- સ્પેશિયલ ફિચર્સ
અનંત-રાધિકાના સંગીતમાં પર્ફોર્મ કરવા Popstar Rihannaકરતાં વધુ ફી લેશે Justin Bieber?
મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani- Nita Ambani)ના લાડકવાયા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Grand Wedding Celebration)ની ઊજવણી શરૂ થઈ ગઈ છે. આજે એટલે કે પાંચમી જુલાઈના અંબાણી પરિવાર સંગીત નાઈટ સેલિબ્રેટ કરી રહ્યું છે…
- નેશનલ
સરકાર બાળકોના શિક્ષણને પહોંચાડે છે નુકસાનઃ કોંગ્રેસે શિક્ષણ પ્રધાન પર તાક્યું નિશાન
નવી દિલ્હીઃ કોંગ્રેસે આજે છઠ્ઠા ધોરણના નવા પાઠ્યપુસ્તકો આપવામાં વિલંબ બદલ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો હતો કે કે શિક્ષણ મંત્રાલય બાળકોના શિક્ષણને નુકસાન પહોંચાડી રહ્યું છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે સરકારની પરીક્ષા એજન્સીની…
- આમચી મુંબઈ
પક્ષ બદલ્યો નથી, મારા પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો ક્યારેય સાબિત થયા નથી: અજિત પવાર
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે લોકોને રાજ્યના વિકાસ માટે તેમનું સમર્થન કરવાની અપીલ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ રાજકારણમાં આવ્યા ત્યારથી તેમની પાર્ટી સાથે જ જોડાયેલા છે અને તેમની સામેના ભ્રષ્ટાચારના આરોપો ક્યારેય સાબિત થયા…
- આમચી મુંબઈ
બજેટની ફાળવણીને ધ્યાનમાં રાખીને જાહેરાતો કરાઈ છે, ચૂંટણીના વાયદા નથી: નાણાંપ્રધાન
મુંબઈ: મહારાષ્ટ્રના બજેટમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતો માટે જાહેર કરાયેલી યોજનાઓ ‘ચૂંટણીના વાયદા’ નથી, એમ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે જણાવ્યું હતું. નવી પહેલો પર સરકારની ટીકા કરવા બદલ વિપક્ષની ટીકા કરી હતી. ગયા અઠવાડિયે વિધાનસભામાં રજૂ કરેલા બજેટ…
- મહારાષ્ટ્ર
પુણેમાં પુલ પરથી પસાર થનારો રહેવાસી પાણીમાં તણાયો
પુણે: ભુશી ડેમ નજીક પાણીમાં તણાઈ જવાથી પરિવારના પાંચ જણનાં મૃત્યુ થયાની ઘટના તાજી છે ત્યાં કાર્લા-મળવલી રસ્તા ખાતેના પુલ પરથી પસાર થનારો પ્રૌઢ પાણીમાં તણાઈ ગયો હોવાની ઘટના બની હતી. પોલીસના જણાવ્યા મુજબ કાર્લા ખાતે રહેતો ભીમા સખારામ પવાર…
- નેશનલ
Monsoon 2024 : ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, જાણો અન્ય રાજ્યોના હાલ
નવી દિલ્હી: સમગ્ર દેશમાં ચોમાસાનું(Monsoon 2024)આગમન થયું છે. જેમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદને(Rain)લઇને સમસ્યા સર્જાઇ છે. ત્યારે ઉત્તરથી દક્ષિણ ભારત અને પૂર્વથી પશ્ચિમ ભારતના રાજ્યોમાં સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે(IMD)કહ્યું છે કે આગામી બે દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને…
- આપણું ગુજરાત
વિહળધામ પાળિયાદમાં અમાસના પાવન પર્વે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યાં
પાંચાળનું પ્રગટ પિરાણું અને લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવા પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા પાળિયાદમાં દર અમાસે લાખો લોકો ઠાકર દર્શનનો પ્રસાદનો અને કીર્તનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવે છે. ઠાકરના લાખો સેવકોના હૃદયમા વિહળધામ અને પાળિયાદ ઠાકર પ્રત્યે અનન્ય શ્રદ્ધા…
- આમચી મુંબઈ
મિત્રની હત્યા કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
થાણે: નાણાંના વિવાદમાં થાણેમાં 12 વર્ષ અગાઉ મિત્રની હત્યા કરવાના કેસમાં થાણેની સેશન્સ કોર્ટે આરોપીને નિર્દોષ છોડ્યો હતો. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ એસ. બી. અગ્રવાલે જણાવ્યું હતું કે શાકભાજી વેચનારા ઈનામુલ ઈયાદઅલી હક (52) વિરુદ્ધના આરોપ સિદ્ધ કરવામાં તપાસકર્તા…
- મનોરંજન
શા માટે એક ડોક્ટરે Samantha Ruth Prabhuને જેલમાં મોકલવાની ભલામણ કરી?
સાઉથની સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. હવે તમને થશે કે સેલિબ્રિટીઓ તો ચર્ચામાં આવે એમાં નવું શું છે? પણ અહીંયા તમારી જાણ માટે હાલમાં સામંથા ચર્ચામાં આવી છે એનું તેની કોઈ આગામી ફિલ્મ…