- આમચી મુંબઈ
આજે સાંજે 7.49 વાગ્યે આ અનોખો અવકાશી નજારો જોવાનું રખેને ચૂકતા, નહીંતર…
મુંબઈઃ આજે એટલે કે 23મી એપ્રિલના રોજ ચૈત્ર પૂર્ણિમા છે અને ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે દેખાનારા ચંદ્રને પિંક મૂન તરીકે ઓળખવામાં આવે છે. મંગળવારે સાંજે 7.49 કલાકે ચંદ્ર સૌથી તેજસ્વી દેખાશે અને આ એક ખગોળીય ઘટના છે. આ દિવસે પૃથ્વી…
- આમચી મુંબઈ
દાઉદી વહોરા સમુદાયની દસ વર્ષની કાયદાકીય જંગનો અંત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લગભગ દસ વર્ષની કાયકાદીય લડત બાદ દાઉદી વહોરા સમુદાયના ધર્મગુરુ(દાઇ-અલ-મુતલક)ના વિવાદનો અંત બૉમ્બે હાઇ કોર્ટે પોતાના ચુકાદા દ્વારા લાવ્યો હતો અને હાલના સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના પક્ષમાં ફેંસલો આપી તેમને જ દાઉદી વહોરા સમુદાયના વડા તરીકે ભવિષ્યમાં કામગિરી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Nilesh Kumbhani: ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે નિલેશ કુંભાણી ગાયબ, જાણો શું છે મામલો
સુરત: ગુજરાતમાં લોકસભા ચૂંટણી(Loksabha Election) માટે મતદાન યોજાય એ પહેલા સુરત લોકસભા બેઠક(Surat Loksabha seat) દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી(Nilesh Kumbhani)નું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.…
- આપણું ગુજરાત
આચારસંહિતાના કારણે ધોરણ 10-12ના કોપિકેસના નિર્ણયો અટવાયા
અમદાવાદ : રાજ્યમાં લોકસભા ચૂંટણીના માહોલની વચ્ચે ગુજરાત બોર્ડની પરીક્ષામાં કરાયેલા કોપીકેસની કાર્યવાહી અટકી પડી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં થયેલી ગેરરીતિ સુનાવણીને લઈને પરીક્ષા સમિતિએ બેઠક માટે ચૂંટણી પંચની પરવાનગી માંગી હતી પરંતુ ચૂંટણી પંચ દ્વારા મંજૂરી ન…
- આપણું ગુજરાત
ગાંધીનગર : ગુજરાત સ્થાપના દિવસે PM Modi આવશે ગુજરાત
લોકસભા ચૂંટણીના ધમધમાટની વચ્ચે 7મી મે એ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 25 બેઠકો પર મતદાન થવાનુ છે. ત્યારે ગુજરાતના ચૂંટણીના પ્રચાર મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર અર્થે આવશે. પીએમ મોદી 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસે દાહોદમાં ચૂંટણી રેલીને સંબોધિત…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
રુપાલા વિવાદઃ ચૂંટણીમાં સંભવિત નુકસાનને રોકવા માટે હજુ પણ ભાજપના દિગ્ગજ નેતાઓનો બેઠકોનો દૌર ચાલુ
રાજકોટમાં ભાજપના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણી બાદ ઉઠેલા વિરોધ વંટોળને ખાળવા ભાજપના પ્રભારી રત્નાકર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં જઇ સ્થાનિક ક્ષત્રિય નેતાઓ અને આગેવાનો સાથે બેઠકોનો દૌર શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠામાં…
- આમચી મુંબઈ
બોરીવલીમાં સૌથી વધુ મહિલા મતદારો: નારી શક્તિ નક્કી કરી શકે મુંબઈનો વિકાસ
મુંબઈ: પુરુષ પ્રધાન કહેવાતા દેશમાં લોકશાહીનો પર્વ એવો ચૂંટણીનો સમયગાળો શરૂ થયો છે ત્યારે ભારતમાં શક્તિ તરીકે પૂજાતી નારીઓનો સહભાગ અત્યંત મહત્ત્વનો અને સંવેદનશીલ માનવામાં આવે છે. હાલમાં જ ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં દેશમાં મહિલા મતદારોની સંખ્યામાં…
- ધર્મતેજ
આજનું રાશિફળ (23-04-24): હનુમાન જયંતિ પર કેવો હશે મેષથી મીન રાશિ સુધીના રાશિના જાતકોનો દિવસ?
મેષ રાશિનાલોકો માટે આજનો દિવસ સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનારો રહેશે. આજે તમને કોઈ શુભ અને મંગલ કાર્યમાં ભાગ લેવાનો મોકો મળશે. સંતાને જો કોઈ પરીક્ષા આપી હશે તો આજે તેના પરિણામો આવી શકે છે. કામના સ્થળે આજે કોઈ સાથે તમારો વિવાદ…
- આમચી મુંબઈ
શરદ પવારની ભાજપ સાથેની યુતિ કેમ અટકી?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીએ ભાજપ સાથે યુતિ કરવા માટે સાતત્યપૂર્ણ પ્રયાસો કર્યા હતા એવું અત્યાર સુધી સતત રાજકીય નિરીક્ષકો કહી રહ્યા હતા અને હવે તે બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે નવી વાત કરી છે. ઉદ્ધવ ઠાકરેની સરકારનું પતન…
- નેશનલ
દિલ્હી હાઈકોર્ટ EDના સમનને પડકારતી અરજી પર 15 મેએ કરશે સુનાવણી
નવીદિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની અરજીઓ દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)આગામી 15 મે સોમવારના રોજ સુનાવણી કરશે, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આબકારી નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં જારી કરવામાં આવેલા સમન્સને પડકારવામાં આવશે. જસ્ટિસ સુરેશ કુમાર…