- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ભાજપ બંધારણ બદલશે અને આરક્ષણ ખતમ કરશે એવા જુઠાણાં કૉંગ્રેસ ચલાવી રહી છે: અમિત શાહ
ગુવાહાટી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે એવો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે કૉંગ્રેસ એવા જુઠાણાં ચલાવી રહી છે કે ભાજપ ત્રીજી વખત સત્તામાં પુનરાગમન કરશે તો બંધારણને બદલવાનો ઈરાદો ધરાવે છે અને આરક્ષણને ખતમ કરવા માગે છે. શાહે એમ…
- નેશનલ
અમે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને મારીએ છીએ, ડોસિયર મોકલતા નથી: વડા પ્રધાન મોદી
લાતુર/સોલાપુર/ધારાશિવ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારપુર્વક કહ્યું હતું કે તેમની સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના નવા આક્રમક અભિગમ અપનાવ્યા છે અને હવે દેશમાં આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને મારવામાં આવે છે, આ પહેલાં કૉંગ્રેસના શાસનકાળમાં ડોઝિયર (દસ્તાવેજી પુરાવા) મોકલવાની પદ્ધતિ હતી. મહારાષ્ટ્રમાં…
- આમચી મુંબઈ
બેલાપુરમાં ચાકુથી હુમલો કરી યુવાનને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંક્યો: ચાર પ્રવાસી વિરુદ્ધ ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ટ્રેનના ડબ્બામાં ચઢવાનો ઇનકાર કર્યા પછી ચાર શખસે ચાકુથી હુમલો કરી યુવાનને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દીધો હોવાની ઘટના નવી મુંબઈના બેલાપુર ખાતે બની હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાને એક હાથ ગુમાવવાનો વારો આવ્યો હોઈ…
- સ્પોર્ટસ
ભારતની ટી-20 વર્લ્ડ કપ ટીમના ખેલાડીઓ આઇપીએલમાં કેવું રમ્યા?
નવી દિલ્હી: રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને ટી-20ના વર્લ્ડ નંબર-વન સૂર્યકુમાર યાદવને જૂનના ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમમાં આપોઆપ સિલેક્ટ કરી દેવામાં આવ્યા, પરંતુ બાકીના ખેલાડીઓને વર્તમાન આઇપીએલમાંના પર્ફોર્મન્સને આધારે પસંદ કરવામાં આવ્યા છે. 15માંથી નવ ખેલાડી એવા છે જેઓ…
- નેશનલ
મનીષ સિસોદિયાને વધુ એક વાર ઝટકોઃ જામીન અરજી ફગાવાઈ
નવી દિલ્હીઃ દિલ્હી લીકર કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દઈ એક મોટો ઝટકો આપ્યો છે. રાઉજ એવન્યુ કોર્ટે સિસોદિયાને ઈડી અને સીબીઆઇ બંને કેસમાં જામીન માંગતી અરજીને ફગાવી દીધી. આવું બીજીવાર થયું છે કે, સિસોદિયાની જામીન…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
નહેરુ – ગાંધી પરિવારની ત્રણ પેઢીએ દેશ માટે ભોગ આપ્યો છે: પવાર
પુણે: રાહુલ ગાંધીને ‘શેહઝાદા’ (રાજકુંવર) કહેવા બદલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ – એનસીપી (એસપી)ના અધ્યક્ષ શરદ પવારે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે નહેરુ – ગાંધી પરિવારની ત્રણ પેઢીએ દેશ માટે ભોગ આપ્યો છે. જુન્નરમાં…
- મહારાષ્ટ્ર
બે યુવકે દુષ્કર્મ કરતાં સગીરાએ બે બાળકને જન્મ આપ્યો: વડીલો સહિત 16 વિરુદ્ધ ગુનો
પાલઘર: નાલાસોપારામાં લગ્નની લાલચે બે યુવકે કથિત દુષ્કર્મ કરતાં 17 વર્ષની સગીરાએ બે બાળકને જન્મ આપ્યો હોવાની ઘટના સામે આવી હતી. એક બાળકને વેચવાનો પ્રયાસ પણ કરાયો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાતાં પોલીસે વડીલો, બે ડૉક્ટર અને એક વકીલ સહિત 16…
- મહારાષ્ટ્ર
છ વ્યક્તિ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનારો વાઘ બે મહિને પાંજરે પુરાયો
ચંદ્રપુર: ચંદ્રપુર જિલ્લામાં છેલ્લા બે મહિનામાં છ વ્યક્તિ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનારા વાઘને આખરે પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. વાઘ પકડાવાને કારણે છેલ્લા બે મહિનાથી ભયના ઓછાયા હેઠળ જીવતા ગામવાસીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. વાઘ છેલ્લા બે મહિનાથી…
- મહારાષ્ટ્ર
નાશિકમાં ઓવરટેકના પ્રયાસમાં એસટી બસ ટ્રક સાથે ટકરાતાં ચારનાં મોત: 34 જખમી
નાશિક: મુંબઈ-આગ્રા નૅશનલ હાઈવે પર નાશિક પાસે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (એમએસઆરટીસી) ની બસને નડેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર પ્રવાસીનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 34 જણ જખમી થયા હતા. ઓવરટેકના પ્રયાસમાં એસટીની બસ ટ્રક સાથે ટકરાઈ હતી, જેમાં બસના ડાબી…
- આપણું ગુજરાત
Breaking: ગૌણ સેવા પસંદગી મંડળે મોકૂફ રાખેલ પરીક્ષાની નવી તારીખ કરી જાહેર, જાણો વિગત
ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હજારો વિદ્યાર્થીઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો આખરે જાહેર કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર કરી છે. ગૌણ સેવા પસંદગી મંડળના…