- આમચી મુંબઈ
ગોપીચંદ પડળકરની રેલીમાં લોરેન્સ બિશ્નોઈના ફોટા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વિધાનસભ્ય ગોપીચંદ પડળકર વિવાદમાં છે. નાશિકમાં તેમની હાજરીમાં યોજાયેલી બેઠકમાં નવો વિવાદ ઊભો થાય તેવી શક્યતા છે. તેમણે કહ્યું હતું કે દેશમાં હિન્દુ સમુદાયનું અસ્તિત્વ જોખમમાં છે. પહલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો. 26 પ્રવાસીઓની હત્યા…
- જૂનાગઢ
જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવના બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની ભાજપના કોર્પોરેટરે જ પોલ ખોલી
જૂનાગઢઃ શહેરમાં નરસિંહ મહેતા તળાવના બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો હતો. વોર્ડ નંબર 7ના ભાજપના કોર્પોરેટર અને મહાનગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન જયેશ બોઘરાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે તળાવની મુલાકાત લીધી હતી અને દીવાલ પર લગાવેલી ટાઈલ્સ પર હાથ…
- ઇન્ટરનેશનલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો જશ ખાટ્યા બાદ ટ્રમ્પનો યુટર્ન, મધ્યસ્થીના દાવામાં કરી પીછેહઠ
દોહા: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન સીઝફાયર પર આપેલા તેમના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર સ્વીકાર્યું છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો નથી. તેમણે અગાઉ સીઝફાયરમાં પોતાની મધ્યસ્થીની વાત કરી હતી, પરંતુ…
- આમચી મુંબઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાત્રતા પ્રમાણપત્ર રજૂ કરવા માટેની મુદત લંબાવાઈ
મુંબઈ: ગ્રામ પંચાયતો, જિલ્લા પરિષદો અને પંચાયત સમિતિઓમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગો માટેની અનામત બેઠકો પર ચૂંટણી લડવા માગનારાઓને જાતિ પ્રમાણપત્ર અને ચકાસણી સમિતિ તરફથી પાત્રતા પ્રમાણપત્ર રજૂ કરવું આવશ્યક છે. આ પ્રમાણપત્રો રજૂ કરવા માટે બાર મહિનાનો…
- આમચી મુંબઈ
ઉલ્હાસનગરમાં પત્ની-પુત્રીની હત્યા કર્યા બાદ ઝવેરીએ કરી આત્મહત્યા
થાણે: થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં પત્ની અને પુત્રીની હત્યા કર્યા બાદ ઝવેરીએ ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હોવાની ઘટના સામે આવી હતી. ઝવેરીએ મૃત્યુ અગાઉ વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં પોતાના અંતિમ પગલા પાછળનું કારણ અને તેને છેતરનારા તથા પરેશાન કરનારા…
- આમચી મુંબઈ
રાયગડની પોલિક્લિનિકમાં ગર્લફ્રેન્ડની હત્યા કરી યુવાને પણ જીવન ટૂંકાવ્યું
મુંબઈ: અવગણના કરવામાં આવતી હોવાની શંકા પરથી રાયગડ જિલ્લાની પોલિક્લિનિકમાં દાતરડાથી હુમલો કરી ગર્લફ્રેન્ડની કરપીણ હત્યા કર્યા બાદ યુવાને પણ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની સાંજે પ્રકાશમાં આવી હતી. મૃતક પોર્ણિમા દેસાઈ (22) પાલીના પારલી…
- મહારાષ્ટ્ર
દેવેન્દ્ર ફડણવીસે તુર્કીના સફરજનનો બહિષ્કાર કરવા બદલ પુણેના વેપારીઓની પ્રશંસા કરી
પાકિસ્તાનથી કથિત રીતે ધમકી સંદર્ભમાં તેમણે કહ્યું કે વેપારીઓએ આવી ધમકીઓથી ડરવાની જરૂર નથીપુણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે પુણેના વેપારીઓને પાકિસ્તાનને સમર્થન આપવાના વિરોધમાં તુર્કીથી સફરજન અને સૂકા ફળોની આયાત બંધ કરીને ‘રાષ્ટ્ર પ્રથમ’નું વલણ અપનાવવા બદલ અભિનંદન…
- રાજકોટ
અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી નહીં ઝડપાય તો રીબડામાં આંદોલનની ચીમકી
રાજકોટઃ અમિત ખૂંટ આપઘાત બાદ તેને ન્યાય મળે તે માટે અનીડા ગામે સંમેલન યોજાયું હતું. જેમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં આરોપીઓને પકડવામાં નહીં આવે તો વિરોધ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત રીબડા ખાતે મહાસંમેલન…