- મહારાષ્ટ્ર

મુંબઈના આ અનોખા બાપ્પા વિશે સાંભળ્યું છે કે?
મુંબઈઃ મુંબઈના કાલાચૌકી ખાતે આવેલા અભ્યુદય નગરમાં 1957માં અભ્યુદયનગર સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના કરવામાં આવી હતી. બાળ ગંગાધર ટિળકના હાકલને સાદ આપતા સમાજ સંગઠીત કરવાના હેતુથી એ સમયના લોકોએ આ મંડળની સ્થાપના કરી હતી. અભ્યુદય નગરમાં આવેલા શહીદ ભગતસિંહ મેદાનના…
- મનોરંજન

ફક્ત 50 લાખમાં બની હતી આ હોલિવુડ ફિલ્મ, રિલીઝ બાદ 2000 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
બોલીવુડ અને હોલીવુડમાં ઘણી એવી ફિલ્મો બને છે જે અત્યંત લો બજેટની હોય છે પરંતુ તેની રિલીઝ બાદ લોકોને તે એટલી પસંદ આવે છે કે તેની કમાણી બોક્સ ઓફિસ પરના તમામ રેકોર્ડ તોડી નાખે છે. હોલીવુડની એક હોરર ફિલ્મ જે…
- નેશનલ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને કારગીલમાં દ્રાસ યુદ્ધ સ્મારકની લીધી મુલાકાત
મુંબઈ: કારગીલમાં દ્રાસ ખાતેના યુદ્ધ સ્મારકની મુલાકાત લઈને અને આપણા બહાદુર સૈનિકોની બહાદુરીની વાર્તા જાણ્યા પછી ખૂબ જ ગર્વ અનુભવ્યો, એમ કહીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવી લાગણી વ્યક્ત કરી કે દ્રાસ યુદ્ધ સ્મારકની મુલાકાત પ્રેરણાદાયી અને ઉત્સાહજનક છે અને તેનાથી…
- આમચી મુંબઈ

કન્ટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો અને પોલીસ દોડતી થઈ ગઈ…
મુંબઈ: ગોરેગામના બાંગુરનગરમાં મંદિર નજીક આંતકવાદીઓ છે અને આશરે ૨૦થી ૨૫ જણ બોમ્બ બનાવી રહ્યા હોવાની માહિતી આપતો ફોન પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવ્યો હતો. આ ફોન આવતા જ મુંબઈ પોલીસ દોડતી થઈ હતી અને ફોન ફેક હોવાનું જાણવા મળ્યું હતું.…
- નેશનલ

POKમાં ફરી થશે સર્જિકલ સ્ટ્રાઈક?: ઘૂસણખોરી મુદ્દે સરકારે આપી મોટી ચેતવણી
જમ્મુ-કાશ્મીરમાં સરહદ પાર થઇ રહેલી ઘૂસણખોરીને લઇને કેન્દ્ર સરકાર કડક પગલા લઇ શકે છે. સરકારની નજીકના સૂત્રોએ આપેલી જાણકારી મુજબ, જો પાકિસ્તાને ઘૂસણખોરીની પ્રવૃત્તિઓ બંધ ન કરી તો સરકાર આ મામલે આગળ કાર્યવાહી કરી શકે છે.ભારતીય સરહદમાં થઇ રહેલી ઘૂસણખોરી…
- આપણું ગુજરાત

સહન ન થયો પુત્રના મોતનો આઘાત, ગણતરીના જ કલાકોમાં માતાએ પણ સંકેલી જીવનલીલા
ગુજરાતમાં નાની ઉંમરના યુવક યુવતીઓના હૃદયરોગથી મોતના અનેક બનાવો ઘણા મહિનાઓથી સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના જામનગરમાં સામે આવી હતી જેમાં ફક્ત 30 વર્ષની વયે રાજ વલેરા નામના યુવકનું હૃદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું હતું. જો કે…
- નેશનલ

મુંબઇ નહિ, પુણે નહિ, બેંગલુરુનો આ પંડાલ છે તમામ ગણપતિ પંડાલોનો બાપ!
દરવર્ષે દેશભરમાં ઉમંગ અને ઉત્સાહપૂર્વક ગણેશચતુર્થી પર્વની ઉજવણી થતી હોય છે. મુંબઇ, પુણે સહિત અનેક શહેરોમાં ભવ્યાતિભવ્ય રીતે ગણપતિ પંડાલને સજાવવામાં આવતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં બેંગ્લુરૂના એક ગણેશ પંડાલનો વીડિયો ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં ચલણી…








