- નેશનલ
પશ્ચિમ બંગાળમાં ટકરાશે આ બે સ્ટાર? લોકસભાની ચૂંટણીમાં શત્રુઘ્નસિંહા સામે થઈ શકે મિથુનની ટક્કર
કોલકાતા: આગામી 2024ની લોકસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષ પોતાની રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે. એવામાં પશ્ચિમ આસનસોલથી TMC એ ફરીવાર બિહારી બાબુ શત્રુઘ્નસિંહાને (shatrughan sinha) મેદાને ઉતારવા નક્કી કર્યું છે. પરંતુ BJP તરફથી તેનો કોણ સામનો કરશે તે ચિત્ર…
- નેશનલ
હરદા બ્લાસ્ટ, ફેક્ટરી પાસે લાઇસન્સ જ નહોતું અને તેમ છતાં તે 2017થી ધમધમી રહી હતી……
હરદા: મધ્ય પ્રદેશના હરદામાં 6 ફેબ્રુઆરીના રોજ એક ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં 11 લોકોના મોત થયા હતા અને 250થી વધારે લોકો ઘાયલ થયા હતા. ખાસ બાબત તો એ હતી કે આ ફેક્ટરી પાસે કોઈ લાઇસન્સ નહોતું. અને તેમ છતાં…
- સ્પોર્ટસ
Australia Vs South Africa Women Cricket: ફિલ્ડ અમ્પાયરે કર્યું કંઈક એવું કે લોકોએ કહ્યું…
ક્રિકેટ એ સૌથી વધુ લોકપ્રિય અને કદાચ જોવાતી સ્પોર્ટ્સ છે અને ઘણી વખત આ ક્રિકેટના મેદાનમાં જ એવી મોમેન્ટ્સ પણ જોવા મળતી હોય છે કે જે અનેક વખત એકદમ યાદગાર હોય છે કો ઘખણી વખત એકદમ ફની હોય છે. એટલું…
- નેશનલ
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની તમિલનાડુમાં તાકાત વધીઃ 15 નેતા પક્ષમાં સામેલ
ચેન્નઈઃ લોકસભાની ચૂંટણી પહેલા તમિલનાડુમાં ભાજપની તાકાતમાં વધારો થયો છે. ભારતીય જનતા પક્ષમાં 15 ભૂતપૂર્વ વિધાનસભ્ય અને 1 ભૂતપૂર્વ સાંસદ જોડાયા છે. આજે તમામ નેતાઓ કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન તેમણે તમામ નેતાઓનું સ્વાગત કર્યું…
- ધર્મતેજ
આજનું રાશિફળ (07-02-24): મિથુન અને તુલા રાશિના લોકો માટે દિવસ રહેશે So-So…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમારું સંપૂર્ણ ધ્યાન પરંપરાગત યોજનાઓ પર રહેશે. લાંબા અંતરની યાત્રા પર જવાની તક મળી શકે છે. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. જો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી છે…
- આમચી મુંબઈ
થાણે-બોરીવલી ટવિન ટનલ પ્રોજેક્ટ માટે આટલા વૃક્ષોનો લેવામાં આવશે ભોગ
મુંબઈ: થાણે-બોરીવલી ટ્વિન ટનલના મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પના બાંધકામ માર્ગમાં આવતા વૃક્ષોને કાપવા માટે સેન્ટ્રલ વાઇલ્ડલાઇફ બોર્ડની પરવાનગી આખરે મળી ગઈ છે. જોકે હવે આ માર્ગમાં સંજય ગાંધી નેશનલ પાર્કના વિસ્તારના 122ને બદલે 235 જેટલા વૃક્ષનો ભોગ લેવામાં આવશે, એમ એક અધિકારીએ…
- આમચી મુંબઈ
એનસીપીના નિર્ણય મુદ્દે મહારાષ્ટ્રના સ્પીકરે આપ્યું આ નિવેદન, જાણો શું બોલ્યો?
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભ્યોની અપાત્રતાનો મુદ્દે ચુકાદો આપવામાં આવ્યા પછી હવે સાચી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) કોની એ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યા પૂર્વે તાજેતરમાં મહારાષ્ટ્રના સ્પીકરે પત્રકાર પરિષદમાં આ મુદ્દે જય શ્રી રામનો નારો લગાવ્યો હતો. આમ છતાં તેમના આ નારાથી…
- નેશનલ
ન ઉમ્ર કી સીમા હો..4 સંતાનોની માતાને કાકાસસરામાં દેખાયો મનનો માણીગર અને..
બિહાર: ગોપાલગંજ જિલ્લામાં ભારે આશ્ચર્ય જન્માવતી એક ઘટના બની છે. ચાર બાળકોની માતા એવી એક મહિલાએ તેના જ કાકાસસરા સાથે બિન્દાસપણે પોલીસ સ્ટેશનની અંદર જ લગ્ન કરી લીધા હતા અને સ્થાનિકોને ચોંકાવી દીધા હતા.લોકપ્રિય ગઝલ ગાયક જગજિતસિંહની ગઝલના એ શબ્દો…
- આપણું ગુજરાત
Lion-Leopard Death: ગુજરાતમાં સિંહ-દીપડાના મૃત્યુમાં વધારો, વેટરનરી ડોક્ટરની 80% જગ્યાઓ ખાલી
ગાંધીનગર: રાજ્યનું વન અને વન્યજીવન વિભાગે દાવો કરી રહ્યું છે કે અકુદરતી કારણોસર દીપડા અને સિંહોના મૃત્યુના બનાવો રોકવા માટે વેટરનરી ડોકટરોની ભરતી સહિતના પગલાં લેવમાં આવી રહ્યા છે, પરંતુ સોમવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલ ડેટા અલગ જ હકીકત વ્યક્ત…