- નેશનલ
તબ્લિગી જમાતના સંમેલન માટે રેવંત રેડ્ડીએ કરોડો ફાળવતા વિવાદ..
તેલંગાણા: સુન્ની મુસલમાનોનું એક મોટું સંગઠન ગણાતા તબ્લિગી જમાતના સંમેલન માટે તેલંગાણાની રેવંત રેડ્ડી સરકારે 2.45 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. આ અંગે ભાજપે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેલંગાણાના વિકારાબાદ જિલ્લામાં 6થી 8 જાન્યુઆરીના રોજ તબ્લિગી જમાતનું સંમેલન યોજાવા…
- આમચી મુંબઈ
પત્નીને ફોન કરી અવાજ સાંભળવાની ઇચ્છા વ્યક્ત કર્યા પછી પતિનો આપઘાત
થાણે: પત્નીને ફોન કરીને તેનો અવાજ સાંભળવાની ઇચ્છા વ્યક્ત કર્યાની ગણતરીની મિનિટોમાં પતિએ કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના ડોમ્બિવલીમાં બની હતી. પોલીસના જણાવ્યા મુજબ ડોમ્બિવલીમાં રહેતા સુધાકર યાદવ (41)નો પત્ની સંજના યાદવ (31) સાથે 19 ડિસેમ્બરે ઝઘડો થયો હતો. ગુસ્સામાં…
- સ્પોર્ટસ
ક્રિકેટની દુનિયામાં નવા સ્ટમ્પ્સની એન્ટ્રી, જાણો વિશેષતા
નવી દિલ્હીઃ ક્રિકેટમાં આધુનિક સ્ટમ્પ્સની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ટવેન્ટી-20 લીગ બિગ બૈશ લીગમાં આ સ્ટમ્પ્સ જોવા મળશે. ઈલેક્ટ્રા સ્ટમ્પ્સ વિકેટ માટે ચમકશે, જ્યારે તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેના દરેક પ્રકારના સંકેતો પ્રમાણે રંગ જોવા…
- નેશનલ
સિલ્ક્યારા ટનલ એક્સિડન્ટ: આ કારણે રેટમાઈનર્સે પાછા આપ્યા CM ધામીને 50,000 રૂપિયાનો ચેક…
ઉત્તરાખંડઃ ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવામાં રેટ માઈનર્સે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગણતરીના કલાકોમાં આ રેટ માઈનર્સે ટનલમાં માઈનિંગ કરીને દિવસો સુધી ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઉત્તરાખંડ સરકાર દ્વારા દરેક રેટ માઈનર્સ રૂપિયા…
- નેશનલ
બજરંગ પુનિયાએ પરત કર્યો પદ્મશ્રી પુરસ્કાર
નવી દિલ્હીઃ ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ભારતીય રેસલિંગ ફેડરેશનના નવા ચીફ સંજય સિંહના વિરોધમાં પોતાનો પદ્મશ્રી પુરસ્કાર પરત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. શુક્રવારે મોટી જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે આ ચૂંટણી દર્શાવે છે…
- નેશનલ
‘ઈસલિયે સબ મોદી કો ચૂનતે હૈ’.. જાણો કોણે આપ્યો આ નવો નારો
નવી દિલ્હી: હિન્દી હાર્ટલેન્ડની ચૂંટણીઓમાં ઝળહળતી જીતથી ઉત્સાહિત ભાજપ લોકસભા ચૂંટણી માટે કમર કસી રહ્યું છે. અમુક મીડિયા અહેવાલો મુજબ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ થાય એ પછી એટલે કે જાન્યુઆરીના અંતમાં ભાજપ લોકસભાના ઉમેદવારો માટેની તેની પ્રથમ યાદી જાહેર કરી…
- નેશનલ
નીતીશ કુમારને ફોન કર્યા બાદ રાહુલ ગાંધી હવે શરદ પવારને મળ્યા, જાણો મહત્વ
નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની ચોથી બેઠક મંગળવારે નવી દિલ્હીની અશોકા હોટેલમાં યોજાઈ હતી, ત્યારે બંને નેતાઓની આજની મુલાકાત ઘણી મહત્વની છે. ઈન્ડિયા અલાયન્સની…
- આમચી મુંબઈ
પાનસરેના હત્યારા હજુ ફરારઃ એટીએસે કોર્ટને આપી માહિતી
મુંબઈ: મહારાષ્ટ્રના એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ) દ્વારા કોમરેડ ગોવિંદ પાનસરેની હત્યા મામલે હજી સુધી બે આરોપીઓની શોધ ચાલી રહી હોવાની માહિતી બોમ્બે હાઈ કોર્ટમાં આપવામાં આવી હતી. મળેલી માહિતી મુજબ એટીએસના વકીલે આ કેસની પ્રોગ્રેસ રિપોર્ટ સીલબંધ કવરમાં અદાલત સમક્ષ…
- આમચી મુંબઈ
એરપોર્ટ પર ગૂમ થયેલું પર્સ પાછું મળતા વિદેશી મહિલા થઈ ખુશખુશાલ, પોલીસનો માન્યો આભાર
મુંબઈ: દુનિયાના સૌથી વસ્ત એરપોર્ટમાંથી એક મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મહિલાનું પર્સ ખોવાઈ ગયું હતું. એડિસ અબાબા નામના શહેરમાંથી મુંબઈ આવેલી મહિલાના પર્સમાં 2200 ડોલર્સ અને 135 દિરહામ જેટલી રોકડ રકમ હતી. આ પર્સનો મુંબઈ પોલીસે…
- આમચી મુંબઈ
બિસ્કિટ અને કેકનાં પેકેટ્સમાં સંતાડી દુર્લભ સર્પોની દાણચોરી: ઍરપોર્ટ પર આરોપી પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) બિસ્કિટ અને કેકનાં પેકેટ્સમાં સંતાડીને દુર્લભ સર્પોની દાણચોરી કરનારી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. બૅન્ગકોકથી આવેલા આરોપીને મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પકડી પાડી ડીઆરઆઈએ 11 સર્પ છોડાવ્યા હતા. બૅન્ગકોકથી આવતો એક તસ્કર દાણચોરી…