- સ્પોર્ટસ

આઈસીસી રેંકિંગઃ મહોમ્મદ સિરાજ નંબર વન બોલર
નવી દિલ્હીઃ એશિયા કપ 2023ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીતમાં આક્રમક બોલર મહોમ્મદ સિરાજનું સૌથી મોટું યોગદાન રહ્યું હતું. શાનદાર પ્રદર્શનને કારણે મહોમ્મદ સિરાજની ઈન્ટરનેશનલ કારકિર્દીમાં ટોચનું સ્થાન મળ્યું છે, જેમાં આઈસીસી વનડે બોલર્સના રેકિંગમાં આઠમાથી પહેલો નંબર મળ્યો છે.એશિયા…
- આમચી મુંબઈ

25 રૂપિયામાં જોઈ મુંબઈનું આ સૌથી સુંદર ઘર…
મુંબઈઃ ભારત પાસે ઐતિહાસિક વારસો ભરપૂર છે અને ભારતે આ વારસાનું ખૂબ સારી રીતે જતન પણ કર્યું છે. એમાં મહારાષ્ટ્રના મુંબઈ શહેરને પણ ઐતિહાસિક વારસો મળ્યો છે. ગેટ વે ઑફ ઈન્ડિયા, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જેવા, મરીન ડ્રાઈવ, ફાઉન્ટન જેવા…
- આપણું ગુજરાત

ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી સમયે આધાર નંબરનો ઉલ્લેખ કરો, તો આ સૂચના ધ્યાનમાં રાખો
આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમ-AEPSના દૂરઉપયોગથી જાહેર જનતાના નાણાના રક્ષણ હેતુથી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજૂ થતાં દસ્તાવેજમાં પક્ષકારોના (દસ્તાવેજ લખી આપનાર, લેનાર તથા ઓળખાણ આપનાર) આધાર નંબરનો ઉલ્લેખ ન કરવા જરૂરી સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેમ, નોંધણી સર…
- આપણું ગુજરાત

વાહઃ સૌરાષ્ટ્રને મળી વંદેભારત એક્સપ્રેસઃ આ બે સ્ટેશન વચ્ચે દોડશે
અન્ય રાજ્યોથી સૌરાષ્ટ્ર જતી અને અમદાવાદ-વડોદરાથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર જતી ટ્રેન ઘણી ઓછી છે. ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. આ બન્ને સ્ટેશન વંદે ભારત ટ્રેન દોડશે, તેવી માહિતી મળી છે. સૌરાષ્ટ્રમાં રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખરેખર…
- નેશનલ

આકાસા એરલાઇન્સ બંધ થશે નહીં, 43 પાઇલટના રાજીનામા બાદ કંપની CEOએ કરી સ્પષ્ટતા
હજુ ગયા વર્ષે જુલાઇમાં જ શરૂ થયેલી આકાસા એરલાઇન્સ તેના પરિચાલનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ગત મહિને ઓગસ્ટમાં કંપનીને 700 ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. એરલાઇન્સ કંપનીના 43 પાઇલટએ એકસાથે રાજીનામું આપી દેતા તેના ઓપરેશન્સ ખોરવાયા હોવાની…
- ધર્મતેજ

113 વર્ષે સર્જાઈ રહ્યો છે દુર્લભ સંયોગ, ત્રણ રાશિના જાતકોને થશે અપરંપાર લાભ…
વૈદિક જ્યોતિષ આપવામાં આવેલી માહિતી અનુસાર તમામ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને અશુભ યોગોનું નિર્માણ કરતા હોય છે અને આ યોગની અસર મનુષ્ય જીવન પર અને પૃથ્વી ઉપર જોવા મળતી હોય છે. આજે આપણે અહીં આવા જ એક દુર્લભ…
- નેશનલ

મહિલાને ચિકન રાઇસ ડીશમાં જીવતો કીડો મળ્યો હવે રેસ્ટોરન્ટ આપશે આટલા રૂ.નું વળતર
ચંદીગઢની એક ફેમસ રેસ્ટોરન્ટમાં મોટી બેદરકારી જોવા મળી હતી. ચંદીગઢની એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ ચેઇનને તેમની એક શાખામાં ભોજન પીરસવામાં ઘોર બેદરકારી બદલ ગ્રાહક રણજોત કૌરને રૂ. 25,852નું વળતર ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રણજોત કૌરને 14 સપ્ટેમ્બરના રોજ શહેરના પ્રખ્યાત…
- ધર્મતેજ

આજનું રાશિફળ (19-09-23): વૃષભ અને મિથુન રાશિના લોકો માટે દિવસ રહેશે ભાગદોડથી ભરપૂર…
આજનો દિવસ મેષ રાશિના લોકો માટે એકદમ અનુકૂળ રહેવાનો છે. આજે તમારે તમારા સાસરિયાઓમાંથી કોઈની પણ સાથે પૈસા સંબંધિત કોઈ સોદો કે વ્યવહાર કરવો જોઈએ નહીં, નહીંતર સંબંધ બગડી શકે છે. આજે તમારું મન અધ્યાત્મિકતા તરફ ઢળશે. જો તમે કોઈ…
- મનોરંજન

ભોજપુરી અભિનેત્રીના બોલ્ડ અવતાર જોઈને ચાહકે કહી નાખ્યું યે તો ફાયર હૈ!
ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા તેના ડાન્સને લઈ સોશિયલ મીડિયા પર જાણીતી છે, પરંતુ તેનાથી વધુ તેના બોલ્ડ અવતારને લઈ ચર્ચામાં રહે છે. તેના ચાહકો તેના બોલ્ડ ડાન્સને જોઈને દંગ રહી જાય છે, પરંતુ તેનાથી વિશેષ હવે તેના સોશિયલ મીડિયા પેજ…
- સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયાની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, કેપ્ટન માટે કેએલ રાહુલની પસંદગી
નવી દિલ્હીઃ એશિયા કપ જીત્યા પછી ભારતી ટીમ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. આ મેચ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સૌથી મોટી જાહેરાત કરી છે, જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપીને કેએલ રાહુલને કેપ્ટન…









