- નેશનલ
અફઘાનિસ્તાનમાં ભારે વરસાદના કારણે 40નાં મોત
ઇસ્લામાબાદ: પૂર્વી અફઘાનિસ્તાનમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે અને લગભગ 350 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અન્ય એક દુર્ઘટનામાં મુખ્ય હાઇવે પર બસ પલટી જતાં 17 લોકોના મોત થયા હતા, એમ તાલિબાન અધિકારીઓએ મંગળવારે આ માહિતી…
- આમચી મુંબઈ
પુણેમાં મહિલા અધિકારીની છેડતી, જુનિયર અધિકારી વિરુદ્ધ કેસ
પુણેઃ ક્વીન્સ ગાર્ડન વિસ્તારમાં આવેલી એક રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટમાં ઓફિસ વર્ક માટે બનાવેલા સોશિયલ મીડિયા ગ્રુપમાં અપમાનજનક સંદેશાઓ ફેલાવીને એક મહિલા અધિકારીની છેડતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કોરેગાંવ પાર્ક પોલીસે આ મામલે સંબંધિત સંસ્થાના જુનિયર ઓફિસર વિરુદ્ધ…
- આમચી મુંબઈ
ચૂંટણી પહેલા છગન ભુજબળનો રથ કઇ છાવણીમાં જશે?
મુંબઈ: મરાઠા અનામત મુદ્દે શરદ પવાર જેવા દિગ્ગજ નેતાને નિશાની લઇને જાહેરમાં તેમની ટીકા કર્યા બાદ બીજા જ દિવસે તેમની મુલાકાત લેનારા અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટો કરશે કે નહીં તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે…
- આમચી મુંબઈ
વિશાલગઢ કિલ્લા પર હિંસા કરનારાઓને દેવેન્દ્ર ફડણવીસે આપી આ ચેતવણી…
મુંબઈ: મહાયુતિની સરકાર વિશાલગઢ કિલ્લા પરના અતિક્રમણો હટાવવા માટે પ્રતિબદ્ધ હોવાનું નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું. કાયદેસર રીતે અહીંના અતિક્રમણો હટાવવામાં આવશે એ વાત પર ભાર મુકતા ફડણવીસે લોકોને અહીંના અતિક્રમણો હટાવવામાં આવશે તેવું આશ્ર્વાસન આપ્યું હતું.…
- આમચી મુંબઈ
મહિલા ઉદ્યોગ સાહસિકો માટે જાણો મહારાષ્ટ્ર સરકારની યોજના
પુણે: દેશમાં સૌથી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકની સંખ્યા ધરાવતા રાજ્ય તરીકે મહારાષ્ટ્રની ઓળખ નક્કી કરવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રાજ્યની મહિલા ઉદ્યમીઓને ટેકો આપવામાં આવશે. મહિલા ઉદ્યોગ સાહસિકો માટે રાજ્યમાં ‘પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર મહિલા સ્ટાર્ટઅપ યોજના’ લાગુ કરવાની…
- સ્પોર્ટસ
ટેસ્ટ સ્પેશિયાલિસ્ટો માટે બીસીસીઆઇનો નવો નિયમ: જોકે રોહિત, વિરાટ, બુમરાહ માટે ફરજિયાત નથી
નવી દિલ્હી: બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) ઇચ્છે છે કે ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓ જ્યારે પણ નૅશનલ ટીમ વતી ન રમતા હોય ત્યારે તેમણે ડોમેસ્ટિક ક્રિકેટ રમવી પડશે. જોકે આ નવા નિયમમાંથી રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત…
- નેશનલ
કર્ણાટકમાં કૉંગ્રેસે ઓબીસી ક્વોટા મુસ્લિમોને આપ્યો, ભાજપ હરિયાણામાં આવું થવા દેશે નહીં: અમિત શાહ
મહેન્દ્રગઢ (હરિયાણા): કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે એવો આરોપ કર્યો હતો કે કૉંગ્રેસ પછાત વર્ગ વિરોધી છે અને જો તે હરિયાણામાં સત્તા પર આવશે તો પછાત વર્ગોનું આરક્ષણ છીનવીને મુસ્લિમોને આપી દેશે. હરિયાણામાં બેકવર્ડ ક્લાસીસ સમ્માન સંમેલનમાં તેમણે 1950માં…
- આપણું ગુજરાત
સુરતમાં જર્જરિત આવાસો ખાલી કરાવવા મામલે ઘર્ષણ : પોલીસ અને સ્થાનિકો આમને-સામને
સુરત: સચિન અને પાલી ગામમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા જૂના જર્જરિત ગુજરાત સ્લમ બોર્ડના જૂના અને જર્જરિત આવાસો ખાલી કરાવવાની કામગીરી તંત્રએ આદરી છે. સચિન અને પાલી વિસ્તારના લોકોને આ આવાસો સ્વૈચ્છાએ ખાલી કરીને તંત્રની કામગીરીમાં…