- નેશનલ
ન ઉમ્ર કી સીમા હો..4 સંતાનોની માતાને કાકાસસરામાં દેખાયો મનનો માણીગર અને..
બિહાર: ગોપાલગંજ જિલ્લામાં ભારે આશ્ચર્ય જન્માવતી એક ઘટના બની છે. ચાર બાળકોની માતા એવી એક મહિલાએ તેના જ કાકાસસરા સાથે બિન્દાસપણે પોલીસ સ્ટેશનની અંદર જ લગ્ન કરી લીધા હતા અને સ્થાનિકોને ચોંકાવી દીધા હતા.લોકપ્રિય ગઝલ ગાયક જગજિતસિંહની ગઝલના એ શબ્દો…
- આપણું ગુજરાત
Lion-Leopard Death: ગુજરાતમાં સિંહ-દીપડાના મૃત્યુમાં વધારો, વેટરનરી ડોક્ટરની 80% જગ્યાઓ ખાલી
ગાંધીનગર: રાજ્યનું વન અને વન્યજીવન વિભાગે દાવો કરી રહ્યું છે કે અકુદરતી કારણોસર દીપડા અને સિંહોના મૃત્યુના બનાવો રોકવા માટે વેટરનરી ડોકટરોની ભરતી સહિતના પગલાં લેવમાં આવી રહ્યા છે, પરંતુ સોમવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલ ડેટા અલગ જ હકીકત વ્યક્ત…
- ટોપ ન્યૂઝ
એમપીની ફેક્ટરીમાં ભીષણ આગ: સમગ્ર વિસ્તાર બળીને ખાખ, 70થી વધુ લોકો દાઝ્યા…
ભોપાલ: મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં આજે સવારે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ફાટી નીકળેલી આગ પર હજુ પણ કાબૂ મેળવી શકાયો નથી. આગ પર કાબૂ મેળવવા માટે ઘણા બધા જિલ્લામાંથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યો છે. જો કે જ્યારે આગ લાગી ત્યારે જોરદાર ધડાકા…
- નેશનલ
MPમાં ફટાકડાની ફેક્ટરીની આગમાં મોટી જાનહાનિ, મેડિકલ યંત્રણાને બનાવાઈ સજ્જ
ભોપાલ: મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં મગરધા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી અને સવારથી લાગેલી આ આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી. જો કે ઘણી બધી ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માતમાં અત્યર…
- નેશનલ
PAN-ADHAR Link: પાન-આધાર લિંક કરવામાં વિલંબ કરનારાઓ પાસેથી સરકારે ₹600 કરોડનો દંડ વસૂલ્યો
નવી દિલ્હી: કેન્દ્રીય નાણા રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે 11 કરોડથી વધુ લોકોએ હજુ પણ PAN અને ADHAR કાર્ડને લિંક કરાવ્યા નથી. તેમણે કહ્યું કે સરકારે PAN ને આધાર સાથે લિંક કરવામાં વિલંબ માટે દંડ તરીકે 600…
- સ્પોર્ટસ
Kevin Pietersenને Ashwinની બોલિંગ અને 500 વિકેટના રેકોર્ડને લઈને કહી એવી વાત કે…
ભારતના દિગ્ગજ સ્પિનર અશ્વિન પોતાની 500 વિકેટતી માત્ર એક જ વિકેટ દૂર છે, પણ ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ પણ જાણે અશ્વિનના અને આ રેકોર્ડની વચ્ચે એક દિવાલ બનીને ઊભા રહી ગયા હતા કે નહીં પૂછો વાત. આ દરમિયાન ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર…
- મનોરંજન
Bollywood Breaking: Ranbir Kapoorની રામાયણમાં સીતા બનશે આ હીરોઈન
પ્રભાસની રામાયણ પરની ફિલ્મ આદિપુરુષ ફ્લોપ ગઈ હોવા છતા નિર્દેશક નિતેશ તિવારી રામાયણ (Ramayan) બનાવવા માગે છે અને તેના કાસ્ટિંગ વિશે રોજ નવા નવા સમાચાર આવ્યા કરે છે. આ ફિલ્મમાં રામની ભૂમિકામાં Animal star રણબીર કપૂર (Ranbir Kapoor) હોવાનું લગભગ…
- નેશનલ
મંદિરમાં બાળકી પર દુષ્કર્મ કરનારા નરાધમને 30 વર્ષની જેલ, સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો
મધ્યપ્રદેશમાં વર્ષ 2018માં બનેલી દુષ્કર્મની ઘટનાનો સુપ્રીમે આજે ચુકાદો આપ્યો છે. આ કેસમાં આરોપીની દોષસિદ્ધિને યથાવત રાખતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે તેને 30 વર્ષની કેદની સજા ફટકારી છે, તેમજ આ કૃત્ય ‘જંગલી જેવા વ્યવહાર’ તથા ‘બર્બરતા’ની શ્રેણીમાં આવે છે તેવી ટિપ્પણી…