- આપણું ગુજરાત
વાહઃ સૌરાષ્ટ્રને મળી વંદેભારત એક્સપ્રેસઃ આ બે સ્ટેશન વચ્ચે દોડશે
અન્ય રાજ્યોથી સૌરાષ્ટ્ર જતી અને અમદાવાદ-વડોદરાથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર જતી ટ્રેન ઘણી ઓછી છે. ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. આ બન્ને સ્ટેશન વંદે ભારત ટ્રેન દોડશે, તેવી માહિતી મળી છે. સૌરાષ્ટ્રમાં રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખરેખર…
- નેશનલ
આકાસા એરલાઇન્સ બંધ થશે નહીં, 43 પાઇલટના રાજીનામા બાદ કંપની CEOએ કરી સ્પષ્ટતા
હજુ ગયા વર્ષે જુલાઇમાં જ શરૂ થયેલી આકાસા એરલાઇન્સ તેના પરિચાલનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ગત મહિને ઓગસ્ટમાં કંપનીને 700 ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. એરલાઇન્સ કંપનીના 43 પાઇલટએ એકસાથે રાજીનામું આપી દેતા તેના ઓપરેશન્સ ખોરવાયા હોવાની…
- ધર્મતેજ
113 વર્ષે સર્જાઈ રહ્યો છે દુર્લભ સંયોગ, ત્રણ રાશિના જાતકોને થશે અપરંપાર લાભ…
વૈદિક જ્યોતિષ આપવામાં આવેલી માહિતી અનુસાર તમામ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને અશુભ યોગોનું નિર્માણ કરતા હોય છે અને આ યોગની અસર મનુષ્ય જીવન પર અને પૃથ્વી ઉપર જોવા મળતી હોય છે. આજે આપણે અહીં આવા જ એક દુર્લભ…
- નેશનલ
મહિલાને ચિકન રાઇસ ડીશમાં જીવતો કીડો મળ્યો હવે રેસ્ટોરન્ટ આપશે આટલા રૂ.નું વળતર
ચંદીગઢની એક ફેમસ રેસ્ટોરન્ટમાં મોટી બેદરકારી જોવા મળી હતી. ચંદીગઢની એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ ચેઇનને તેમની એક શાખામાં ભોજન પીરસવામાં ઘોર બેદરકારી બદલ ગ્રાહક રણજોત કૌરને રૂ. 25,852નું વળતર ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રણજોત કૌરને 14 સપ્ટેમ્બરના રોજ શહેરના પ્રખ્યાત…
- ધર્મતેજ
આજનું રાશિફળ (19-09-23): વૃષભ અને મિથુન રાશિના લોકો માટે દિવસ રહેશે ભાગદોડથી ભરપૂર…
આજનો દિવસ મેષ રાશિના લોકો માટે એકદમ અનુકૂળ રહેવાનો છે. આજે તમારે તમારા સાસરિયાઓમાંથી કોઈની પણ સાથે પૈસા સંબંધિત કોઈ સોદો કે વ્યવહાર કરવો જોઈએ નહીં, નહીંતર સંબંધ બગડી શકે છે. આજે તમારું મન અધ્યાત્મિકતા તરફ ઢળશે. જો તમે કોઈ…
- મનોરંજન
ભોજપુરી અભિનેત્રીના બોલ્ડ અવતાર જોઈને ચાહકે કહી નાખ્યું યે તો ફાયર હૈ!
ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા તેના ડાન્સને લઈ સોશિયલ મીડિયા પર જાણીતી છે, પરંતુ તેનાથી વધુ તેના બોલ્ડ અવતારને લઈ ચર્ચામાં રહે છે. તેના ચાહકો તેના બોલ્ડ ડાન્સને જોઈને દંગ રહી જાય છે, પરંતુ તેનાથી વિશેષ હવે તેના સોશિયલ મીડિયા પેજ…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયાની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, કેપ્ટન માટે કેએલ રાહુલની પસંદગી
નવી દિલ્હીઃ એશિયા કપ જીત્યા પછી ભારતી ટીમ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. આ મેચ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સૌથી મોટી જાહેરાત કરી છે, જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપીને કેએલ રાહુલને કેપ્ટન…
- મહારાષ્ટ્ર
મુંબઈના આ અનોખા બાપ્પા વિશે સાંભળ્યું છે કે?
મુંબઈઃ મુંબઈના કાલાચૌકી ખાતે આવેલા અભ્યુદય નગરમાં 1957માં અભ્યુદયનગર સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના કરવામાં આવી હતી. બાળ ગંગાધર ટિળકના હાકલને સાદ આપતા સમાજ સંગઠીત કરવાના હેતુથી એ સમયના લોકોએ આ મંડળની સ્થાપના કરી હતી. અભ્યુદય નગરમાં આવેલા શહીદ ભગતસિંહ મેદાનના…
- મનોરંજન
ફક્ત 50 લાખમાં બની હતી આ હોલિવુડ ફિલ્મ, રિલીઝ બાદ 2000 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
બોલીવુડ અને હોલીવુડમાં ઘણી એવી ફિલ્મો બને છે જે અત્યંત લો બજેટની હોય છે પરંતુ તેની રિલીઝ બાદ લોકોને તે એટલી પસંદ આવે છે કે તેની કમાણી બોક્સ ઓફિસ પરના તમામ રેકોર્ડ તોડી નાખે છે. હોલીવુડની એક હોરર ફિલ્મ જે…
- નેશનલ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને કારગીલમાં દ્રાસ યુદ્ધ સ્મારકની લીધી મુલાકાત
મુંબઈ: કારગીલમાં દ્રાસ ખાતેના યુદ્ધ સ્મારકની મુલાકાત લઈને અને આપણા બહાદુર સૈનિકોની બહાદુરીની વાર્તા જાણ્યા પછી ખૂબ જ ગર્વ અનુભવ્યો, એમ કહીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવી લાગણી વ્યક્ત કરી કે દ્રાસ યુદ્ધ સ્મારકની મુલાકાત પ્રેરણાદાયી અને ઉત્સાહજનક છે અને તેનાથી…