- નેશનલ
કર્ણાટકની શાળાઓમાં દરરોજ બંધારણની પ્રસ્તાવના વંચાવાશે, સિદ્ધારમૈયા સરકારનો નિર્ણય
કર્ણાટક સરકારે એક મહત્વની જાહેરાતમાં જણાવ્યું છે કે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે પ્રાર્થનાકાળ બાદ બંધારણની પ્રસ્તાવના ફરજિયાતપણે મોટેથી વંચાવવી. રાજ્યના સમાજ કલ્યાણ પ્રધાન સી મહાદેવપ્પાએ મીડિયાને જણાવ્યું હતું કે બાળકોને બંધારણના આદર્શો અને સિદ્ધાંતોથી અવગત કરાવવા માટે…
- ટોપ ન્યૂઝ
તો શું આ વખતે ઉઝૈર ખાનને ભારતીય આર્મી ઠાર કરશે….
જમ્મુ: આતંકવાદી હુમલાઓ એ જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ડરનો માહોલ ઉભો કરી દીધો. ત્યાંના લોકોએ 370ને હટાવાયા બાદ માંડ આઝાદીનો સ્વાદ ચાખ્યો હતો ત્યાં તો ફરી આ આતંકવાદી હુમલાએ સ્થાનિક લોકોને ડરાવી દીધા છે. ત્યારે કોઈ પણના મનમાં એક પ્રશ્ન…
- મનોરંજન
સિલ્વર ક્રોપ ટોપ અને સ્કર્ટમાં ઈન્ટનેટ પર આગ લગાવી દીધી આ એક્ટ્રેસે…
પોતાની હસીન અને કાતિલ અદાઓથી ફેન્સનું દિલ ચોરી લેનારી ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા અવારનવાર સોશિયલ મીડિયા પર દિલધડક ફોટા પોસ્ટ કરીને ફેન્સની હાર્ટબીટ વધારી દેતી હોય છે. હાલમાં જ ફરી એક વખત ભોજપૂરી એક્ટ્રેસે પોતાના હોટ ફોટોશૂટના ફોટો સોશિયલ મીડિયા પર…
- સ્પેશિયલ ફિચર્સ
એવું તે શું થયું કે મુકેશ અંબાણીએ ટ્રાફિક સિગ્નલ પર ગાડી ઊભી રાખી દીધી?
મુકેશ અંબાણી અને નીતા અંબાણી બિઝનેસ અને પેજ-થ્રી વર્લ્ડમાં ખૂબ જ હેપનિંગ નામ છે. કોઈને કોઈ કારણસર સતત આ કપલ ચર્ચામાં અને લાઈમલાઈટમાં રહેતું હોય છે. લોકોને તેમની પર્સનલ લાઈફ વિશે જાણવામાં ખૂબ જ રસ હોય છે. નીતા અંબાણી એક…
- આમચી મુંબઈ
શિવસેના વિધાનસભ્યોની અપાત્રતા: શિંદે જૂથની માંગણી રાહુલ નાર્વેકરે સ્વીકારી, હવે બે અઠવાડિયા પછી સુનાવણી..
મુંબઈઃ સુપ્રીમ કોર્ટે શિવસેનાના વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાનો અધિકાર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને સોંપ્યો છે. તદનુસાર, તેમણે શિવસેનાના તમામ વિધાનસભ્યોને નોટિસ પાઠવી હતી અને તેમને તેમની બાજુ રજૂ કરવા સૂચના આપી હતી. શિવસેનાના બંધારણનો અભ્યાસ કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષે આજે (ગુરુવારે…
- આમચી મુંબઈ
જી-ટવેન્ટી ભારતની અદભૂત સફળતા
મુંબઈઃ ભારત દ્વારા જી-20ની પરિષદનું આયોજન એક અદભૂત સફળતા હોવાનું જણાવતાં મુંબઈ સમાચારની મુલાકાતે આવેલા નવી દિલ્હી સ્થિત અમેરિકન (યુએસ) દુતાવાસના પ્રવક્તા ક્રિસ્ટોફર એલ્મસે કહ્યું હતું કે આગામી દિવસોમાં ભારતીયોને વધુમાં વધુ વિઝા આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. તેમણે ભારત…
- નેશનલ
કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે આર્મીની અથડામણઃ કર્નલ, મેજર, ડીએસપી શહીદ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના દક્ષિણ કાશ્મીરના કોકરેનાગના પર્વતીય વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં લશ્કરના કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.બુધવારે સવારે અનંતનાગ જિલ્લાના ગોરોલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રિત સિંહ, મેજર આશિષ…
- નેશનલ
33 વર્ષ પહેલા 35 ગામના કાગળો બળીને ખાખ થઇ ગયા હતા આ એક વ્યક્તિએ બદલી ગામની જિંદગી…
કન્નૌજ: આપણામાં એક કહેવત છે કે ડૂબતો માણસ તણખલું પણ પકડે…જ્યારે આપણું સર્વસ્વ દાવ પર લાગેલું હોય ત્યારે પથ્થર એટલા દેવ અને પગથિયા એટલા મંદિર કરીએ. જ્યારે તમે તમારા અસ્તિત્વને શોધો ત્યારે તમે કોઇ પણને પૂછો કે હવે હું આગળ…
- નેશનલ
…તો બેંક તમને દરરોજ આપશે રૂ. 5000, જાણી લો RBIનો નવો નિયમ…
જો તમે પણ કોઈ બેંકમાંથી લોન લીધી છે અને લોનનું રિ-પેમેન્ટ કે સેટલમેન્ટ કરી દીધું છે. ત્યાર બાદ પણ જો બેંક દ્વારા તમને જમા કરાવેલા દસ્તાવેજો પાછા નહીં મળે તો તમને દરરોજના 5000 રૂપિયા આપવામાં આવશે. જેમાં બધા પ્રકારની સ્થાવર…
- આમચી મુંબઈ
અનામતનો મુદ્દો, શિંદે સરકાર દ્વારા મહારાષ્ટ્ર સાથે ઘોર છેતરપિંડી: કૉંગ્રેસ
મુંબઈ: ભારતીય જનતા પાર્ટી અનામત વિરોધી છે એ વાત સૌ જાણે છે. હાલમાં, રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળની શિંદે-ફડણવીસ-પવાર સરકાર ઓબીસી, મરાઠા કે ધનગર સમુદાયને અનામત આપવા માંગતી નથી. તેઓ સત્તાના ભૂખ્યા છે અને સત્તા માટે ગમે તેવા શબ્દો આપીને ગેરમાર્ગે…