- નેશનલ
ધર્મનગરી ચિત્રકુટ પહોંચી પ્રભુ શ્રીરામની ચરણ પાદુકા યાત્રા..
ચિત્રકૂટ: 22 જાન્યુઆરીના રોજ યોજાનારા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને પગલે દેશભરમાં ભક્તિભાવનો માહોલ છે ત્યારે અનેક જગ્યાએ લોકો વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમના આયોજન કરીને પ્રભુ શ્રીરામ પ્રત્યેની આસ્થા વ્યક્ત કરી રહ્યા છે. પ્રભાત ફેરીઓ, પીળા અક્ષતનું વિતરણ સહિતના અનેક કાર્યક્રમો…
- નેશનલ
ચાઈનીઝ માંઝાએ લીધો એક આર્મી જવાનનો જીવ….
હૈદરાબાદ: હૈદરાબાદના લંગર હાઉસ ફ્લાયઓવર પર એક દુ:ખદ ઘટના બની હતી. જેમાં ચાઈનીઝ માંઝાના કારણે સેનાના એક જવાનનું મોત થયું હતું. સેનાનો એક જવાન બાઇક પર તેની ડ્યુટી માટે જઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક ચાઈનીઝ માંઝા આવ્યો અને અને…
- સ્પોર્ટસ
બે દિવસમાં બે ઑસ્ટ્રેલિયન બૅટરે લીધી નિવૃત્તિ
પર્થ: બધા જાણે છે કે હમણાં તો ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને પ્રોફેશનલ લીગ ટુર્નામેન્ટોમાં રમવા માટેનો માર્ગ મોકળો કરી દેવાની મોસમ ચાલી રહી છે. જોકે ઑસ્ટ્રેલિયાના બે જાણીતા બૅટર એવા છે જેમણે છેલ્લા બે દિવસ દરમ્યાન પ્રોફેશનલ ક્રિકેટમાંથી વારાફરતી રિટાયરમેન્ટ…
- નેશનલ
દીકરી વ્હાલનો દરિયોઃ દીકરીને ભેટ આપવા આ બાપે જે કર્યું તે જોઈને તમારી આંખો છલકાશે
તમીળનાડુઃ માતાને પુત્ર વ્હાલો હોય અને પિતાને પુત્રી. પિતાના પ્રેમના ભલે ગીત ન ગવાયા હોય પણ સંતાન માટે તે એટલી જ જહેમત ઉઠાવતો હોય છે જેટલી મા. પિતા હંમેશાં દીકરી પ્રત્યે વધારે પ્રેમ ધરાવતો હોય છે. આવા જ એક પિતાએ…
- ઇન્ટરનેશનલ
‘ગેમ ઓફ થ્રોન્સ’ની આ અભિનેત્રીએ છૂટાછેડાના 3 મહિનાની અંદર જ સગાઇ કરી લીધી
હોલિવુડના સૌથી લોકપ્રિય કપલ્સમાંના એક ગણાતા પ્રખ્યાત સિંગર Joe jonas અને અભિનેત્રી sophie turnerના છૂટાછેડાને માંડ થોડો જ સમય વીત્યો હશે, તેવામાં તેની સગાઇના સમાચાર ઇન્ટરનેટ પર છવાઇ રહ્યા છે. સોફીએ જો જોનસ સાથે છૂટાછેડા થયાના ફક્ત 3 મહિનાની અંદર…
- નેશનલ
પ્રભુ રામના પગલે 20 વર્ષ બાદ થયું દાદી અને પૌત્રનું મિલન…
દરભંગા: અયોધ્યામાં પ્રભુરામના શુભ પગલે ઘણા લોકોએ વર્ષો પછી પોતાની બાધાઓ તોડી છે તો ઘણા લોકોએ પોતાની વ્રત પૂરા કર્યા છે. આવી જ એક ઘટના બની દરભંગામાં જ્યાં લગભગ 20 વર્ષ બાદ એક પૌત્ર તેમની દાદીને પ્રભુ રામના અક્ષત આપવા…
- નેશનલ
રામ મંદિરના અભિષેક સમારોહ માટે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમુખ મૌલાના ખાલિદનું વાહિયાત નિવેદન….
નવી દિલ્હી: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનું કાર્ય ખૂબજ ઝડપથી ચાલી રહ્યું છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે. જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ બધા વચ્ચે રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષના નેતાઓ…
- ઇન્ટરનેશનલ
કિમ જોંગ ઉને બેલેસ્ટિક મિસાઈલ છોડી, જાપાન અને દક્ષિણ કોરિયા એલર્ટ મોડ પર
ઉત્તર કોરિયાએ તેના કટ્ટર હરીફ દક્ષિણ કોરિયાની સરહદ પર વધુ એક ખતરનાક મિસાઈલ છોડીને હલચલ મચાવી દીધી છે. આના થોડા દિવસો પહેલા કિમ જોંગની સેનાએ દક્ષિણ કોરિયાના વિવાદિત સરહદી વિસ્તારમાં 200 થી વધુ તોપના ગોળા છોડીને હલચલ મચાવી દીધી હતી.…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ‘JN-1’ અને સારી રોગના દર્દીઓ વધતાં, કોવિડ ટાસ્ક ફોર્સે આપી મહત્ત્વની સૂચના
મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકોમાં શરદી, તાવ અને ઉધરસનું પ્રમાણ વધી રહ્યું છે, સાથે જ કોરોનાના (Corona Cases) ‘જેએન-1’ (JN-1) આ નવા વેરિયન્ટના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. દેશ અને રાજ્યમાં કોરોનાની નવી લહેર આવ્યા પહેલા જ પ્રશાસન એલર્ટ થઈ…