- ટોપ ન્યૂઝ
અયોધ્યામાં ઉમા ભારતીને ભેટીને સાધ્વી ઋતુંભરા રડી પડ્યા, જાણો શું કહ્યું?
અયોધ્યા: અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં અનેક દિગ્ગજ નેતાઓ અભિનતાઓ પહોંચ્યા હતા, ત્યારે અયોધ્યામાં રામ મંદિર આંદોલનના મુખ્ય ચળવળકર્તા ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરાએ પણ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર…
- નેશનલ
PM મોદી થયા ભાવુક, પ્રભુ રામ પાસે માંગી માફી! જાણો કારણ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સંબોધિ રહ્યા છે. અત્યંત ધીમી લયમાં શરૂ કરાયેલા તેમના ભાષણની શરૂઆત કરતાં તેને કહ્યું કે ‘હમારે રામ આ ગયે હૈ’ આ સમયે વડા પ્રધાન ભાવુક જણાયા હતા. પોતાના ભાષણમાં તે…
- નેશનલ
હવે અયોધ્યામાં ગોળીઓનો અવાજ ગૂંજશે નહીંઃ યોગી આદિત્યનાથે રામ મંદિરને નવું નામ આપ્યું
અયોધ્યાઃ આજે ભગવાન રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વમાં પોતાનું સંબોધન આપતા ઉત્તર પ્રદેશના ભાજપના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે હવે અયોધ્યાની ગલીઓમાં ગોળીઓનો અવાજ નહીં આવે. હવે માતા સરિયુ (નદી) રક્તરંજિત નહીં થાય. તેમણે આમ કહ્યું કારણ કે…
- આમચી મુંબઈ
મીઠી નદી પાસેના વિસ્તારોને પૂરથી બચાવવા ૨૮ ફ્લડગેટ્સ ઊભા કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીઠી નદી નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અટકાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ અહીં ૨૮ ફ્લડગેટ્સ બનાવવા હાથ ધરેલી યોજના ધીમી ગતીએ ચાલી રહી હતી. જોકે હવે બહુ જલદી આ કામ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવવાના છે. લગભગ ૨,૦૦૦…
- નેશનલ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે ત્રણ રાજ્યોએ કરી આ જાહેરાત
નવી દિલ્હી/પણજીઃ અયોધ્યામાં આવતીકાલે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે દિલ્હી, ગોવા અને ઝારખંડની રાજ્ય સરકારોએ પોતાના રાજ્યની સ્કૂલ/કચેરી/કસિનો બંધ રાખવા મુદ્દે મહત્ત્વની જાહેરાત કરી હતી. દિલ્હી અને ઝારખંડ સરકારે આવતીકાલે સવારની સ્કૂલો બંધ રહેશે, જ્યારે ગોવામાં કસિનો પણ બંધ રાખવાનો…
- આમચી મુંબઈ
સુપ્રિયા સુળેની વિરોધકને ગર્ભિત ધમકી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (શરદ પવાર જૂથ)ના સંસદસભ્ય સુપ્રિયા સુળે રવિવારે પુણેની મુલાકાતે આવ્યા હતા ત્યારે મતદારસંઘના નાગરિકો સાથે સંવાદ સાધતી વખતે વિરોધીઓને ગર્ભિત ધમકી આપતાં કહ્યું હતું કે મારા પિતા ઘણું ઓછું બોલે છે, તેઓ કોઈને સલાહ આપતા નથી.…
- ઇન્ટરનેશનલ
અફઘાનિસ્તાનમાં ક્રેશ થયેલું પ્લેન ભારત કે મોરોક્કોનું નહીં, પરંતુ આ દેશનું હતું પ્રાઈવેટ પ્લેન
અફઘાનિસ્તાનમાં જે પ્લેન ક્રેશ થયું તે ન તો ભારતનું કે ન તો મોરોક્કોનું હતું, તે રશિયાનું પ્રાઈવેટ પ્લેન હોવાનું બહાર આવ્યું છે. જ્યારે તે ભારતીય પ્લેન હોવાની માહિતી સામે આવી હતી ત્યારે ભારતીય અધિકારીઓએ આ માહિતીને ખોટી ગણાવી હતી. બાદમાં…
- આમચી મુંબઈ
મનોજ જરાંગે-પાટીલને કારણે એકનાથ શિંદે નહીં જાય અયોધ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા આરક્ષણનો મુદ્દો અત્યારે ખાસ્સો ગરમ છે. મનોજ જરાંગે-પાટીલ પોતાના સેંકડો સમર્થકોની સાથે મુંબઈ આવવા માટે પદયાત્રા કરી રહ્યા છે અને તેને કારણે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અયોધ્યા જવાનું મોકૂફ રાખ્યું છે.અત્યારે આખા દેશમાં રામમય વાતાવરણ…
- નેશનલ
Shri Ram Mandirના દર્શન કરનાર ભક્તોને પ્રસાદમાં શું મળશે? ચાલો જાણીએ..
આવતીકાલે એટલે કે 22 જાન્યુઆરીના રોજ Shri Ram Mandirના ઉદ્ઘાટનની તમામ દેશવાસીઓ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે, Ayodhyaની ગલીગલી રામભક્તોને આવકારવા સજ્જ બની છે. ત્યારે પ્રભુ શ્રીરામના દર્શન કરનાર ભક્તોને પ્રસાદ ઘણી બધી સામગ્રી આપવાનો શ્રીરામ મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો…
- આમચી મુંબઈ
દેશની આર્થિક રાજધાનીમાં પોલીસ જવાનોની અછત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશની આર્થિક રાજધાનીમાં પોલીસ જવાનોની તીવ્ર અછત હોવાની આઘાતજનક માહિતી સામે આવી છે. મુંબઈ પોલીસમાં 12,000થી વધુ પદ ખાલી પડ્યા છે અને આને કારણે પોલીસ યંત્રણા પર ખાસ્સો તણાવ આવી રહ્યો છે. મુંબઈ પોલીસના વિવિધ પદ ખાલી…