- નેશનલ
PM Narendra Modi Birthday: આવતીકાલે દેશવાસીઓને શું મળશે ગિફ્ટ?
નવી દિલ્હીઃ આવતીકાલે ૧૭ સપ્ટેમ્બરના મંગળવારના દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૩ મો જન્મદિવસ છે. પીએમ મોદીના જન્મદિવસ માટે કેટલીક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદીના જન્મદિવસ પર ફ્રી ઓટો રાઈડની સુવિધા આપવામાં આવી રહી છે તેમ જ શોપિંગ…
- સ્પોર્ટસ
કેએસસીએ ઈન્વિટેશન ટુર્નામેન્ટમાં અર્જુન તેંડુલકરનો શાનદાર દેખાવ, ગોવાને અપાવી જીત
અલુર (કર્ણાટક): ભારતના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે ડો. (કેપ્ટન) કે થિમપ્પૈયા મેમોરિયલ ટુર્નામેન્ટમાં યજમાન કર્ણાટક સામે નવ વિકેટ ઝડપીને તરખાટ મચાવી દીધો છે. અર્જુનની શાનદાર બોલિંગની મદદથી ગોવાએ એક ઇનિંગ અને 189 રનથી જીત મેળવી હતી.…
- આપણું ગુજરાત
‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના અમલમાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય-મુખ્યમંત્રી પટેલ
વિકસિત ભારત વિકસિત ગુજરાત સમારંભમાં સ્વાગત પ્રવચન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ધ્યેય સાથે વિકસની ગતિ તેજ રાખી છે અને એટલે જ દેશની જનતાએ ત્રીજી ટર્મમાં પણ તેમના નેતૃત્વને સમર્થન…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ચૂંટણીની હવાનો અંદાજ લેવામાં ભાજપ મોવડીમંડળ નિષ્ફળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી થોડા દિવસોમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગશે. આ તરફ ત્રણ અને પેલી તરફ ત્રણ પક્ષોના ગઠબંધન વચ્ચે લડાઈ થશે કે મહાયુતિ અને એમવીએમાં ભંગાણ પડશે તે હદે અનિશ્ર્ચિતતા છે. મહાયુતિમાં અજિત પવાર અનિચ્છનીય વલણ અપનાવે એવો…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકાર મરાઠવાડાના વિકાસના વચનો પૂરા કરવામાં નિષ્ફળ: અંબાદાસ દાનવે
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ સોમવારે રાજ્ય સરકારની મરાઠવાડાના વિકાસ માટે ગયા વર્ષે આપેલા વચનો પાળવામાં નિષ્ફળ રહેવા બદલ ટીકા કરી હતી. મીડિયા સાથે વાત કરતા, શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રે અગાઉ…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પહોંચ્યા લાલબાગચા રાજાના ચરણે
મુંબઈ: 11 દિવસનો ગણપતિ ઉત્સવ મંગળવારે સમાપ્ત થશે. જેમ જેમ અંતિમ વિસર્જનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજ્યભરના ભક્તો પરંપરાગત ગણેશ મંડળોની મુલાકાત લેવા અને બાપ્પાના આશીર્વાદ લેવા ઉમટી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ સોમવારે…
- ભુજ
લખપતના જીએમડીસી પાવર સ્ટેશનના ૩૫૦ કામદારને છૂટા કરતા ધમાલ
કારમી મોંઘવારી વચ્ચે કામદારોની હાલત કફોડી બનતાં ધરણા પર ઉતર્યા ભુજઃ કચ્છના સીમાવર્તી લખપત તાલુકાના નાની છેર ખાતેના જીએમડીસી ()ના પાવર સ્ટેશનના ૩૫૦થી વધુ કામદારોને અચાનક છુટા કરી દેવાતાં રોષે ભરાયેલા કામદારો ધરણા પર ઉતર્યા છે. લખપત તાલુકાના ગુજરાત ખનીજ…
- નેશનલ
‘સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા એક દાયકામાં 207.60 GWથી વધુ, 175 ટકાનો વધારો’: કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોશી
કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યુ હતું કે, વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રિન્યુએબલ એનર્જી માટેના તેમના વિઝનને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરીને ટકાઉ વિકાસ માટેનું નિર્ધાર કર્યો છે. વડા પ્રધાનના નેતૃત્વમાં ભારતે તેના પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રના વિસ્તરણમાં નોંધપાત્ર…
- આમચી મુંબઈ
ગણપતિ વિસર્જન: 23,000થી વધુ પોલીસ કર્મચારી-અધિકારી રહેશે તહેનાત
વિસર્જનના સ્થળોએ સીસીટીવી કેમેરા, ડ્રોનથી નજર રાખવામાં આવશે મુંબઈ: વિઘ્નહર્તા ગણપતિના વિસર્જનને દિવસે (મંગળવારે) શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હોઇ આ માટે 23,000થી વધુ પોલીસ કર્મચારી-અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ વિસર્જનના સ્થળોએ સીસીટીવી કેમેરા અને ડ્રોનથી નજર રાખવામાં આવશે.…