- નેશનલ
વિશ્વ બેંકના નવા માપદંડ છતાં ભારતની ગરીબીમાં જબરદસ્ત ઘટાડો: લાખો લોકો ગરીબી રેખામાંથી બહાર!
નવી દિલ્હી: વિશ્વ બેંકે તાજેતરમાં તેની ગરીબી રેખાની સીમાને સંશોધિત કરીને $2.15 પ્રતિ દિવસથી વધારીને $3 પ્રતિ દિવસ કરી છે. ગરીબી રેખાના નવા ધોરણો અનુસાર, ભારતમાં અત્યંત ગરીબીના દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વ બેંકના આંકડા મુજબ, 2011-12માં 27.1%…
- નેશનલ
નિખિલ સોસલે કોણ છે? ચિન્નાસ્વામી સ્ટેડિયમ નાસભાગ કેસમાં શા માટે થઈ ધરપકડ?
બેંગલુરૂ: IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ભવ્ય જીત થઈ છે. જેને લઈને RCBની ટીમ અને તેના ચાહકોમાં એક તરફ ખુશીનો માહોલ હતો. પરંતુ આ માહોલ ટૂંકાગાળામાં માતમમાં ફેરવાયો હતો. કર્ણાટકના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે RCBની વિક્ટ્રી પરેડમાં નાસભાગ થઈ હતી. જેમાં…
- આમચી મુંબઈ
ગેરકાયદેસર રેતી ખનન પર રોક લગાવવા મહારાષ્ટ્ર સરકાર ડ્રોન આધારિત સર્વેક્ષણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું કે ગેરકાયદે રેતી ખનન અને ખોદકામને રોકવાના રાજ્ય સરકારના પ્રયાસોના ભાગ રૂપે રાજ્યમાં ગૌણ ખનીજ ખાણકામ ઝોનનું સર્વેક્ષણ કરવા માટે ડ્રોન તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, સરકાર આગામી…
- પાટણ
પાટણ નજીક ફેક્ટરીમાં આગ: બે મજૂરો દાઝ્યા, સારવાર માટે મહેસાણા ખસેડાયા
પાટણ: રાજ્યમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. સિદ્ધપુર-પાટણ હાઈવે પર નેદરા-કનેસરા રોડ પર આવેલી ઈસબગુલની આતિશ ફેક્ટરીમાં આજે બપોરના સમયે ATO મશીનમાં આગ લાગતા બે મજૂરો દાઝી ગયા હોવાના અહેવાલ છે. તેમને તાત્કાલિક સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં…
- સ્પેશિયલ ફિચર્સ
ચિનાબ રેલ પુલનું ઉદ્ઘાટન: વિશ્વના ટોપ 10 સૌથી ઊંચા રેલ બ્રિજ ક્યાં આવેલા છે, જાણો?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ-કાશ્મીરની ચિનાબ નદી પર બનાવવામાં આવેલા વિશ્વના સૌથી ઊંચા રેલ પુલનું ઉદ્ધાટન કર્યું છે. આ પુલ નદીથી 359 મીટર ઊંચો છે. આ ઊંચાઈ એફિલ ટાવર કરતા પણ વધારે છે. પુલની લંબાઈ 1.315 કિમી છે. 260…
- રાશિફળ
12મી જૂનના બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોને પર થશે પૈસાનો વરસાદ…
જ્યોતિષશાસ્ત્રમાં નવે નવ ગ્રહોના ગોચર વિશે અને તેમના ગોચરની અસર વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. આ ગોચરને કારણે શુભાશુભ યોગનું નિર્માણ થાય છે, જેની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળે છે. છ દિવસ બાદ એટલે કે 12મી જૂનના…
- સ્પેશિયલ ફિચર્સ
જુલાઈથી કચ્છ જવું બનશે વધુ સરળ, પ્રવાસીઓને મળશે આ ખાસ સુવિધા, અત્યારે જ જાણી લો…
મુંબઈઃ મુંબઈ માદરે વતન કચ્છ જવા માટે મોટાભાગના પ્રવાસીઓ કચ્છ એક્સપ્રેસ કે સયાજીનગરી ટ્રેનમાં પ્રવાસ કરવાનું પસંદ કરે છે. પરંતુ હવે મળતી માહિતી અનુસાર જુલાઈ મહિનાથી તો પ્રવાસીઓ માટે કચ્છ જવાનું વધારે સરળ બનશે. પશ્ચિમ રેલવે દ્વારા દર ગુરુવારે બાંદ્રાથી…
- આમચી મુંબઈ
મુંબઈ કે થાણેથી સમૃદ્ધિ મહામાર્ગ કેવી રીતે પહોંચવું?, જાણી લો A2Z વિગતો
મુંબઈ: સમૃદ્ધિ મહામાર્ગ અથવા હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગના અંતિમ તબક્કાનું ઉદ્ઘાટન ગઈકાલે મુખ્ય પ્રધાન ફડણવીસ દ્વારા કરવામાં આવ્યું. આ સાથે, હવે મુંબઈથી નાગપુર સુધીના 701 કિલોમીટરના અંતરને ફક્ત 8 કલાકમાં કાપવાનું શક્ય બનશે. અલબત્ત, સરકાર દાવો…
- રાશિફળ
આજનું રાશિફળ (06-06-25): આ ત્રણ રાશિના જાતકોને આજે થશે લાભ, દિવસ હશે ઊર્જાથી ભરપૂર…
આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ લઈને આવશે. આજે તમે તમારા ઘરના રિનોવેશન પર પણ ધ્યાન આપશો. મિત્રો અને સંબંધી સાથે સમય પસાર કરશો. ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. આજે તમારે કોઈ પણ વાદ-વિવાદમાં પડવાથી બચવું પડશે, એ જ તમારા માટે સારું રહેશે.…