- નેશનલ
ચારેય શંકરાચાર્ય ન જાય તે વાત ખોટી, અમુક જઇ પણ રહ્યા છે: બાબા રામદેવ
અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ યોજાનારા રામ મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમમાં ચારેય શંકરાચાર્યએ હાજરી આપવાનો ઇનકાર કર દીધો છે તેવા અહેવાલો વચ્ચે યોગગુરૂ બાબા રામદેવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે અલગ-અલગ શંકરાચાર્યોના અલગ-અલગ મંતવ્યો હોઈ શકે છે, પરંતુ ચારેય…
- નેશનલ
હવે આ રૂટ પર ચાલશે વંદે ભારત ટ્રેન, જાણો માહિતી
નવી દિલ્હીઃ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. હવે આ શ્રેણીમાં ઉત્તરાખંડના લોકો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવે કાઠગોદામ અને દેહરાદૂન વચ્ચે નવી વંદે ભારત ટ્રેન દોડાવવાનું આયોજન કરી રહી છે. હાલમાં…
- નેશનલ
રામમંદિરઃ રાવણના મંદિરમાં પણ ગુંજશે રામનામ, અહીં એક જ જગ્યાએ બિરાજશે રામ અને લંકેશ
નવી દિલ્હીઃ નોઈડાના બિસરાખ સ્થિત રાવણના મંદિરમાં પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અહીં અખંડ રામાયણનું પઠન થશે. મંદિરમાં જ રામ દરબારનો અભિષેક થશે. આ ઉપરાંત મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોવાનું જાણવા…
- સ્પોર્ટસ
શમીનો ભાઈ કાનપુરમાં ધૂમ મચાવી રહ્યો છે: ભુવનેશ્વરે પણ કમાલ કરી નાખી…….
કાનપુર: રણજી ટ્રોફીની નવી સિઝનમાં શરૂઆતમાં જ કેટલાક સનસનાટીભર્યા પર્ફોર્મન્સીઝ જોવા મળ્યા છે. ભારતના ટોચના પેસ બોલર મોહમ્મદ શમી હમણાં પગની ઈજાને કારણે ટીમ ઇન્ડિયાથી દૂર છે, પરંતુ તેનો નાનો ભાઈ મોહમ્મદ કૈફ બેન્ગાલ વતી ધૂમ મચાવી રહ્યો છે. બીજી…
- ઇન્ટરનેશનલ
હૂતી વિદ્રોહીઓ પર ત્રાટકી અમેરિકા અને બ્રિટનની સેના, જાણો કોણ છે આ હૂતીઓ અને ભારતને તેમનાથી શું જોખમ?
અમેરિકા અને બ્રિટનની સેના દ્વારા યમનમાં હૂતી વિદ્રોહીઓના ઠેકાણાઓ પર હવાઇ હુમલા કરી તેને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. નવેમ્બર મહિનાથી સતત જહાજોને નિશાન બનાવીને અવારનવાર હુમલા કરતા હૂતીઓને અમેરિકા અને બ્રિટને બરાબરનો જવાબ આપ્યો છે. ત્યારે જાણીએ કે આખરે…
- આપણું ગુજરાત
ઉત્તરાયણમાં પક્ષીઓની સેવામા આટલા તબીબો-સ્વયંસેવકો રહેશે ખડેપગે, તમે શું કરશો?
ગાંધીનગરઃ રાજ્યભરમાં અત્યારથી જ આકાશમાં પતંગો ચગી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં લોકોએ ધાબા પર જઈ પતંગો ચગાવવા અને ઊંધીયું-જલેબી ઝાપટવાના પ્રોગ્રામ બનાવી લીધા છે, પરંતુ આપણી આ બેજવાબદારી અને સંવેદનાવિહીન મજા હજારો પક્ષીઓ માટે સજા બને છે…
- ધર્મતેજ
સાસુની લાડકી હોય છે આ પાંચ રાશિની યુવતી-મહિલાઓ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રમાં ઘણી બધી એવી ટેક્નિક જણાવવામાં આવી હોય છે કે જેની મદદથી તમે ખૂબ જ સરળતાથી કોઈ પણ વ્યક્તિની પર્સનાલિટી વિશે જાણી શકો છો. પણ આજ અમે અહીં તમને એક એવી મહત્ત્વની માહિતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડ સામેની પહેલી બે ટેસ્ટની ભારતીય ટીમમાં કોણ ઇન, કોણ આઉટ?: કોના ડેબ્યૂથી સનસનાટી મચી?
મુંબઈ: ભારતમાં તાજેતરમાં જ વન-ડેનો વર્લ્ડ કપ રમાઈ ગયો અને થોડા સમય બાદ આઇપીએલ અને વર્લ્ડ કપ સહિત ટી-20નો ઉત્સવ આવી રહ્યો છે એ પહેલાં ભારતીય ક્રિકેટરોએ ટેસ્ટના મોડમાં આવવાનું છે અને આ માટેની પસંદગી થઈ ગઈ છે. ઇંગ્લૅન્ડ સામે…
- નેશનલ
હવે છત્તીસગઢથી અયોધ્યા માટે શરૂ થશે ફ્રી ટ્રેન
અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરીના રોજ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવામાં આવશે. દેશભરના સાધુ, સંતો, મહાત્માઓ આ મહોત્સવમાં સામેલ થશે. આ મહોત્સવને લઇને દેશભરના લોકોમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ…
- રાશિફળ
આજનું રાશિફળ (13-1-2024): મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકોના માન-સન્માનમાં થઈ રહી છે વૃદ્ધિ…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરનારો સાબિત થઈ રહ્યો છે. આજે તમને વડીલોનો સાથ-સહકારી મળી રહ્યો છે. શુભ કાર્યોમાં તમારો સંપૂર્ણ રસ રહેશે. આજે અચાનક કોઈ જગ્યાએ પ્રવાસ પર જવાનું બની શકે છે. તમારી દિનચર્યાને…