- આમચી મુંબઈ
ઉત્તર પ્રદેશમાં ઝડપાયેલા ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર: એક ઝડપાયો
મુંબઈ: છેતરપિંડીના કેસમાં ઉત્તર પ્રદેશમાં ઝડપાયેલા ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી હતી. યુપીના ઈટાવા સ્ટેશને ટ્રેન પહોંચી ત્યારે હાથકડી સાથે ચાલતી ટ્રેનમાંથી કૂદી પડેલા ત્રણમાંથી એક આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ફરી પકડી પાડ્યો હતો,…
- આપણું ગુજરાત
સરકાર, ઝૂલતા પૂલના SIT રિપોર્ટ બાદ તમે કર્યું શું ? એ તો કહો ? -હાઇકોર્ટ
30 ઓકટોબરે દેવ દિવાળીની સલૂણી સંધ્યાએ મોરબીના ઝૂલતા પૂલ પર મરણ ચિચિયારીઓથી ના માત્ર ગુજરાત પરંતુ વિશ્વ આખું સ્તબ્ધ થઈ ગયું હતું. રાજા-રજવાડાના સમયના ઐતિહાસિક ઝૂલતા પૂલમાં કેટ-કેટલીય ક્ષતિઓ છતાં કહેવાય છે કે રૂપિયા રળવાની લાલચે ખુલ્લો મૂકી દેવાયો પરિણામે…
‘હૈ તૈયાર હમ’ – સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરમાં વેધર વોચ ગૃપની બેઠક
ચોમાસાના આગમન પૂર્વે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારીશ્રી દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ આગામી અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં છૂટા…
- આમચી મુંબઈ
Pilot HIV Poistive હોવાથી DGCA ઉડાન ભરવાની મનાઈઃ ટ્રેઇની પાઈલટે ભર્યું આ પગલું
મુંબઈઃ ડિરેક્ટોરેટ ઓફ સિવિલ એવિએશને યુએસ સ્થિત ભારતીય ટ્રેઇની પાઇલટને એચઆઇવી પોઝિટિવ હોવાના આધાર પર ઉડાન ભરવાનો ઇનકાર કર્યો છે. પાઈલોટે ડીજીસીએ (DGCA)ના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકાર્યો છે. યુવાન પાઇલટે અરજીમાં દલીલ કરી છે કે એચઆઇવી પોઝિટિવ હોવાને કારણે હું…
- આમચી મુંબઈ
શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય વિરુદ્ધ ગુનો
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વિધાન પરિષદના સભ્ય વિલાસ પોતનીસ અને એક પોલીસ જવાન વિરુદ્ધ મુંબઈના ગોરેગાંવના એક મતગણતરી કેન્દ્રમાં ચોથી જૂને જ્યારે પરિણામો જાહેર કરવામાં આવ્યા ત્યારે અનધિકૃત પ્રવેશ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. નેસ્કોના મતગણતરી કેન્દ્રમાં વાયવ્ય મુંબઈ લોકસભા બેઠકની…
- આમચી મુંબઈ
ચૂંટણી નિષ્પક્ષ હોત તો ભાજપને માત્ર 40 બેઠકો મળત: આદિત્ય ઠાકરે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ સોમવારે દાવો કર્યો હતો કે જો ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ રીતે યોજાઈ હોત તો તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ માત્ર 40 બેઠકો જીતી શક્યું હોત. આદિત્ય ઠાકરેએ વાયવ્ય મુંબઈ લોકસભા બેઠકના પરિણામને છેતરપિંડી…
- આમચી મુંબઈ
ડીઆરઆઈની નાગપુર ઑફિસમાંથી કૂદકો મારી આરોપીની આત્મહત્યા
નાગપુર: સોનાની કથિત દાણચોરી પ્રકરણે પકડાયેલા આરોપીએ ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની નાગપુરની ઈમારતમાં છઠ્ઠા માળે આવેલી ઑફિસમાંથી કૂદકો મારી જીવન ટૂંકાવ્યું હતું. ગિટ્ટીખદાન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના રવિવારની રાતે નાગપુરમાં સેમિનરી હિલ્સ સ્થિત સીજીઓ કૉમ્પ્લેક્સમાં આવેલી…