- આમચી મુંબઈ
આ તો શિવાજી મહારાજના શૌર્યનું અપમાન: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં રહેલા વાઘનખ મહારાષ્ટ્રમાં લાવવામાં આવ્યા છે અને આ વાઘનખ સાથે શિવાજી મહારાજ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા શસ્ત્રોનું સાતારામાં ‘શિવશસ્ત્રશૌર્યગાથા’ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું તેનું ઉદ્ઘાટન કરતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે…
- આમચી મુંબઈ
મહાવિકાસ આઘાડી રાજ્યની ભ્રષ્ટ સરકારને પરાજિત કરવા કટિબદ્ધ: વેણુગોપાલ
મુંબઇ: ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલે શુક્રવારે મુંબઈમાં કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી મહારાષ્ટ્રની ભ્રષ્ટ સરકારને હરાવવા માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના લોકો સત્તાધારી ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાઠ ભણાવશે. તેમણે એમ…
- આમચી મુંબઈ
તમારી સિવિલ પરીક્ષાની ઉમેદવારી શું કામ રદ ન કરવી: યુપીએસસીની પૂજા ખેડકરને નોટિસ
મુંબઈ: ખોટી ઓળખ બતાવીને સિવિલ સર્વિસીસની પરીક્ષા ઠગાઇથી આપવા બદલ પૂજા ખેડકર વિરુદ્ધ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા પોલીસ ફરિયાદ સહિત અનેક પગલાં લેવામાં આવ્યાં છે. 2022માં સિવિલ સર્વિસીસની પરીક્ષાની ઉમેદવારી રદ કરવા તેમ જ ભાવિ પરીક્ષાઓ અને પસંદગીઓથી…
- આમચી મુંબઈ
એનસીપી (એસપી) દ્વારા મહાયુતી ચે કાળે કારનામે પુસ્તકનું પ્રકાશન
મુંબઇ: શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી (એસપી) પાર્ટી દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકવામાં આવ્યું હતું. રાજ્યની સત્તાધારી મહાયુતિ સરકારના કાળા કરતૂતો પર એક પુસ્તક મહાયુતિ ચે કાળે કારનામે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. એનસીપી (એસપી)ના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ દ્વારા ટ્રિપલ…
- આમચી મુંબઈ
વેણુગોપાલ અને ચેન્નીથલાએ મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી
મુંબઇ: ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના જનરલ સેક્રેટરી (સંગઠન) કે. સી. વેણુગોપાલ અને મહારાષ્ટ્રના ઈન્ચાર્જ રમેશ ચેન્નીથલા શુક્રવારે મુંબઈમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટેની રાજ્યના પક્ષની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આવ્યા હતા અને તેમણે પાર્ટીના ટોચના નેતાઓ સાથે બેઠકો કરી હતી.…
- વલસાડ
વલસાડ નજીક માલગાડી પાટા પરથી ઉતરી જતાં રેલ સેવાને અસર
વલસાડ: ગઇકાલે જ ઉત્તર પ્રદેશમાં સર્જાયેલ રેલ દુર્ઘટના બાદ આજે ગુજરાતના વલસાડમાં પણ માલગાડીનો એક ડબ્બો પાટા પરથી ખડી જવાની ઘટના સામે આવી છે. વલસાડ અને સુરત સ્ટેશનની વચ્ચે માલગાડીની એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. આ ઘટના બપોરના…
- આમચી મુંબઈ
RTE Act: હાઈ કોર્ટે ખાનગી શાળાઓને રાઈટ ટુ એજ્યુકેશન ક્વોટા પ્રવેશ મુક્તિ રદ કરી
મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારના ૯ ફેબ્રુઆરીના નોટિફિકેશનને રદ કર્યું હતું જેમાં સરકારી અથવા અનુદાનિત શાળાઓની એક કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી ખાનગી શાળાઓને રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ ક્વોટા પ્રવેશમાંથી મુક્તિ આપવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડી કે ઉપાધ્યાય…
- ગાંધીનગર
ગુજરાતમાં chandipura virusનો કહેર યથાવત : પંચમહાલ જિલ્લામાં નોંધાયા પાંચ શંકાસ્પદ કેસ
ગાંધીનગર: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ એક મોટો પડકાર બની રહ્યો છે અને હાલ તેનું સંક્રમણ પણ વધી રહ્યું છે. ગઇકાલે જ આ મામલે મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને કાર્યવાહીની સમીક્ષા કરી સૂચનો પણ આપ્યા હતા.…
- સ્પોર્ટસ
હાર્દિક-નતાશાના ડિવૉર્સનાં આ કારણો હોઈ શકે…
વડોદરા: ભારતીય ઑલરાઉન્ડર, ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન તેમ જ આઇપીએલની ગુજરાત ટાઇટન્સ ટીમના ચૅમ્પિયન-કૅપ્ટન હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા સ્ટૅન્કોવિચના છૂટાછેડાએ સમગ્ર ક્રિકેટજગતને તેમ જ મનોરંજનની દુનિયાને ચોંકાવી દીધું છે. હાર્દિક અને નતાશાએ એકમેકથી અલગ પડી ગયા હોવાની ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર…
- આમચી મુંબઈ
વિધાનસભા ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં ત્રીજા મોરચાની ચર્ચાએ જોર પકડ્યું
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહા વિકાસ અઘાડી (એમવીએ)એ વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં મહાયુતિ અને મહા વિકાસ અઘાડી (એમવીએ) વચ્ચે સીધી હરીફાઈ થઈ હતી. એ ચૂંટણીમાં આઘાડીએ 30 બેઠક જીતીને મહાયુતિને આંચકો આપ્યો હતો.…