- આમચી મુંબઈ
ચાકુ હુલાવી હત્યા કરવાના કેસમાં આરોપી 24 વર્ષે તલાસરીમાં પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાડું નકારવાને મુદ્દે થયેલા વિવાદમાં ચાકુ હુલાવી પ્રવાસીની કથિત હત્યા કરવાના કેસમાં ફરાર આરોપી 24 વર્ષે તલાસરીમાં પકડાયો હતો. મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ હારુન અલી મુસ્તકિમ અલી સૈયદ (43) તરીકે…
- મહારાષ્ટ્ર
લાંચના કેસમાં પકડાયેલા સરકારી અધિકારીના ઘરમાંથી રોકડ સહિત 67 લાખની મતા જપ્ત
છત્રપતિ સંભાજીનગર: પાંચ લાખ રૂપિયાની લાંચ માગવા બદલ પકડાયેલા સરકારી અધિકારીના નિવાસસ્થાનેથી 13 લાખની રોકડ, સોનું અને ચાંદીના દાગીના સહિત 67 લાખ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હોવાનું એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)ના અધિકારીએ કહ્યું હતું. રેસિડન્ટ ડેપ્યુટી કલેક્ટર વિનોદ ખિરોલકર અને…
- નેશનલ
કર્નલ સોફિયા કુરેશી સામે ટીપ્પણી કેસ: વિજય શાહ સામે HCમાં કાર્યવાહી બંધ કરવા SCનો આદેશ
નવી દિલ્હી: ઓપરેશન સિંદુર દરમિયાન ભારતીય સશસ્ત્ર દળો અને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા નિયમિત થતી પ્રેસ બ્રિફિંગમાં કર્નલ સોફિયા કુરેશી (Col Sofia Qureshi)એ મહત્વની ભૂમિકા ભજવી હતી. એક જાહેર સભામાં મધ્યપ્રદેશ સરકારના પ્રધાન વિજય શાહ (Vijay Shah)એ કર્નલ સોફિયા કુરેશીએ…
- આમચી મુંબઈ
સ્માર્ટ બસ: ડ્રાઈવરની સુરક્ષાથી મુસાફરોની ગણતરી સુધી AI ટેકનોલોજીનો વપરાશ
મુંબઈઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત સ્માર્ટ એસટી બસો ટૂંક સમયમાં રાજ્ય પરિવહન નિગમ દ્વારા શરૂ કરવામાં આવશે. આ બસોમાં મોબાઇલ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ, એલસીડી સ્ક્રીન અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ સહિત અન્ય અત્યાધુનિક સુવિધાઓ હશે. જો ડ્રાઇવર દારૂ પીધા પછી બસ…
- નેશનલ
ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને ઈરાનમાં ભારતીય યુવકોનું અપહરણ? દૂતાવાસે ઈરાનને કરી આવી અપીલ
નવી દિલ્હી: ઈરાનમાં ભારતના ત્રણ નાગરીકો ગુમ થવાની ઘટના બનતા ખડભડાટ મચી ગઈ છે. અહેવાલ મુજબ પંજાબના ત્રણ યુવકો 1 મેના રોજ ઈરાન પહોંચ્યા બાદ ગુમ થઇ ગયા હતાં. પરિવાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્રણેય યુવકોનું અપહરણ…
- નવસારી
સમયસર સારવાર મળી હોત તો બચી જાત! તપોવન આશ્રમશાળામાં 13 વર્ષીય વિદ્યાર્થીનું મોત
નવસારી: નવસારીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. નવસારી જિલ્લામાં આવેલી તપોવન આશ્રમશાળામાં એક વિદ્યાર્થીનું રહસ્યમય રીતે મોત થયું છે. મધ્યપ્રદેશના બરવાણી જિલ્લાના ખેતિયા ગામનો એક વિદ્યાર્થી પોવન આશ્રમશાળામાં 9મા ધોરણમાં અભ્યાસ કરવા માટે આવ્યો હતો. આ દરમિયાન તેનું મોત…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના ખડકીમાં ગ્રામજનો બન્યા દેવદૂત: ત્રણ છોકરીનો જીવ બચાવ્યો!
મુંબઈઃ આખા મહારાષ્ટ્રમાં મે મહિનામાં જ વરસાદે જોરદાર બેટિંગ ચાલુ કરી દીધી છે અને ઘણા વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. ઠેર ઠેર નદીના જળસ્તરમાં વધારો થયો છે સાથે લોકોને બચાવવા NDRFની ટીમ પણ ખડે પગે તૈયાર છે. પણ તાજેતરમાં ચોંકાવનારો કિસ્સો…
- નેશનલ
પાકિસ્તાને બે વાર યુદ્ધવિરામની માંગ કરી! ઓપરેશન સિંદૂરમાં 160 આતંકવાદીના મોતનો દાવો
નવી દિલ્હી: સરહદ પારથી આવેલા આતંકવાદીઓએ 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં હુમલો કરીને 26 નિર્દોષ લોકોના જીવ લીધા હતાં. જેનો બદલો લેવા 6-7 મેની રાત્રે ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર(PoK)માં 9…
- ગાંધીનગર
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાતઃ 22મી જૂને મતદાન અને 25મી જૂનના પરિણામ
ગાંધીનગરઃ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Elections)ની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ (Gujarat State Election Commission) દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરવામાં આવી છે.…