- આમચી મુંબઈ
કન્ટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો અને પોલીસ દોડતી થઈ ગઈ…
મુંબઈ: ગોરેગામના બાંગુરનગરમાં મંદિર નજીક આંતકવાદીઓ છે અને આશરે ૨૦થી ૨૫ જણ બોમ્બ બનાવી રહ્યા હોવાની માહિતી આપતો ફોન પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવ્યો હતો. આ ફોન આવતા જ મુંબઈ પોલીસ દોડતી થઈ હતી અને ફોન ફેક હોવાનું જાણવા મળ્યું હતું.…
- નેશનલ
POKમાં ફરી થશે સર્જિકલ સ્ટ્રાઈક?: ઘૂસણખોરી મુદ્દે સરકારે આપી મોટી ચેતવણી
જમ્મુ-કાશ્મીરમાં સરહદ પાર થઇ રહેલી ઘૂસણખોરીને લઇને કેન્દ્ર સરકાર કડક પગલા લઇ શકે છે. સરકારની નજીકના સૂત્રોએ આપેલી જાણકારી મુજબ, જો પાકિસ્તાને ઘૂસણખોરીની પ્રવૃત્તિઓ બંધ ન કરી તો સરકાર આ મામલે આગળ કાર્યવાહી કરી શકે છે.ભારતીય સરહદમાં થઇ રહેલી ઘૂસણખોરી…
- આપણું ગુજરાત
સહન ન થયો પુત્રના મોતનો આઘાત, ગણતરીના જ કલાકોમાં માતાએ પણ સંકેલી જીવનલીલા
ગુજરાતમાં નાની ઉંમરના યુવક યુવતીઓના હૃદયરોગથી મોતના અનેક બનાવો ઘણા મહિનાઓથી સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના જામનગરમાં સામે આવી હતી જેમાં ફક્ત 30 વર્ષની વયે રાજ વલેરા નામના યુવકનું હૃદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું હતું. જો કે…
- નેશનલ
મુંબઇ નહિ, પુણે નહિ, બેંગલુરુનો આ પંડાલ છે તમામ ગણપતિ પંડાલોનો બાપ!
દરવર્ષે દેશભરમાં ઉમંગ અને ઉત્સાહપૂર્વક ગણેશચતુર્થી પર્વની ઉજવણી થતી હોય છે. મુંબઇ, પુણે સહિત અનેક શહેરોમાં ભવ્યાતિભવ્ય રીતે ગણપતિ પંડાલને સજાવવામાં આવતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં બેંગ્લુરૂના એક ગણેશ પંડાલનો વીડિયો ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં ચલણી…
- આમચી મુંબઈ
તારીખ પે તારીખ…: ચીફ જસ્ટિસ કેમ મહારાષ્ટ્રના વિધાનસભાના અધ્યક્ષ પર ગુસ્સે ભરાયા? કહી દીધી આ વાત
નવી દિલ્હીઃ શિવસેનાના 16 વિધાનસભ્યોના અપાત્ર ઠેરવવા પ્રકરણે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડ, ન્યાયાધીશ જે. બી. પાર્ડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેન્ચ સામે સુનાવણી કરવામાં આવી હતી. ઠાકરે જૂથ તરફથી કપિલ સિબ્બલે પક્ષ રજૂ કર્યો હતો અને…
- આમચી મુંબઈ
શરદ પવાર એ ભાજપના બાપ છે… કોણે કહ્યું આવું?
મુંબઈઃ ભાજપ દ્વારા સતત રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર ટીકા કરવામાં આવી રહી છે અને એની સાથે સાથે જ રાષ્ટ્રવાદીમાંથી છૂટા પડેલાં અજિત પવાર જૂથના કેટલાક નેતાઓ પણ શરદ પવારને ટાર્ગેટ કરી રહ્યા છે. પવાર પર જાત જાતના આક્ષેપ કરવામાં…
- નેશનલ
ગણેશ ચતુર્થી પહેલાં આદિત્ય L1એ આપ્યા Good News…
શ્રીહરિકોટ્ટાઃ ગણેશચતુર્થીના આગલા દિવસે જ એટલે કે આજે આદિત્ય-L1એ દેશવાસીઓને ગુડ ન્યૂઝ આપ્યા છે. આવતીકાલે એટલે કે મંગળવારે આદિત્ય-L1 પાંચમી વખત પોતાની કક્ષા બદલવાનો છે, પણ એ પહેલાં આજે એટલે કે સોમવારે આદિત્ય-L1 મિશન બાબતે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા…