- આપણું ગુજરાત
ગુજરાતની કોલેજોમાં વિદ્યાર્થી રાજકારણનો અંત, વિધાનસભામાં પબ્લિક યુનિવર્સિટી બિલ બહુમતીથી પસાર
વિદ્યાર્થીકાળમાં નેતા બનીને કોલેજમાં સત્તા સ્થાપવાની મહત્વાકાંક્ષા સેવતા વિદ્યાર્થીઓ માટે નિરાશાજનક કહી શકાય એવા સમાચાર છે. ગુજરાતની કોલેજોમાં સેનેટ-સિન્ડીકેટની પ્રથા હવે ભૂતકાળ બની જશે.આજે ગુજરાત વિધાનસભામાં પબ્લિક યુનિવર્સિટી બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યુ છે. જેનો સીધો અર્થ એ થાય છે…
- નેશનલ
‘જો કોંગ્રેસ સત્તામાં આવશે તો મીડિયા પર ફરીથી સેન્સરશિપ લદાશે’
ભોપાલઃ મધ્ય પ્રદેશના પ્રવાસે આવેલા આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ ઇન્ડિયા ગઠબંધન પર અને ખાસ કરીને કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અહીં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આસામના મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે જો કેન્દ્રમાં ફરીથી કોંગ્રેસ સરકાર આવશે…
- આમચી મુંબઈ
બે મહિના બાદ મધ્ય રેલવે પર દાદરનું એક નંબરનું પ્લેટફોર્મ નહીં જોવા મળે, આ છે કારણ…
મુંબઈ: મધ્ય રેલવેનું દાદર સ્ટેશન એ રેલવે નેટવર્કમાં સૌથી મહત્વનું સ્ટેશન બની ગયું છે, કારણ કે આ સ્ટેશન પર દરરોજ લાખો પ્રવાસીઓની અવરજવર જોવા મળે છે. હવે આ દાદર સ્ટેશનને લઈને જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. મળી રહેલી માહિતી…
- નેશનલ
આસારામની પેરોલની અરજી કોર્ટે ફગાવી
જોધપુરઃ જાતિય શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સેલ્ફસ્ટાઇલ ગોડમેન આસારામની પેરોલની વિનંતી કરતી અરજી બીજી વખત ફગાવી દેવામાં આવ્યા બાદ આસારામે હવે રાહત માટે રાજસ્થાન હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.સેલ્ફસ્ટાઇલ ગોડમેન આસારામને 25 એપ્રિલ 2018ના રોજ તેના આશ્રમમાં એક…
- સ્પોર્ટસ
એશિયા કપ ફાઈનલઃ વરસાદનું વિઘ્ન આવે તો આ રીતે નક્કી કરાશે ચેમ્પિયન…
કોલંબોઃ ગઈ કાલે બાંગ્લાદેશ સામે પરાજિત થયેલી ક્રિકેટપ્રેમીઓ અને ટીમ ઈન્ડિયાની નજર હવે એશિયા કપની ફાઈનલ પર ટકેલી છે. આવતીકાલે કોલંબોના આ. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ મેચ રમાશે. પરંતુ આ મેચ પણ પણ વરસાદનું વિઘ્ન તોળાઈ રહ્યું…
- નેશનલ
વન નેશન વન ઇલેક્શન માટે કમિટીની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બરે યોજાશે…
નવી દિલ્હી: ‘એક દેશ એક ચૂંટણી’ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ માટે કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે, આ સમિતિની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બરે યોજાશે જેમાં દેશમાં એક સાથે ચૂંટણી યોજવા માટેનું…
- નેશનલ
કર્ણાટકની શાળાઓમાં દરરોજ બંધારણની પ્રસ્તાવના વંચાવાશે, સિદ્ધારમૈયા સરકારનો નિર્ણય
કર્ણાટક સરકારે એક મહત્વની જાહેરાતમાં જણાવ્યું છે કે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે પ્રાર્થનાકાળ બાદ બંધારણની પ્રસ્તાવના ફરજિયાતપણે મોટેથી વંચાવવી. રાજ્યના સમાજ કલ્યાણ પ્રધાન સી મહાદેવપ્પાએ મીડિયાને જણાવ્યું હતું કે બાળકોને બંધારણના આદર્શો અને સિદ્ધાંતોથી અવગત કરાવવા માટે…
- ટોપ ન્યૂઝ
તો શું આ વખતે ઉઝૈર ખાનને ભારતીય આર્મી ઠાર કરશે….
જમ્મુ: આતંકવાદી હુમલાઓ એ જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ડરનો માહોલ ઉભો કરી દીધો. ત્યાંના લોકોએ 370ને હટાવાયા બાદ માંડ આઝાદીનો સ્વાદ ચાખ્યો હતો ત્યાં તો ફરી આ આતંકવાદી હુમલાએ સ્થાનિક લોકોને ડરાવી દીધા છે. ત્યારે કોઈ પણના મનમાં એક પ્રશ્ન…
- મનોરંજન
સિલ્વર ક્રોપ ટોપ અને સ્કર્ટમાં ઈન્ટનેટ પર આગ લગાવી દીધી આ એક્ટ્રેસે…
પોતાની હસીન અને કાતિલ અદાઓથી ફેન્સનું દિલ ચોરી લેનારી ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા અવારનવાર સોશિયલ મીડિયા પર દિલધડક ફોટા પોસ્ટ કરીને ફેન્સની હાર્ટબીટ વધારી દેતી હોય છે. હાલમાં જ ફરી એક વખત ભોજપૂરી એક્ટ્રેસે પોતાના હોટ ફોટોશૂટના ફોટો સોશિયલ મીડિયા પર…