- ટોપ ન્યૂઝ
ગુજરાતની 25 બેઠકો પર 266 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર:ગુજરાતની 25 બેઠકો કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. આજે સોમવારે ઉમેદવારી પાછી ખેંચવાનાં અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયુ હતું. જ્યારે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે કોઈ…
- આમચી મુંબઈ
અજિત પવારની એનસીપીનું ચૂંટણી ઢંઢેરામાં જાતિ આધારિત વસ્તી ગણતરી અને ખેડૂતો માટે એમએસપીનું વચન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનડીએના ઘટક અને મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારનો ભાગ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ જાતિ આધારિત વસ્તી ગણતરી અને ખેડૂતો માટે લઘુત્તમ ટેકાના ભાવનું વચન આપ્યું છે. પાર્ટીએ સોમવારે લોકસભા ચૂંટણી માટે તેનો ઢંઢેરો જાહેર કર્યો અને તેમાં ભૂતપૂર્વ…
- આમચી મુંબઈ
સલમાન ખાન ફાયરિંગ કેસમાં દયા નાયકની એન્ટ્રી, રિવોલ્વર શોધવા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી
બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની એન્ટ્રી થઈ છે. આ ઘટનામાં વપરાયેલી બંદૂકને શોધવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સુરત પહોંચી છે. ગુજરાતના કચ્છમાંથી ઝડપાયેલા બંને શૂટરોએ તાપી નદીમાં બંદૂક ફેંકી હોવાની કબૂલાત…
- આમચી મુંબઈ
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા મુલુંડમાં 27,000થી વધુ વાહનચાલક દંડાયા
મુંબઈ: મુલુંડ ટ્રાફિક પોલીસ દ્વારા જાન્યુઆરીથી માર્ચ 2024 દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર 27,931 વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમની પાસેથી 22.98 લાખ રૂપિયાનો દંડ ટ્રાફિક પોલીસે વસૂલ્યો છે. ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહીથી વાહનચાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે અને…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મોદીના મુસ્લિમ નિવેદન પર અખિલેશ યાદવનો વળતો પ્રહાર, કોંગ્રેસનો બચાવ
લખનૌ: સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર જોરદાર વળતો પ્રહાર કર્યો છે. અખિલેશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર એક નિવેદન જારી કર્યું છે. આ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
અખિલેશ નહીં લડે લોકસભા ચૂંટણી, કન્નોજથી ભત્રીજાને ઉમેદવારી
લખનૌ/કન્નોજ: સમાજવાદી પાર્ટીએ અખિલેશ યાદવની કન્નોજ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. સોમવારે જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં તેજ પ્રતાપ યાદવને કન્નોજથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ બલિયાથી સનાતન પાંડેને ઉમેદવારી આપવામાં આવી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મોદી સરકારે દેશમાંથી આતંકવાદ ખતમ કરી નાખ્યો, નક્સલવાદ પણ ખતમ થવાને આરે: અમિત શાહ
રાયપુર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના કાર્યકાળમાં દેશમાંથી આતંકવાદને ખતમ કરી નાખવામાં આવ્યો છે અને નક્સલવાદ પણ ખતમ થવાને આરે પહોંચી ગયો છે. છત્તીસગઢના કાંકેરમાં એક ચૂંટણી રેલીને સંબોધતાં…
- આમચી મુંબઈ
અશ્ર્લીલ કૃત્ય બદલ ગુનો દાખલ કરવાની ધમકી આપીને યુગલને લૂંટ્યું: બે કોન્સ્ટેબલ સામે ગુનો
નાગપુર: નાગપુરમાં અશ્ર્લીલ કૃત્ય બદલ ગુનો દાખલ કરવાની ધમકી આપીને એન્જિનિયરિંગના વિદ્યાર્થી અને તેની ગર્લફ્રેન્ડને લૂંટવા બદલ બે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. વિદ્યાર્થીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોતાની ઓળખ પોલીસ તરીકે આપનારા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મોદીએ ફરી એક વખત કૉંગ્રેસ પર સંપત્તિ ફેરવિતરણનો આરોપ લગાવ્યો, જોકે મુસ્લિમ ઉલ્લેખ ન કર્યો
અલીગઢ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વધુ એક વખત કૉંગ્રેસ પર સત્તામાં આવે તો લોકોની સંપત્તિને વિતરિત કરી નાખવાની યોજના ઘડવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ આ વખતે સંપત્તિ મુસ્લિમોને આપી દેવામાં આવશે એવું બોલ્યા નહોતા. પશ્ર્ચિમી ઉત્તર પ્રદેશના અલીગઢમાં તેઓ…