- આમચી મુંબઈ
મરાઠા સમાજ આગામી આંદોલનનો નિર્ણય 23 ડિસેમ્બરે લેશે: જરાંગે
જાલના: મરાઠા આરક્ષણ માટેના આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલે રવિવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર જો મરાઠા સમાજના આરક્ષણની માગણીને સંતોષવામાં નિષ્ફળ જશે તો સમાજ તેમના આગામી આંદોલનની રણનીતિ 23 ડિસેમ્બરની બીડમાં આયોજિત બેઠકમાં ઘડી કાઢશે. જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામે પત્રકારોને…
- મનોરંજન
‘એનિમલ’ ફિલ્મ જાદુ છવાયોઃ આ ક્લબમાં સમાવેશ
મુંબઈ: રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ ખૂબ જ લોકપ્રિય બની છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ કલેક્શનમાં અનેક ફિલ્મોના રકોર્ડ પણ તોડ્યા છે. હવે રણબીર કપૂરની એનિમલ 500 કરોડના કલબમાં પહોંચી ગઈ છે. રણબીર કપૂરે આ ફિલ્મથી અનેક રેકોર્ડ પોતાના નામે…
- નેશનલ
ગલ્ફમાં મજૂરીકામ માટે જતા ભારતીય શ્રમિકોની 30 હજારથી વધુ ફરિયાદો વિદેશખાતાને મળી
નવી દિલ્હી: ભારતમાંથી મોટી સંખ્યામાં શ્રમિકો સારી રોજગારી મેળવવાની આશામાં ગલ્ફના દેશોમાં મજૂરીકામ માટે જતા હોય છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ તથા દક્ષિણ ભારતમાંથી પણ અનેક શ્રમિકો ગલ્ફ એટલે કે ખાડી દેશો જેવા કે સાઉદી અરેબિયા, કુવૈત, મક્કામદીના, બહેરીન, ઓમાન,…
- ઇન્ટરનેશનલ
NRIને પરણીને વિદેશ સ્થાયી થયેલી 5000થી વધુ મહિલાઓની ફરિયાદો મળી: વિદેશ મંત્રાલય
નવી દિલ્હી: જીવનધોરણ સુધારવાની આશામાં પોતાનું વતન છોડીને પરદેશ વસવાટ કરનારા લોકોની આપણે ત્યાં કોઇ ઉણપ નથી. દાયકાઓથી અનેક ભારતીયો વિદેશની વાટ પકડીને ડોલરના વરસાદમાં ન્હાતા થઇ જવાની લાલચે હજારોની સંખ્યામાં સ્થળાંતર કરી જતા હોય છે, આ ભારતીય વિદેશીઓને જોઇતી…
- સ્પોર્ટસ
SA VS IND: પહેલી વન-ડેમાં ભારતની દક્ષિણ આફ્રિકા સામે ધમાકેદાર જીત
જોહનિસબર્ગઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી આજની પહેલી વન-ડે મેચમાં ટોસ જીતીને બેટિંગ લેવાનું આફ્રિકાને ભારે પડ્યું હતું. ભારતીય નવોદિત બોલરોએ 27.3 ઓવરમાં 116 રનના સામાન્ય સ્કોરે ઘરભેગી કરવાને કારણે ભારતને જીતવા માટે સાવ સામાન્ય સ્કોર કરવાની તક મળી…
- આમચી મુંબઈ
મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવા પ્રકરણે પતિ સહિત ત્રણની ધરપકડ
મુંબઈ: ઘાટકોપર પૂર્વમાં 23 વર્ષની મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવાના આરોપસર પતિ સહિત ત્રણ જણની પંતનગર પોલીસે શનિવારે ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ઘાટકોપર પૂર્વમાં 9 અને 10 ડિસેમ્બરે આ ઘટના બની હતી. ઘટના બાદ પીડિતા સાંગલી ગઇ…
- નેશનલ
રાજસ્થાનના મુખ્ય પ્રધાન પહોંચ્યા હૉસ્પિટલ, જાણો કારણ
જયપુરઃ રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા તાજેતરમાં જયપુરની સવાઇ માનસિંહ હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીં તેમના પિતાને દાખલ કરવામાં આવ્યા છે. તેઓ આઇસીયુમાં છે અને તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માના પિતા કિશન સ્વરૂપ શર્માને પેશાબની સમસ્યા…
- ધર્મતેજ
જાણો છો માતા કૈકેયીએ સીતાજીને લગ્ન બાદ શું ભેટ આપી હતી?
હિંદુ ધર્મમાં, વિવાહ પંચમી દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે માતા સીતાના લગ્ન ભગવાન રામ સાથે થયા હતા. આજે આ તહેવાર નેપાળના મિથિલા શહેર, જનકપુર ધામ અને અયોધ્યા શહેરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં…
- આમચી મુંબઈ
મરાઠા આંદોલનની તારીખ આગળ ધકેલાઇ: હવે આ તારીખે થશે જાહેરાત
જાલના: મરાઠા અનામત આંદોલનની તારીખ આંતરવાલી સરાટી ગામમાં આજે નક્કી થવાની હતી. જોકે હવે આ બાબતનો નિર્ણય મનોજ જરાંગેએ આગળ ધકેલી દીધો છે. બીડ જિલ્લામાં 23મી ડિસેમ્બરના રોજ યોજાનાર સભામાં આગળની ગતીવિધી નક્કી થશે એમ મનોજ જરાંગેએ જણાવ્યું હતું. મુખ્ય…
- નેશનલ
લોકસભા માટે નીતિશની ‘એકલા ચલો રે’ની નીતિ, INDIA ગઠબંધનથી અલગ રેલીઓનું આયોજન
પટણા: આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો હવે ધીમે ધીમે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે ત્યારે બિહારમાં પણ મુખ્ય શાસક પક્ષ JDUએ પોતાની સક્રિયતા વધારી દીધી છે. આગામી દિવસોમાં બિહારમાં મોટાપાયે JDU દ્વારા રેલીઓનું આયોજન થવા જઈ રહ્યું…