- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
આવતીકાલથી બે દિવસ વડા પ્રધાન મોદી ગુજરાતમાંઃ છ જનસભા સંબોધશે
ગાંધીનગરઃ દેશની લોકસભા ચૂંટણીનાં ત્રીજા ચરણના મતદાન આડે હવે એક જ સપ્તાહ બાકી રહ્યું છે. ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે ત્યારે, છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં પ્રચાર-પ્રસાર સુસ્ત રહ્યો છે. રાજકીય પાર્ટી અને અપક્ષની સુસ્તી પણ ઉડીને આંખે…
- IPL 2024
મુંબઈ ઇન્ડિયન્સના કૅમ્પમાં બે જૂથ પડી ગયા એવું કોણ કહે છે?
નવી દિલ્હી: કોઈ પણ મૅચ જીતવા તેમ જ નાની-મોટી કોઈ પણ ટૂર્નામેન્ટ જીતવા માટે ટીમમાં એક્તા હોવી જરૂરી છે. બીજું, વ્યક્તિગત ધ્યેય સિદ્ધ કરવાના પ્રયત્ન પહેલાં ટીમવર્કથી ટીમને જિતાડવાનું સૌથી અગત્યનું હોય છે. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કનું એવું કહેવું…
- આપણું ગુજરાત
ગુજરાતમાં કાળઝાળ ગરમી, માત્ર 26 દિવસમાં હીટસ્ટ્રોકના 335 ઇમરજન્સી કૉલ
અમદાવાદ: ગુજરાતમાં બળબળતા બપોરે તેનો કહેર વરસાવવાનું શરૂ કર્યું છે, સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં હીટ સ્ટ્રોકનું જોખમ ઝડપથી વધી રહ્યું છે, હવામાન વિભાગે પણ હીટ સ્ટ્રોકને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ અસહ્ય…
- નેશનલ
ઉત્તર પ્રદેશમાં એમડી બનાવવાના કારખાના પર કાર્યવાહી: સાત આરોપી ઝડપાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના આઝમગઢ ખાતે આવેલા મેફેડ્રોન (એમડી) ડ્રગ બનાવવાના કારખાના પર કાર્યવાહી સાત આરોપીની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ સંદીપ તિવારી ઉર્ફે ડૉક્ટર, લલિત ઉર્ફે સોનુ પાઠક, અનિલ…
- નેશનલ
ભાજપના નેતા રવિશંકર પ્રસાદનો ટોણો, કહ્યું- કોણ છે આ રાહુલ ગાંધી?
પટના: સંસદસભ્ય અને ભાજપના જ્યેષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. રવિશંકરે કહ્યું હતું કે તે રોજ એક કે બીજી વાતો કર્યા કરતા હોય છે. કોણ છે આ રાહુલ ગાંધી? મધ્ય પ્રદેશની ચૂંટણી દરમિયાન તેમણે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
હું જીવું છું ત્યાં સુધી મુસ્લિમોને ધર્મ આધારિત આરક્ષણ નહીં મળે: વડા પ્રધાન મોદી
હૈદરાબાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કૉંગ્રેસની ચીરફાડ કરતાં કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ જીવતા છે ત્યાં સુધી તેઓ એસસી, એસટી અને ઓબીસીને ભોગે મુસ્લિમોને ધર્મને આધારે આરક્ષણ આપવા દેશે નહીં. તેલંગણાના મેડક જિલ્લામાં પ્રચાર રેલીને સંબોધતાં વડા પ્રધાન…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ભાજપ બંધારણ બદલશે અને આરક્ષણ ખતમ કરશે એવા જુઠાણાં કૉંગ્રેસ ચલાવી રહી છે: અમિત શાહ
ગુવાહાટી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે એવો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે કૉંગ્રેસ એવા જુઠાણાં ચલાવી રહી છે કે ભાજપ ત્રીજી વખત સત્તામાં પુનરાગમન કરશે તો બંધારણને બદલવાનો ઈરાદો ધરાવે છે અને આરક્ષણને ખતમ કરવા માગે છે. શાહે એમ…
- નેશનલ
અમે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને મારીએ છીએ, ડોસિયર મોકલતા નથી: વડા પ્રધાન મોદી
લાતુર/સોલાપુર/ધારાશિવ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારપુર્વક કહ્યું હતું કે તેમની સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના નવા આક્રમક અભિગમ અપનાવ્યા છે અને હવે દેશમાં આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને મારવામાં આવે છે, આ પહેલાં કૉંગ્રેસના શાસનકાળમાં ડોઝિયર (દસ્તાવેજી પુરાવા) મોકલવાની પદ્ધતિ હતી. મહારાષ્ટ્રમાં…
- આમચી મુંબઈ
બેલાપુરમાં ચાકુથી હુમલો કરી યુવાનને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંક્યો: ચાર પ્રવાસી વિરુદ્ધ ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ટ્રેનના ડબ્બામાં ચઢવાનો ઇનકાર કર્યા પછી ચાર શખસે ચાકુથી હુમલો કરી યુવાનને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દીધો હોવાની ઘટના નવી મુંબઈના બેલાપુર ખાતે બની હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાને એક હાથ ગુમાવવાનો વારો આવ્યો હોઈ…