- રાશિફળ
આ છે ભગવાન શિવજીની પ્રિય રાશિઓ, શ્રાવણમાં વરસશે વિશેષ કૃપા… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક પંચાગ અનુસાર આજથી શ્રાવણ મહિનો શરુ થઈ ગયો છે અને આજથી શરૂ થયેલો શ્રાવણ એટલા માટે પણ ખાસ છે કારણ કે તે મહાદેવના વાર એટલે કે સોમવારથી શરૂ થયો છે. એવું કહેવાય છે કે શ્રાવણના મહિનામાં શિવજી અને પાર્વતીની…
- આમચી મુંબઈ
CRમાં વરસાદે નહીં તો ‘આ’ કારણે ટ્રેનસેવા પર બ્રેક, સવારે કલ્યાણ તો બપોરે ઠાકુર્લીમાં બેહાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મુંબઈ સહિત પરાના વિસ્તારોમાં રવિવાર રાતથી લઈને દિવસભર વરસાદને કારણે એકંદરે જનજીવન પર અસર થઈ હતી. મુંબઈમાં વાહન વ્યવહારનો ટ્રાફિક ધીમો પડવાની સાથે મધ્ય રેલવેની ટ્રેનસેવા પર પણ બ્રેક મૂકાઈ હતી. સવારે કલ્યાણમાં સિગ્નલ ફેઈલ્યોર થયું હતું,…
- સ્પોર્ટસ
રિચાએ રચ્યા રેકૉર્ડ, ટી-20માં ભારતના પહેલી વાર 200 રન
એશિયા કપમાં પોતાનો જ વિક્રમ તોડ્યો, હરમનપ્રીતે એક જ દિવસે મંધાના અને મેગ લૅનિંગને પાછળ પાડી દામ્બુલા: હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય મહિલા ટીમે રવિવારે અહીં યુએસને એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટમાં 78 રનથી હરાવીને પોતાને સતત બીજી મૅચ જીતીને સેમિ ફાઇનલની…
- આપણું ગુજરાત
ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ રસ્તાઓના સમારકામ માટે કરી આટલા કરોડની ફાળવણી
ગુજરાતનાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ શહેરી સુવિધાઓને વધુ મજબૂત બનાવી ચોમાસા પછી રસ્તાઓના રિસરફેસ અને સમારકામ કરવા નગરપાલિકાઓને રૂપિયા 100 કરોડ ફાળવ્યા છે. પ્રતિ વર્ષ મુખ્યમંત્રી અને સરકારનો આવો જ અભિગમ રહે છે કે, જનસુખાકારી અને સુવિધાઓથી નાગરિકો વંચિત ના…
- સ્પોર્ટસ
પ્રેમ આંધળો છે લગ્ન આંખો ખોલી નાખે’ હાર્દિક અને નતાશાના છૂટાછેડા બાદ આ ડિરેકટરે શું કહ્યું ?
મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક હવે અલગ થઈ ગયા છે. તાજેતરમાં જ કપલે તેમના છૂટાછેડાની જાહેરાત કરીને બંને એકબીજાથી અલગ થઈ ગયા છે. બંનેના લગ્ન તૂટવાના સમાચારના લીધે ફેન્સને તોડીને રાખીને દીધા છે. હાર્દિક…
- આમચી મુંબઈ
ભાજપે વોશિંગ મશીન પ્રક્રિયા દ્વારા ભ્રષ્ટાચારને કાયદેસર બનાવ્યો: એનસીપી (એસપી)
મુંબઈ: એનસીપી (એસપી)એ રવિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની શરદ પવારને ભ્રષ્ટાચારના સરગણા (નેતા) ગણાવતી ટિપ્પણીનો જવાબ આપતાં કહ્યું હતું કે ભાજપે તો દાગી નેતાઓને પોતાની પાર્ટીમાં સમાવિષ્ટ કરીને ભ્રષ્ટાચારને કાયદેસરતા બક્ષી છે. આપણ વાંચો: એનસીપી (એસપી) દ્વારા મહાયુતી ચે…
- નેશનલ
NDA સરકારને લઈને અખિલશની ભવિષ્યવાણી “આ વખતે સરકારમાં બેઠેલા થોડા દિવસોના છે મહેમાન”
કોલકાત્તા: બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની શહીદ દિવસની રેલીના મંચ પરથી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે રવિવારે કેન્દ્ર સરકાર અને ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ કરતાં કહ્યું હતું કે આ સરકાર ટૂંક સમયમાં જ ધ્વસ્ત થઈ જશે. કોલકતાના ધર્મતલ્લામાં…
- નેશનલ
Bangladesh Protests: બાંગ્લાદેશથી 499 ભારતીય વિદ્યાર્થી પરત ફર્યા
ગુવાહાટી/અગરતલાઃ પાડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હિંસક વિરોધને જોતા આસામના લગભગ 120 વિદ્યાર્થીઓ અને ત્રિપુરાના 379 વિદ્યાર્થીઓ કુલ મળીને 499 જેટલા વિદ્યાર્થી ભારત પરત ભર્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. આસામના અધિક મુખ્ય સચિવ (ગૃહ) અજય તિવારીએ…
- સ્પોર્ટસ
ભારતનો એક ભૂતપૂર્વ ક્રિકેટર કહે છે, ‘હાર્દિકને અન્યાય તો થયો જ છે’
નવી દિલ્હી: ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાનો નવો હેડ-કોચ બન્યો ત્યાર પછી તેણે ઘણા મોટા નિર્ણયો લીધા છે અને સૂર્યકુમાર યાદવને ટી-20 ટીમનો નવો કૅપ્ટન બનાવવાનો નિર્ણય સૌથી મોટો છે. દેશના ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ આ નિર્ણયને વખાણ્યો છે, પણ કેટલાકે અસહમતી…