- રાશિફળ
આજનું રાશિફળ (07-06-25): મેષ, મિથુન અને મકર રાશિના જાતકો માટે આજનો દિવસ હશે Goodddyyy Goodddyyy…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઊર્જાથી ભરપૂર રહેવાનો છે. આજે કોઈ કામને લઈને થોડી સમસ્યા થશે. સરકારી નોકરીમાં કામ કરી રહેલાં લોકોને ટ્રાન્સફર મળતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. સમાજસેવામાં આજે તમારો રસ વધશે. આજે તમે…
- સ્પેશિયલ ફિચર્સ
RBI અને SBIના નામે થઈ રહ્યો છે મોટો સ્કેમ, તમને પણ તો નથી આવ્યો ને આવો મેસેજ?
આજકાલ જમાનો ડિજિટલ છે અને એની સાથે સાથે ગુનેગારો પણ હવે ડિજિટલ થઈ ગયા છે. સ્કેમર્સ યુઝર્સના એકાઉન્ટ ખાલી કરવા માટે નિત નવા ઉપાયો અજમાવે છે, ત્યારે તમારે થોડા વધારે સાવધ રહેવાની જરૂર છે. આજકાલ લોકોને આરબીઆઈ (RBI) અને એસબીઆઈ…
- નેશનલ
હરિયાણામાં આયુષ્યમાન કાર્ડ હેઠળ અમુક બીમારીઓની ખાનગી હોસ્પિટલમાં સારવાર બંધ: જનતામાં રોષ
ચંડીગઢ: ગરીબી રેખા નીચે જીવતા લોકો તથા મધ્યમ વર્ગના લોકો જો કોઈ બીમારીમાં સપડાય તો ખર્ચની ચિંતાના કારણે ખાનગી હોસ્પિટલમાં જવાનું વિચારતા ન હતા. પરંતુ સરકારની આયુષ્યમાન કાર્ડ હેઠળ આવા લોકોની પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ નિ:શુલ્ક સારવાર કરવામાં આવતી હતી. પરંતુ…
- દ્વારકા
યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ
દ્વારકા: ગોમતી નદીમાં અવારનવાર ડૂબી જવાની ઘટનાઓ સામે આવ્યા બાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નદીમાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ગોમતી ઘાટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અકસ્માતો રોકવા…
- ટોપ ન્યૂઝ
ભારત-કેનેડા વચ્ચેના સંબંધોમાં લખાશે નવો અધ્યાય: PM મોદીને G7 સમિટનું આમંત્રણ
નવી દિલ્હીઃ પૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની સમર્થક નીતિ વચ્ચે ભારત સરકાર સાથે સંબંધો બગાડ્યા પછી આજે બંને દેશ વચ્ચે એક નવા અધ્યાયની શરુઆત થઈ શકે છે, જે અંતર્ગત આજે કેનેડામાં થનારી જી-7 સમિટનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ…
- નેશનલ
RCB પરેડ દુર્ઘટના: કર્ણાટક હાઈ કોર્ટે KCA સામે શિક્ષાત્મક કાર્યવાહી પર રોક લગાવી
બેંગલુરુ: RCB (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ)ની વિક્ટ્રી પરેડ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે થયેલી નાસભાગમાં 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. કર્ણાટક પોલીસે કર્ણાટક ક્રિકેટ એસોસિયેશન…
- સ્પેશિયલ ફિચર્સ
બોમ્બ વિસ્ફોટ કે ભૂકંપ પણ જેનું કશું બગાડી નહીં શકે, એ ચિનાબ બ્રિજની ખાસિયતો જાણો
એફિલ ટાવર અને કુતુબ મીનાર કરતાંય વધુ ઊંચાઈ ધરાવતા તથા કૉંક્રીટ અને સ્ટીલમાંથી બનેલા ચિનાબ રેલ બ્રિજનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ બ્રિજ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના બક્કલ અને કૌરી ગામને જોડે છે. તે ચિનાબ…
- નેશનલ
વિશ્વ બેંકના નવા માપદંડ છતાં ભારતની ગરીબીમાં જબરદસ્ત ઘટાડો: લાખો લોકો ગરીબી રેખામાંથી બહાર!
નવી દિલ્હી: વિશ્વ બેંકે તાજેતરમાં તેની ગરીબી રેખાની સીમાને સંશોધિત કરીને $2.15 પ્રતિ દિવસથી વધારીને $3 પ્રતિ દિવસ કરી છે. ગરીબી રેખાના નવા ધોરણો અનુસાર, ભારતમાં અત્યંત ગરીબીના દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વ બેંકના આંકડા મુજબ, 2011-12માં 27.1%…
- નેશનલ
નિખિલ સોસલે કોણ છે? ચિન્નાસ્વામી સ્ટેડિયમ નાસભાગ કેસમાં શા માટે થઈ ધરપકડ?
બેંગલુરૂ: IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ભવ્ય જીત થઈ છે. જેને લઈને RCBની ટીમ અને તેના ચાહકોમાં એક તરફ ખુશીનો માહોલ હતો. પરંતુ આ માહોલ ટૂંકાગાળામાં માતમમાં ફેરવાયો હતો. કર્ણાટકના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે RCBની વિક્ટ્રી પરેડમાં નાસભાગ થઈ હતી. જેમાં…