- આમચી મુંબઈ

નવી મુંબઈના નાળામાં કૂદી પડેલી કિશોરીને પોલીસે બચાવી લીધી
મુંબઈ: માતા સાથે થયેલી બોલાચાલી પછી 14 વર્ષની કિશોરીએ તળોજા પરિસરમાં આવેલા નાળામાં કૂદકો માર્યો હતો. જોકે નવી મુંબઈ પોલીસે સમયસર પગલાં લેતાં કિશોરીનો જીવ બચાવી લેવાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના રવિવારની સવારે તળોજા ફેસ-2 ખાતે બની હતી. સોશિયલ…
- નેશનલ

ઉજ્જૈનના મહા કુંભ મેળામાં 12 કરોડ લોકો આવશેઃ મધ્ય પ્રદેશ સરકારની જાહેરાત
ભોપાલઃ વર્ષ ૨૦૨૮માં ઉજ્જૈન કુંભ મેળામાં લગભગ ૧૨ કરોડ લોકો ભાગ લે તેવી સંભાવના મધ્ય પ્રદેશ સરકારે વ્યક્ત કરી છે. જેને ધ્યાને લઇને ક્ષિપ્રા નદીની સફાઇ અને પાણીના પ્રવાહને ચકાસવા માટે સ્ટોપ ડેમ બનાવવા જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવી…
- સ્પોર્ટસ

યશસ્વી જયસ્વાલે મેચ જીત્યા પછી સિનિયર્સ અંગે આપ્યું મોટું નિવેદન
ઇન્દોરઃ અહીં અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે રમાયેલી બીજી ટવેન્ટી-ટવેન્ટી મેચમાં ભારતનો શાનદાર વિજય થયો હતો, જેમાં ભારતે 94 બોલમાં 173 રન કરીને જવલંત વિજય મેળવ્યો હતો. આ વિજયમાં ટીમ ઈન્ડિયાના ઓપનર બેટસમેન યશસ્વી જયસ્વાલે સ્ફોટક બેટિંગનું પણ પ્રદાન મહત્ત્વનું રહ્યું…
- નેશનલ

નીતિ આયોગે એક રિપોર્ટમાં જણાવ્યું કે મોદી સરકારના નવ વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા….
નવી દિલ્હી: નીતિ આયોગે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે 2013-14થી 2022-23 સુધીના નવ વર્ષમાં 24.82 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. નીતિ આયોગે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ગરીબીમાં સૌથી મોટો ઘટાડો ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં જોવા…
- આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરે Vs એકનાથ શિંદેઃ સ્પીકરના નિર્ણયને ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારના પતન પછી રાજ્યમાં એનસીપીનું વિભાજન થયું હતું. શિવસેનામાં એકનાથ શિંદેની આગેવાની હેઠળ નવી સરકારના ગઠન પછી રાજકીય હિલચાલ વધી રહી છે. શિંદે જૂથના વિધાનસભ્યની અપાત્રતા અંગે સ્પીકર રાહુલ નાર્વેકરે મહત્ત્વનો નિર્ણય આપીને શિંદે જૂથના…
- નેશનલ

બરેલવી ઉલમાએ કહ્યું કે સરકાર ધ્યાન આપે નહીં તો 22 જાન્યુઆરીએ કેટલાક મુસલમાનો….
ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે આ બાબતને લઈને કેટલાક મુસ્લિમ નેતાઓ અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ મુસ્લિમોને ડરાવવામાં…
- ઇન્ટરનેશનલ

મહિલાએ ભજન ગાતા ગાતા બાળકને જન્મ આપ્યો અને…..
ભારતની સંસ્કૃતિ ભવ્ય છે અને ભારતીયો પાસે આજે જે પણ વારસો છે તે કોઈને કોઈ રીતે વિજ્ઞાન સાથે જોડાયેલો છે. હિન્દુ સનાતન ધર્મ પણ ક્યારેક એવી બાબતો સમજાવી જાય છે કે જેને જાણીને આપણને એ વાતનો ગર્વ થાય કે આ…
- આમચી મુંબઈ

‘અટલ સેતુ’ પર આવું કંઈ કરવાના હો તો ચેતજોઃ આટલા લોકો સામે કાર્યવાહી
મુંબઈ: ‘અટલ સેતુ’ના ઉદ્ઘાટન પછી આ બ્રિજને જોવા-જાણવાની જિજ્ઞાસામાં વધારો થયો છે. અટલ સેતુ સેલ્ફી બ્રિજ બન્યો હોય તેમ લોકો બ્રિજની આસપાસ વાહન પાર્ક કરીને બ્રિજને જોવા ઉપડી જાય છે, પરંતુ જો કોઈ અખતરા કરવાના હોય તો ચેતી જજો, કારણ…
- નેશનલ

22 જાન્યુઆરીએ દેશના દરેક મંદિર ઘંટારવના નાદથી ગૂંજી ઉઠશે, 60 કરોડ લોકો આ ક્ષણના સાક્ષી બનશે……
અયોધ્યા: 500 વર્ષ સુધી રાહ જોયા બાદ હવે પ્રભુરામ પોતાના નિજ મંદિરમાં પધારશે. ત્યારે આ મહોત્સવ આખું ભારત ઉજવશે. ત્યારે જેમ જેમ રામ મંદિરના અભિષેકની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. ત્યારે દેશના લગભગ…
- આપણું ગુજરાત

હવે 80 ટકા ગંદુ પાણી ફરીથી ઉપયોગમાં લેવાશે, જાણો ગુજરાત સરકારનો શું છે પ્લાન?
ગાંધીનગર: ગુજરાત ભારત દેશનું એક મહત્વનું ઔદ્યોગિક રાજ્ય છે. જેથી કરીને વિવધ ઉદ્યોગોને લીધે થતું ગંદુ પાણી અને તેનું શુદ્ધિકરણ, તેનો નિકાલ હંમેશા એક મહત્વનો મુદ્દો રહ્યો છે. પર્યાવરણની સાવચેતી અને તેને લાગતા વિવિધ મુદ્દાઓને લઈને ગુજરાત સરકાર એક મહત્વનો…









