન રાશિમાં ગોચર થતાં જ ત્રિગ્રહી યોગનું…
- આમચી મુંબઈ
રાષ્ટ્ર હિતના વિચારો સાથે આઈટીઆઈમાં શિવરાજ્યાભિષેક દિવસે વિશેષ વ્યાખ્યાન શ્રેણી
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસ નિમિત્તે મહારાષ્ટ્રનાં કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા છ જૂનથી રાજ્યની તમામ આઈટીઆઈ સંસ્થાઓમાં દેશભક્તિ વિષયો પર વ્યાખ્યાન શ્રેણીનું આયોજન વિદ્યાર્થીઓમાં ભારતના ગૌરવશાળી ઇતિહાસ અને દેશ પ્રત્યે સમર્પણની ભાવના કેળવવા અને પર્યાવરણના સંરક્ષણની ભાવના જાગૃત કરવાના…
- આમચી મુંબઈ
શું ઓવેસી અને ઉદ્ધવ ઠાકરે સાથે આવશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે ક્યારે અને કોણ કોની સાથે આવશે તે સમજી શકાતું નથી. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (યુબીટી) અને અસદુદ્દીન ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ અંગે તાજેતરનો કિસ્સો હવે સામે…
- આમચી મુંબઈ
આ વર્ષે રાજ્યમાં દસ કરોડ વૃક્ષો વાવવામાં આવશે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની જાહેરાત
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એવી જાહેરાત કરી હતી કે રાજ્યમાં હરિત મહારાષ્ટ્ર, સમૃદ્ધ મહારાષ્ટ્ર અભિયાન હેઠળ આ વર્ષે રાજ્યમાં 10 કરોડ વૃક્ષો વાવવામાં આવશે. આવતા વર્ષે પણ દસ કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્ય છે. જો વૃક્ષારોપણ જનઆંદોલન બને તો જ…
- આમચી મુંબઈ
ચોમાસું જામે એ પૂર્વે રેલવેની સજ્જતા: મુંબઈમાં ‘અવિરત’ ટ્રેન ચાલુ રાખવાનો કર્યો દાવો
મુંબઈઃ આ વર્ષે મુંબઈમાં ચોમાસું ધાર્યા કરતા વહેલું આવી જતા પહેલા વરસાદમાં વિવિધ સરકારી વિભાગો ઊંઘતા ઝડપાઇ ગયા હતા, જેમાં મધ્ય રેલવેના ટ્રેક પર પાણી ભરાયા હતા. હવે ચોમાસાની ઋતુ દરમિયાન ટ્રેનોના સુચારુ સંચાલન માટે સક્રિય પગલાં લેતા, પશ્ચિમ રેલવેએ…
- નેશનલ
મધ્ય પ્રદેશના ઝાબુઆમાં ટ્રેલર ટ્રક વાન પર પલટી જતાં નવના મોતઃ બે ઘાયલ
ઝાબુઆ: મધ્ય પ્રદેશ (MP)ના ઝાબુઆ જિલ્લામાં આજે વહેલી સવારે સિમેન્ટ ભરેલી ટ્રેલર ટ્રક વાન પર પલટી જતાં નવ લોકોના મોત અને બે અન્ય ઘાયલ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અકસ્માત લગભગ અઢી વાગ્યે થયો હતો. ભોગ બનેલા લોકો લગ્ન…
- નેશનલ
લુધિયાણા પેટાચૂંટણી: સિદ્ધુની ગેરહાજરીથી કોંગ્રેસની રણનીતિ પર સવાલ!
લુધિયાણા: પંજાબની લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની ગઈ છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર અભિયાનને વેગ આપવામાં વ્યસ્ત છે. આ દરમિયાન, કોંગ્રેસ પાર્ટીએ તેના ઉમેદવાર ભારત ભૂષણ આશુ માટે સ્ટાર પ્રચારકોની…
- આમચી મુંબઈ
ગુણવત્તાયુક્ત આપત્તિ વ્યવસ્થાપન અને નિવારણ માટેના પ્રયાસો સુનિશ્ર્ચિત કરો: ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કુદરતી આફતો દરમિયાન જાનમાલ, મિલકત અને માળખાગત નુકસાનને ઓછામાં ઓછું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે નિર્દેશ આપ્યો હતો કે આપત્તિ વ્યવસ્થાપનના પ્રયાસો ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા જોઈએ અને આવી ઘટનાઓ…