- સ્પેશિયલ ફિચર્સ
પ્રેમીને ઘરમાં રાખવા પરિણીત મહિલાનો હાઈ વોલ્ટેજ ડ્રામા, પતિ સમંત ના થતા ભર્યું આ પગલું
ગોરખપુરઃ પતિ-પત્નીના સંબંધોને શરમાવે એવો ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં બન્યો હતો. લગ્ન કરેલી મહિલા પોતાના પડોશમાં રહેનારા પ્રેમીને ઘરમાં રાખવાની જીદને પૂરી કરવા માટે ચોંકાવનારું પગલું ભર્યું હતું. આ ઘટના ગોરખપુરના પિપરાઈચમાં બની હતી, જ્યાં એક 34 વર્ષીય મહિલા…
- ટોપ ન્યૂઝ
લોકસભામાં બિનહરીફ ચૂંટાતા સંસદસભ્યોનો ઈતિહાસ: સૌથી વધુ કૉંગ્રેસના અને સૌથી વધુ જમ્મુ-કાશ્મીરથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીની સાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને 19મી એપ્રિલે થનારી અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાન પ્રેમા ખાંડુ સહિત 10 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આખી દુનિયાના સૌથી મોટા લોકતંત્ર તરીકેનો ખિતાબ મેળવનારી…
- મનોરંજન
PM Modi અંગે શું જણાવ્યું ‘અનુપમા’ ફેમ અભિનેત્રી રુપાલી ગાંગુલીએ?
મુંબઈ: ભારતમાં ટોચની ટીવી સિરિયલ ‘અનુપમા’ ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી ખૂબ જ ચર્ચામાં રહે છે. ટીવી સિરિયલ ‘અનુપમા’માં અનુપમા નામનું પાત્ર ભજવનારી રૂપાલી ગાંગુલી આજે ટીવી સિરિયલની સૌથી પ્રખ્યાત અભિનેત્રી છે.મૂળ બંગાળી હોવા છતાં ટીવી સિરિયલ ‘અનુપમા’માં એકદમ સરસ ગુજરાતી…
- આમચી મુંબઈ
એટીએમ સેન્ટરોમાં સિનિયર સિટિઝનોને છેતરી તેમના રૂપિયા કાઢી લેનારા બે આરોપી પકડાયા
થાણે: નવી મુંબઈમાં એટીએમ સેન્ટરોમાં સિનિયર સિટિઝનોને ટાર્ગેટ કરીને મદદ કરવાને બહાને તેમના ખાતામાંથી રૂપિયા કાઢી લેનારા બે આરોપીને પોલીસે ઝડપી પાડી લોકઅપભેગા કરી દીધા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. નવી મુંબઈ અને થાણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ ઘટનાઓ બની…
- નેશનલ
કર્ણાટકને દુકાળ રાહત ભંડોળ: સિદ્ધારામૈયા અને અમિત શાહની શાબ્દિક ટપાટપી
બેંગલુરુ/મૈસુરુ: કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે મંગળવારે દુકાળ રાહત ભંડોળના મુદ્દે શાબ્દિક ટપાટપી થઈ હતી. સિદ્ધારામૈયાએ કેન્દ્રની ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર પર એવો આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા દુકાળ રાહત ભંડોળમાંથી મદદ…
- આમચી મુંબઈ
મહાયુતિમાં ‘મનસે’ને લેવાથી કોઈ ફાયદો નથીઃ આ નેતાએ આપ્યું મોટું નિવેદનઆપણ વાંચો:મહાયુતિમાં ‘મનસે’ને લેવાથી કોઈ ફાયદો નથીઃ આ નેતાએ આપ્યું મોટું નિવેદન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ને સાથે લઇને શિવસેના માટે હંમેશાં માટે મહાયુતિના દ્વાર બંધ કરી દેવાની યોજના ચાલતી હોવાની ચર્ચા છે ત્યારે મહાયુતિના જ એક મોટા નેતાએ મનસે વિરુદ્ધ જણાય તેવું નિવેદન આપતા હોબાળો મચ્યો છે.…
- નેશનલ
મહુઆ મોઈત્રાની મુશ્કેલીમાં વધારોઃ ઈડીએ મની લોન્ડરિંગ મુદ્દે ગુનો નોંધ્યો
નવી દિલ્હી: ટીએમસી (તૃણમુલ કોંગ્રેસ પાર્ટી)નાં નેતા મહુઆ મોઈત્રા પર લાંચ લઈને સંસદ ભવનમાં સવાલ પૂછવાને મુદ્દે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મની લોન્ડરિંગનો ગુનો દાખલ કર્યો છે. આ સાથે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (સીબીઆઇ) પણ આ કેસની તપાસ કરી રહી છે અને…
- ટોપ ન્યૂઝ
કૉંગ્રેસને બધેથી સાફ કરી નાખો: વડા પ્રધાન મોદીની ઉત્તરાખંડમાં હાકલ
રૂદ્રપુર: ભાજપ દેશમાં ત્રીજી વખત સત્તા પર આવશે તો આખા દેશમાં આગ ફાટી નીકળશે એવું સૂચવતા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ટિપ્પણી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરી હતી. ઉત્તરાખંડમાં ઉધમસિંહ નગર જિલ્લામાં આવેલી રૂદ્રપુરથી ચૂંટણી…
- આપણું ગુજરાત
કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર, ગુજરાતમાં 5 દિવસ પછી તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની આગાહી
રાજ્યમાં માર્ચના મહિનના અંતિમ દિવસોથી જ કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. જો કે હવામાન વિભાગે હજુ પણ ભીષણ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સમગ્ર રાજ્યના મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ…