- ટોપ ન્યૂઝ
મોદી 41 કલાક ગુજરાતમાં: તમે જે જાણવા માંગો છો તે બધુ જ અહીં…
વડાપ્રધાન મોદી પોતાના ત્રીજા કાર્યકાળ બાદ પહેલી વખત ગુજરાત આવી પહોચ્યા છે. વડાપ્રધાન પોતાના ગૃહ રાજયમાં આવ્યા હોય અને કોઈ નવા-જૂની ના કરે તો જ નવાઈ. આગામી સમયમાં એ બધુ જ થશે જેની ચર્ચા વડાપ્રધાન મોદી આ બે દિવસમાં રાજભવનના…
- આમચી મુંબઈ
ઇફ્તાર પાર્ટીમાં તો અડવાણી પણ આવ્યા હતાઃ કોંગ્રેસે કહ્યું કે…
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ દ્વારા આપવામાં આવતી ઇફ્તાર પાર્ટીને લઇ આપવામાં આવેલા નિવેદનને પગલે કૉંગ્રેસ નારાજ થઇ હોવાનું જણાય છે. જેને પગલે કૉંગ્રેસ દ્વારા ફડણવીસને વળતો જવાબ આપવામાં આવ્યો છે.…
- સ્પોર્ટસ
ડાયમંડ લીગમાં નીરજ ચોપડાને કેમ સિલ્વર મેડલ ન અપાયો?
બ્રસેલ્સ: ભારતનો સુપરસ્ટાર ઍથ્લીટ નીરજ ચોપડા શનિવારે અહીં ડાયમંડ લીગ સ્પર્ધામાં ભાલાફેંકની ફાઇનલમાં બીજા નંબરે રહ્યો હોવાથી રનર-અપ ઘોષિત થયો હતો, પરંતુ તેને સિલ્વર મેડલ નહોતો આપવામાં આવ્યો. એ જ રીતે, આ સ્પર્ધામાં ગ્રેનાડાનો ઍન્ડરસન પીટર્સ પહેલા સ્થાને આવતાં ચૅમ્પિયન…
- આમચી મુંબઈ
Alert: ગણેશોત્સવ દરમિયાન ‘આ’ સમસ્યામાં થયો વધારો, નિષ્ણાતોએ આપી ચેતવણી
મુંબઈઃ બાળકોથી લઈને પુખ્ત વયના તમામ વય જૂથના નાગરિકોમાં સાંભળવાની અને શ્વાસ લેવામાં તકલીફ વધી છે. ગણેશોત્સવ દરમિયાન કાન ફાડી નાખે તેવા અવાજને કારણે, આગમન સમારોહ, વિસર્જન સમારોહ અને શોભાયાત્રા દરમિયાન ફટાકડા ફોડવાને કારણે સાંભળવામાં તકલીફો વધી રહી છે અને…
- નેશનલ
ઓડિશામાં ત્રણ અલગ અલગ અકસ્માતમાં છનાં મોત, 11 ઘાયલ
બારીપાડા/બોલાંગીરઃ ઓડિશામાં ત્રણ અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા છ લોકોના મોત અને ૧૧ લોકો ઘાયલ થયા હતા. આ જાણકારી રવિવારે પોલીસે આપી હતી. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર બોલાંગીર જિલ્લાના મધ્યાપાલી નજીક નેશનલ હાઇવે ૨૬ પર રવિવારે સવારે એક વાહન…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેના ગુરુના ફોટો સામે ઉડાવાયા પૈસાઃ બે પદાધિકારી સામે કાર્યવાહી
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે શિવસેનાના દિવંગત નેતા એકનાથ શિંદેને ગુરુ માને છે એ વાત સહુ કોઇ જાણે છે અને તેમનું અપમાન કરનારા શિવસેનાના જ બે પદાધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. શિંદે જૂથની શિવસેનાના…
- નેશનલ
શિમલામાં મસ્જિદ વિવાદમાં હિંસક પ્રદર્શનઃ 50 લોકો વિરુદ્ધ કેસ, દિગ્ગજ નેતાઓનો નામ સામેલ
શિમલાઃ હિમાચલ પ્રદેશના શિમલાના સંજોલી વિસ્તારમાં એક મસ્જિદના ગેરકાયદે હિસ્સાને તોડી પાડવાની માંગ સાથે ગયા સપ્તાહમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા મામલે વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ના નેતાઓ, પૂર્વ કોર્પોરેટર અને પંચાત પ્રમુખ સહિત 50 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં…
- નેશનલ
ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા જમીન લેવાનુ કહીને છેતરપિંડી આચરતી ગેંગની તપાસ સીઆઇડી ક્રાઇમ હસ્તક
રાજ્યના અલગ-અલગ વિસ્તા૨માં એક સુનિશ્ચિત મોડસ ઓપરેન્ડી સાથે ઓર્ગેનાઈઝ્ડ ગેંગ કાર્ય૨ત છે. ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા સાધુને ખુબ મોટી જમીન લેવાની વાત કરી ખેડુત પાસેથી જમીન ખરીદાવીને ઉંચા ભાવે સાધુને વેચાવી આપવાની લાલચ આપી રાજ્યવ્યાપી છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય…
- નેશનલ
પશ્ચિમ બંગાળમાં ધોળા દિવસે અધાધૂંધ ગોળીબાર- કોંગ્રેસ નેતા ઠાર
પશ્ચિમ બંગાળના માલદામાં કોંગ્રેસના એક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતક શેખ સૈફુદ્દીનના પુત્રએ તૃણમૂલ કોંગ્રેસના એક નેતા પર હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. પશ્ચિમ બંગાળના માલદામાં રવિવારે સવારે કેટલાક બદમાશોએ કોંગ્રેસના એક નેતાની હત્યા કરી નાખી.…
- આપણું ગુજરાત
‘દાદા’એ લીધો ડંગોરો-રાજ્યના તમામ પોલીસ વડાએ કરવું પડશે આ કામ : સ-હર્ષ આદેશ
રાજ્યના તમામ પોલીસ મથકના વડા એવા પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા કચેરીમાં બેસવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યા છે. એટલું જ નહિ, આ બે દિવસો દરમિયાન અનિવાર્ય…