- આપણું ગુજરાત
સુરેન્દ્રનગરના ભાડુકા ગામના લોકોનો હુંકાર, ‘નર્મદાનું પાણી લાવશે તે જ પક્ષને મત આપશે’
ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે લોકોની મુશ્કેલી વધી છે, બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળે છે. જો કે ઉનાળાના પ્રારંભ સાથે જ પાણીની અછતની સમસ્યા સર્જાઈ છે. ગુજરાતના સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના મૂળી તાલુકાના ભાડુકા ગામના લોકો ચિંતિત છે. આ ગામ મુખ્ય…
- ધર્મતેજ
આજનું રાશિફળ (01-05-24): May મહિનાનો પહેલો દિવસ કેવો હશે તમારા માટે? જાણો તમારી રાશિ શું કહે છે…
આ રાશિના જાતકો માટે દિવસ એકદમ શુભ છે. આવકના નવા નવા સ્રોત બની રહ્યા છે. પ્રોફેશનલ લાઈફમાં નવી નવી ઓળખાણ થઈ શકે છે. જવાબદારીઓ વધી રહી છે. ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. પરિવારમાં આનંદનો માહોલ જોવા મળશે.…
- મનોરંજન
આંખોમાં કાજલ લગાડીને ફોટોશૂટ કરાવનારી કરીનાને કેમ કહી લોકોએ ‘અસલી મસ્તાની’?
મુંબઈ: બે બાળકોની માતા બન્યા છતાં પોતાની કાતિલ અદાઓથી આજ સુધી લોકોને પોતાના કાયલ બનાવનારી અને જનરેશન-ઝી સુદ્ધાંને પોતાના ફેન્સ બનાવનારી કરીના કપૂરે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યો, જેની ખૂબ ચર્ચા થઇ રહી છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા…
- સ્પોર્ટસ
રાહુલ, ગાયકવાડને કેમ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળ્યું? રિન્કુ અને ગિલ કેમ રિઝર્વ્ડમાં?
નવી દિલ્હી: જૂનના ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. રોહિત શર્મા કૅપ્ટન અને હાર્દિક પંડ્યા વાઇસ-કૅપ્ટન છે. મોટા ભાગના ખેલાડીઓનો સમાવેશ ક્રિકેટચાહકોના ધાર્યા મુજબ થયો છે, પરંતુ ભારતીય ક્રિકેટમાં કેએલ રાહુલ વિશે ખૂબ ચર્ચા છે. રિન્કુ…
- નેશનલ
અરવિંદ કેજરીવાલના ધરપકડ કેસમાં સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યા આ 5 મોટા સવાલ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલની ધરપકડના કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે EDને 5 મોટા સવાલ પૂછ્યા છે. સુપ્રીમ કોર્ટે EDને આ 5 મોટા સવાલ પૂછ્યા હતા 1- જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે સામાન્ય…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
આવતીકાલથી બે દિવસ વડા પ્રધાન મોદી ગુજરાતમાંઃ છ જનસભા સંબોધશે
ગાંધીનગરઃ દેશની લોકસભા ચૂંટણીનાં ત્રીજા ચરણના મતદાન આડે હવે એક જ સપ્તાહ બાકી રહ્યું છે. ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે ત્યારે, છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં પ્રચાર-પ્રસાર સુસ્ત રહ્યો છે. રાજકીય પાર્ટી અને અપક્ષની સુસ્તી પણ ઉડીને આંખે…
- IPL 2024
મુંબઈ ઇન્ડિયન્સના કૅમ્પમાં બે જૂથ પડી ગયા એવું કોણ કહે છે?
નવી દિલ્હી: કોઈ પણ મૅચ જીતવા તેમ જ નાની-મોટી કોઈ પણ ટૂર્નામેન્ટ જીતવા માટે ટીમમાં એક્તા હોવી જરૂરી છે. બીજું, વ્યક્તિગત ધ્યેય સિદ્ધ કરવાના પ્રયત્ન પહેલાં ટીમવર્કથી ટીમને જિતાડવાનું સૌથી અગત્યનું હોય છે. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કનું એવું કહેવું…
- આપણું ગુજરાત
ગુજરાતમાં કાળઝાળ ગરમી, માત્ર 26 દિવસમાં હીટસ્ટ્રોકના 335 ઇમરજન્સી કૉલ
અમદાવાદ: ગુજરાતમાં બળબળતા બપોરે તેનો કહેર વરસાવવાનું શરૂ કર્યું છે, સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં હીટ સ્ટ્રોકનું જોખમ ઝડપથી વધી રહ્યું છે, હવામાન વિભાગે પણ હીટ સ્ટ્રોકને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ અસહ્ય…