- નેશનલ
મહિલાને ચિકન રાઇસ ડીશમાં જીવતો કીડો મળ્યો હવે રેસ્ટોરન્ટ આપશે આટલા રૂ.નું વળતર
ચંદીગઢની એક ફેમસ રેસ્ટોરન્ટમાં મોટી બેદરકારી જોવા મળી હતી. ચંદીગઢની એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ ચેઇનને તેમની એક શાખામાં ભોજન પીરસવામાં ઘોર બેદરકારી બદલ ગ્રાહક રણજોત કૌરને રૂ. 25,852નું વળતર ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રણજોત કૌરને 14 સપ્ટેમ્બરના રોજ શહેરના પ્રખ્યાત…
- ધર્મતેજ
આજનું રાશિફળ (19-09-23): વૃષભ અને મિથુન રાશિના લોકો માટે દિવસ રહેશે ભાગદોડથી ભરપૂર…
આજનો દિવસ મેષ રાશિના લોકો માટે એકદમ અનુકૂળ રહેવાનો છે. આજે તમારે તમારા સાસરિયાઓમાંથી કોઈની પણ સાથે પૈસા સંબંધિત કોઈ સોદો કે વ્યવહાર કરવો જોઈએ નહીં, નહીંતર સંબંધ બગડી શકે છે. આજે તમારું મન અધ્યાત્મિકતા તરફ ઢળશે. જો તમે કોઈ…
- મનોરંજન
ભોજપુરી અભિનેત્રીના બોલ્ડ અવતાર જોઈને ચાહકે કહી નાખ્યું યે તો ફાયર હૈ!
ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા તેના ડાન્સને લઈ સોશિયલ મીડિયા પર જાણીતી છે, પરંતુ તેનાથી વધુ તેના બોલ્ડ અવતારને લઈ ચર્ચામાં રહે છે. તેના ચાહકો તેના બોલ્ડ ડાન્સને જોઈને દંગ રહી જાય છે, પરંતુ તેનાથી વિશેષ હવે તેના સોશિયલ મીડિયા પેજ…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયાની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, કેપ્ટન માટે કેએલ રાહુલની પસંદગી
નવી દિલ્હીઃ એશિયા કપ જીત્યા પછી ભારતી ટીમ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. આ મેચ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સૌથી મોટી જાહેરાત કરી છે, જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપીને કેએલ રાહુલને કેપ્ટન…
- મહારાષ્ટ્ર
મુંબઈના આ અનોખા બાપ્પા વિશે સાંભળ્યું છે કે?
મુંબઈઃ મુંબઈના કાલાચૌકી ખાતે આવેલા અભ્યુદય નગરમાં 1957માં અભ્યુદયનગર સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના કરવામાં આવી હતી. બાળ ગંગાધર ટિળકના હાકલને સાદ આપતા સમાજ સંગઠીત કરવાના હેતુથી એ સમયના લોકોએ આ મંડળની સ્થાપના કરી હતી. અભ્યુદય નગરમાં આવેલા શહીદ ભગતસિંહ મેદાનના…
- મનોરંજન
ફક્ત 50 લાખમાં બની હતી આ હોલિવુડ ફિલ્મ, રિલીઝ બાદ 2000 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
બોલીવુડ અને હોલીવુડમાં ઘણી એવી ફિલ્મો બને છે જે અત્યંત લો બજેટની હોય છે પરંતુ તેની રિલીઝ બાદ લોકોને તે એટલી પસંદ આવે છે કે તેની કમાણી બોક્સ ઓફિસ પરના તમામ રેકોર્ડ તોડી નાખે છે. હોલીવુડની એક હોરર ફિલ્મ જે…
- નેશનલ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને કારગીલમાં દ્રાસ યુદ્ધ સ્મારકની લીધી મુલાકાત
મુંબઈ: કારગીલમાં દ્રાસ ખાતેના યુદ્ધ સ્મારકની મુલાકાત લઈને અને આપણા બહાદુર સૈનિકોની બહાદુરીની વાર્તા જાણ્યા પછી ખૂબ જ ગર્વ અનુભવ્યો, એમ કહીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવી લાગણી વ્યક્ત કરી કે દ્રાસ યુદ્ધ સ્મારકની મુલાકાત પ્રેરણાદાયી અને ઉત્સાહજનક છે અને તેનાથી…
- આમચી મુંબઈ
કન્ટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો અને પોલીસ દોડતી થઈ ગઈ…
મુંબઈ: ગોરેગામના બાંગુરનગરમાં મંદિર નજીક આંતકવાદીઓ છે અને આશરે ૨૦થી ૨૫ જણ બોમ્બ બનાવી રહ્યા હોવાની માહિતી આપતો ફોન પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવ્યો હતો. આ ફોન આવતા જ મુંબઈ પોલીસ દોડતી થઈ હતી અને ફોન ફેક હોવાનું જાણવા મળ્યું હતું.…
- નેશનલ
POKમાં ફરી થશે સર્જિકલ સ્ટ્રાઈક?: ઘૂસણખોરી મુદ્દે સરકારે આપી મોટી ચેતવણી
જમ્મુ-કાશ્મીરમાં સરહદ પાર થઇ રહેલી ઘૂસણખોરીને લઇને કેન્દ્ર સરકાર કડક પગલા લઇ શકે છે. સરકારની નજીકના સૂત્રોએ આપેલી જાણકારી મુજબ, જો પાકિસ્તાને ઘૂસણખોરીની પ્રવૃત્તિઓ બંધ ન કરી તો સરકાર આ મામલે આગળ કાર્યવાહી કરી શકે છે.ભારતીય સરહદમાં થઇ રહેલી ઘૂસણખોરી…