- આમચી મુંબઈ
વિક્રોલીમાં આંબેડકર હૉસ્પિટલમાં આગ: આઈસીયુના દર્દીને રાજાવાડીમાં ખસેડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિક્રોલી (પૂર્વ)માં આવેલી મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલના આઈસીયુ વોર્ડમાં શનિવાર મધરાત બાદ શોર્ટ સર્કિટને પગલે આગ લાગી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું. પરંતુ આઈસીયુમાં સારવાર લઈ રહેલા છ દર્દીમાંથી ગંભીર હાલતમાં રહેલા…
- આપણું ગુજરાત
વડોદરા બોટ દુર્ઘટના મુદ્દે હાઇ કોર્ટમાં સુઓમોટો દાખલ, આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર
અમદાવાદ: વડોદરાના હરણી તળાવમાં બોટિંગ દુર્ઘટનામાં 12 નિર્દોષ ભૂલકાં અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા. આ કરૂણાંતિકાની યોગ્ય તપાસ થાય અને મૃતકોના પરિવારજનોને ન્યાય મળે એ માટે ગુજરાત હાઇ કોર્ટમાં સુઓમોટો દાખલ કરવાની અરજી થઇ હતી, આજે તે અંગેની પ્રક્રિયાઓ…
- નેશનલ
આસામમાં ભારત જોડો ન્યાય યાત્રા પર હુમલો, કોંગ્રેસનો ભાજપ કાર્યકરતાઓ પર આરોપ
નવી દિલ્હી: આસામના સોનિતપુર જિલ્લાના જામુગુરીઘાટ ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા (bharat jodo nyay yatra attack assam) અને પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશની કાર પર કથિત રીતે ભાજપ સમર્થકોએ હુમલો કર્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે…
- નેશનલ
રામ મંદિરે મોહી લીધાઃ રંગબેરંગી લાઈટિંગ અને ફૂલોથી સજાવાયું
અયોધ્યાઃ રામભક્તો જેની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા એ અયોધ્યાનગરીને શાનદાર લાઈટિંગ, ફૂલોથી સજાવવામાં આવ્યું છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હવે ઘડીઓ ગણાઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સમગ્ર અયોધ્યાનગરીને 30 ટન…
- નેશનલ
અયોધ્યા રામમંદિર પરિસરમાં વધુ 7 મંદિરોનું નિર્માણ થશે: મંદિર નિર્માણ કમિટી અધ્યક્ષ
રામ ભક્તો આતુરતાપૂર્વક જે અવસરની રાહ જોઈ રહ્યા હતા તે વેળાને હવે માત્ર એક દિવસની પણ નહીં ગણતરીની કલાકોની વાર છે. આવતીકાલ 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યું છે. તે અગાઉ જ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે…
- સ્પોર્ટસ
ભારત સામે રમનારી બ્રિટિશ ક્રિકેટ ટીમનો મુખ્ય ખેલાડી અચાનક સ્વદેશ પાછો જતો રહ્યો
હૈદારબાદ: ભારત સામે પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થવાને માંડ ત્રણ દિવસ આડા છે ત્યારે ઇંગ્લૅન્ડનો મુખ્ય બૅટર હૅરી બ્રૂક અંગત કારણસર સ્વદેશ પાછો જતો રહ્યો છે. અમુક અહેવાલમાં જણાવાયું હતું કે બ્રૂક પાંચ મૅચની આખી ટેસ્ટ-શ્રેણીમાંથી નીકળી ગયો છે. બીજો…
- સ્પેશિયલ ફિચર્સ
ફાઇલ શેરિંગ માટે WhatsAppનું નવું ફીચર, બ્લ્યુટૂથની જેમ કરશે કામ
WhatsApp File Sharing Feature: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp હવે ફાઇલ શેરિંગ માટે એક નવું ફીચર લાવશે જે બ્લ્યુટૂથની ટેકનોલોજી જેવું હશે, હાલમાં પણ ફાઇલ્સ મોકલી જ શકાય છે પરંતુ તેમાં યુઝર્સનો ડેટા વપરાય છે. આ ફીચર હજુ ટેસ્ટિંગ સ્ટેજમાં છે.…
- નેશનલ
સીએમ પદથી વંચિત શિવરાજ સિંહ ચૌહાણને કોર્ટનો આંચકો, આ મામલે કેસ નોંધાશે
જબલપુરઃ શહેરની એક વિશેષ અદાલતે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ સહિત ભાજપના અનેક નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ વિવેક તંખાની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે શનિવારે આ આદેશ આપ્યો છે.…
- આપણું ગુજરાત
Ram mandir: ગોધરા કાંડમાં માર્યા ગયેલા 19 કાર સેવકોના પરિવારજનો પણ અયોધ્યા આવશે
અયોધ્યા: વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેન હત્યાકાંડમાં જીવ ગુમાવનારા 59 કાર સેવકોમાંથી 19 કાર સેવકોના પરિવારો અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. વિશ્વ હિંદુ પરિષદ(VHP)ના એક પદાધિકારીએ શનિવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે…
- નેશનલ
પ્રાણ પ્રતિષ્ઠાના લાઇવ પ્રસારણની લિંકના બહાને થઇ શકે છે સાયબર ક્રાઇમ, આ રીતે રાખો સાવધાની
Ayodhya Ram Mandirના ઉદ્ઘાટન પહેલા સાયબર ઠગ પણ સક્રિય થયા છે. પહેલા રામમંદિરમાં ફંડફાળો ઉઘરાવવાને બહાને સોશિયલ મીડિયા પર રોકડી કરી લેતા ઠગબાજો વિશેના સમાચારો વહેતા થયા હતા, અને હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના લાઇવ પ્રસારણની લિંક પર ક્લીક કરવાની ઉશ્કેરણી…