- નેશનલ
PM Modi Birthday: ગરીબીમાં જન્મ્યા, ચા વેચીને કર્યો અભ્યાસ, દુર્લભ તસવીરોમાં જુઓ નરેન્દ્ર મોદીની વડાપ્રધાન બનવાની સફર
નવી દિલ્હી: દેશમાં વર્ષ 2014માં બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને પુરુષો દરેકના હૃદયમાં મોદી લહેર દોડી રહી હતી. દરેકના મુખ પર મોદી-મોદીના નારા હતા. ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા. 17મી સપ્ટેમ્બર આજે પીએમ મોદીનો જન્મદિવસ છે.…
- આમચી મુંબઈ
મઝા આલીઃ પુણેવાસીઓને એકસાથે મળી બે વંદે ભારત ટ્રેનની ભેટ
મહારાષ્ટ્રમાં પુણે-હુબલી, પુણે-કોલ્હાપુર સહિત નાગપુર સિકંદરાબાદ ટ્રેનનો શુભારંભ મુંબઈ: દેશના મહાનગરોને સેમી હાઈ સ્પીડ ટ્રેનથી જોડવાની યોજના અન્વયે ભારતીય રેલવેએ વંદે ભારત ટ્રેન લોન્ચ કર્યા પછી અત્યાર સુધીમાં 100થી વધુ ટ્રેન દોડાવ્યા પછી આધુનિક વર્ઝનમાં વંદે મેટ્રો ટ્રેન સાથે વંદે…
- નેશનલ
PM Narendra Modi Birthday: આવતીકાલે દેશવાસીઓને શું મળશે ગિફ્ટ?
નવી દિલ્હીઃ આવતીકાલે ૧૭ સપ્ટેમ્બરના મંગળવારના દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૩ મો જન્મદિવસ છે. પીએમ મોદીના જન્મદિવસ માટે કેટલીક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદીના જન્મદિવસ પર ફ્રી ઓટો રાઈડની સુવિધા આપવામાં આવી રહી છે તેમ જ શોપિંગ…
- સ્પોર્ટસ
કેએસસીએ ઈન્વિટેશન ટુર્નામેન્ટમાં અર્જુન તેંડુલકરનો શાનદાર દેખાવ, ગોવાને અપાવી જીત
અલુર (કર્ણાટક): ભારતના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે ડો. (કેપ્ટન) કે થિમપ્પૈયા મેમોરિયલ ટુર્નામેન્ટમાં યજમાન કર્ણાટક સામે નવ વિકેટ ઝડપીને તરખાટ મચાવી દીધો છે. અર્જુનની શાનદાર બોલિંગની મદદથી ગોવાએ એક ઇનિંગ અને 189 રનથી જીત મેળવી હતી.…
- આપણું ગુજરાત
‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના અમલમાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય-મુખ્યમંત્રી પટેલ
વિકસિત ભારત વિકસિત ગુજરાત સમારંભમાં સ્વાગત પ્રવચન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ધ્યેય સાથે વિકસની ગતિ તેજ રાખી છે અને એટલે જ દેશની જનતાએ ત્રીજી ટર્મમાં પણ તેમના નેતૃત્વને સમર્થન…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ચૂંટણીની હવાનો અંદાજ લેવામાં ભાજપ મોવડીમંડળ નિષ્ફળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી થોડા દિવસોમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગશે. આ તરફ ત્રણ અને પેલી તરફ ત્રણ પક્ષોના ગઠબંધન વચ્ચે લડાઈ થશે કે મહાયુતિ અને એમવીએમાં ભંગાણ પડશે તે હદે અનિશ્ર્ચિતતા છે. મહાયુતિમાં અજિત પવાર અનિચ્છનીય વલણ અપનાવે એવો…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકાર મરાઠવાડાના વિકાસના વચનો પૂરા કરવામાં નિષ્ફળ: અંબાદાસ દાનવે
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ સોમવારે રાજ્ય સરકારની મરાઠવાડાના વિકાસ માટે ગયા વર્ષે આપેલા વચનો પાળવામાં નિષ્ફળ રહેવા બદલ ટીકા કરી હતી. મીડિયા સાથે વાત કરતા, શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રે અગાઉ…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પહોંચ્યા લાલબાગચા રાજાના ચરણે
મુંબઈ: 11 દિવસનો ગણપતિ ઉત્સવ મંગળવારે સમાપ્ત થશે. જેમ જેમ અંતિમ વિસર્જનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજ્યભરના ભક્તો પરંપરાગત ગણેશ મંડળોની મુલાકાત લેવા અને બાપ્પાના આશીર્વાદ લેવા ઉમટી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ સોમવારે…
- ભુજ
લખપતના જીએમડીસી પાવર સ્ટેશનના ૩૫૦ કામદારને છૂટા કરતા ધમાલ
કારમી મોંઘવારી વચ્ચે કામદારોની હાલત કફોડી બનતાં ધરણા પર ઉતર્યા ભુજઃ કચ્છના સીમાવર્તી લખપત તાલુકાના નાની છેર ખાતેના જીએમડીસી ()ના પાવર સ્ટેશનના ૩૫૦થી વધુ કામદારોને અચાનક છુટા કરી દેવાતાં રોષે ભરાયેલા કામદારો ધરણા પર ઉતર્યા છે. લખપત તાલુકાના ગુજરાત ખનીજ…