- મહારાષ્ટ્ર
પુત્રી સાથે હાઈવે પર રહેતી માનસિક રીતે અસ્થિર મહિલાનું પરિવાર સાથે મિલન
લાતુર: લાતુર જિલ્લાના હાઈવે પર છેલ્લા અનેક મહિનાઓથી ચાર વર્ષની પુત્રી સાથે રહેતી માનસિક રીતે અસ્થિર મહિલાનું અમુક યુવાનોની મહેનત કારણે તેના કુટુંબીઓ સાથે પુનર્મિલન શક્ય બન્યું હતું. અમુક યુવાનોએ ઔરદ-શાહજની રોડ પર ફેબ્રુઆરીમાં મહિલા અને તેની પુત્રીને અસહાય હાલતમાં…
- નેશનલ
Neet paper leak: સીબીઆઈની ટીમ તપાસ માટે બિહાર પહોંચી, ગ્રામજનોએ હુમલો કરીને ભગાડી દીધા
નવાદા (બિહાર): યુજીસી નીટ પેપર લીક કેસની તપાસ કરવા માટે દિલ્હીથી સીબીઆઈની ટીમ શનિવારે સવારે લગભગ 10 વાગ્યે બિહારના નવાદા જિલ્લાના રાજૌલી પહોંચી હતી. તપાસ દરમિયાન કસિયાદેહ ગામના લોકોએ સીબીઆઈની ટીમને નકલી માનીને તેમના પર હુમલો કર્યો હતો. જવાનોને માર…
- T20 World Cup 2024
રોહિતે કર્યા હાર્દિકના ભરપેટ વખાણ, હાર્દિકે પણ કહ્યું, ‘અમે બહુ સારા ટીમ-વર્કથી જીત્યા’
કિંગ્સટાઉન: માર્ચ-એપ્રિલ-મેની આઇપીએલ દરમ્યાન રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાના મુદ્દે જાત જાતની અટકળો થતી હતી અને સાથી-ખેલાડી તરીકેના તેમની વચ્ચેના સંબંધો બગડ્યા હોવાની અફવા વાયરલ થઈ હતી. જોકે આઇપીએલ બાદ ટી-20 વર્લ્ડ કપ માટેની તૈયારીઓ શરૂ થતાં અને ભારતીય ખેલાડીઓ…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં restaurant’s waiter marathi નહીં બોલતા થપ્પડ પડી, રાજકારણ ગરમાયું
મુંબઈઃ નવી મુંબઈની એક રેસ્ટોરાંમાં વેઇટરને મરાઠી (restaurant’s waiter marathi) બોલતા નહીં આવડતા તેને લાફો મારી દેવામાં આવ્યો હોવાનો વીડિયો ઇન્ટરનેટ ઉપર ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયો જોયા બાદ એકનાથ શિંદે જૂથની શિવસેનાના નેતા તેમ જ ભૂતપૂર્વ…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં મહિલા કોન્સ્ટેબલ સાથે દુષ્કર્મ પ્રકરણે સબ-ઈન્સ્પેક્ટર સામે ગુનો
થાણે: મુંબઈ પોલીસ દળમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે કથિત બળાત્કાર ગુજારી ત્રાસ આપવા પ્રકરણે નવી મુંબઈ પોલીસે સબ-ઈન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોેલીસ ફરિયાદ અનુસાર સાનપાડા પરિસરમાં 2020થી જુલાઈ, 2022 દરમિયાન પોલીસ સબ-ઈન્સ્પેક્ટરે આ કૃત્ય કર્યું હતું.મુંબઈ પોલીસ…
- આપણું ગુજરાત
Gandhinagarમાં ખૂલ્યું ભારત સહિત સહિત દક્ષિણ એશિયાનું પ્રથમ Olympic Research Center
ગાંધીનગર: જ્યારે 2036 માં ઓલમ્પિકનું યજમાનપદ ભારતને મળવાનું છે ત્યારે ભારતના ખેલજગતને માટે એક ખૂબ સારા સમાચાર છે. ગુજરાતના ગાંધીનગરમાં ઓલમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન સેન્ટર (Olympic Research And Education Centre)શરૂ કરવામાં આવ્યું છે. આ ભારત સહિત દક્ષિણ એશિયાનું પ્રથમ કેન્દ્ર…
- નેશનલ
Kanishka Plane Blast: આતંકવાદી નિજ્જરને કેનેડાની સંસદમાં શ્રદ્ધાંજલિ આપવા પર ભડક્યા જયશંકર, કહ્યું…..
કનિષ્ક વિમાન દુર્ઘટનાની આજે 39મી વરસી છે. આ પ્રસંગે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતા વિદેશ પ્રધાન એસ જયશંકરે કેનેડાને ચેતવણી આપી હતી કે આતંકવાદને ક્યારેય બર્દાશ્ત નહીં કરવામાં આવે. કેનેડાની સંસદમાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરને મૌન પાળીને શ્રદ્ધાંજલિઆપ્યા બાદ…
- આમચી મુંબઈ
“અનામતના પ્રશ્નનો એક માત્ર ઉકેલ છે”… કોંગ્રેસના નેતાએ અનામતના મુદ્દે કહી મોટી વાત
મુંબઈઃ ભાજપ મરાઠા અને ઓબીસી(અધર બેકવર્ડ ક્લાસિસ-અન્ય પછાત વર્ગ) ને અનામત મુદ્દે ભરમાવી રહી હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસે અનામતના સળગતા પ્રશ્નને ફરી ઉઠાવ્યો હતો અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ એક પત્રકાર પરિષદ દરમિયાન દાવો…