- નેશનલ
એરપોર્ટ પર વધારે પડતો લગેજ છે? તો પૉસ્ટ ખાતું તમારી સેવામાં હાજર છે
એરટ્રાવેલ કરીને તમે એરપોર્ટ પર ઉતરો અને તમારી પાસે ઘણું લગેજ હોય તો તકલીફ વધી જાય છે. પેસેન્જરે લગેજની હેરફેરમાં મોટો ખર્ચ કરવો પડતો હોય છે. પરંતુ હવેથી તમે એરપોર્ટ પરથી બહુ સામાન્ય ખર્ચમાં તમારો વધારાનો લગેજ ઘરે પહોંચાડી શકશો.…
- મનોરંજન
ઝરીન ખાનનું ધરપકડ વોરંટ રદ
સલમાન ખાન સાથે ફિલ્મ ‘વીર’માં જોવા મળેલી અભિનેત્રી ઝરીન ખાનને કોલકાતાની કોર્ટે રાહત આપતો ચૂકાદો આપ્યો હતો. સિયાલદહ કોર્ટમાંથી ઝરીન ખાનના નામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. હવે તે ધરપકડ વોરંટ કોલકાતા મેજિસ્ટ્રેટ દ્વારા રદ કરવામાં આવ્યું છે.વર્ષ 2018…
- આપણું ગુજરાત
અઢી મહિના બાદ પિતાએ મૃત પુત્રીનો મોબાઈલ ચાર્જ કર્યો ને…
પાટણમાં રહેતા એક વ્યક્તિની પરિણીત પુત્રીએ પોતાના પતિના ઘરે આત્મહત્યા કરી લીધી હતો. જોકે, ત્યારે તેની આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું ન હતું. તેના લગભગ અઢી મહિના બાદ પિતાએ તેમની પુત્રીનો મોબાઈલ ચાર્જ કર્યો હતો. ત્યારે તેમને તેમની પુત્રીની આત્મહત્યા…
- મનોરંજન
રણબીર કપૂરના ભાઇની ભૂમિકા ઠુકરાવી આ સ્ટારસંતાને, ‘રામાયણ’ના સર્જકો માટે સર્જાઇ મુશ્કેલી
હજુ તો પહેલી ફિલ્મ રિલીઝ પણ નથી થઇ અને આ પ્રખ્યાત સ્ટાર સંતાને સેકંડ લીડ ભજવવાનો ઇનકાર કરી દીધો છે. અમે વાત કરી રહ્યા છીએ બીગબી અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાની.હજુ તો અગસ્ત્ય તેની પહેલી ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલીવુડમાં પદાર્પણ…
- આપણું ગુજરાત
યોગ કરતા હાર્ટ એટેકથી 13 વર્ષના કિશોરનું મોતઃ ખેલૈયાઓ ચેતજો
હૃદયને સ્વસ્થ રાખવા માટે વિવિધ ઉપાયો હોય છે. જેમાંથી લગભગ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવતો હોય તો તે છે નિયમિત કસરત અને ખાસ કરીને યોગાસનો. પણ જો યોગ કરતા કરતા જ કોઈ હૃદયરોગનો શિકાર બને તો…આવું જ થયું છે અને તે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મંગળવારના દિવસે અમંગળ, 3 અકસ્માતોની વણઝારમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા
અમદાવાદઃ ગુજરાતમાં મંગળવારે 3 અલગ અલગ અકસ્માતોમાં કુલ 13 લોકોના મોત નીપજ્યા છે. દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ઝમર ગામના પાટિયા નજીક…
- શેર બજાર
પિંડ દાન માટે આ સ્થળનું છે ખાસ મહત્વ…
શ્રાદ્ધ વિધિ અને પિંડ દાન માટે દેશભરમાં 55 સ્થાનો મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે, જેમાંથી બિહારમાં ગયાને સૌથી મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. ગયામાં શ્રાદ્ધ વિધિ, તર્પણ વિધિ અને પિંડ દાન કર્યા પછી કંઈ બચતું નથી અને અહીંથી વ્યક્તિ પોતાના પૂર્વજોના…
- ઇન્ટરનેશનલ
વડા પ્રધાન મોદીએ ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર આવી વાત કરી…
હમાસ દ્વારા રોકેટ હુમલા પછી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (10 ઓક્ટોબર) ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરીને કહ્યું હતું કે આ દરમિયાન મેં તેમને કહ્યું હતું કે મુશ્કેલ સમયમાં અમે તમારી…
- નેશનલ
કર્ણાટક હાઇકોર્ટની ટકોર, ગરીબોએ પોતાના બાળકોને ખાનગી શાળામાં કેમ મોકલવા પડે છે?
બેંગલુરુ: ચીફ જસ્ટિસ પ્રસન્ના બી. વરાલે અને જસ્ટિસ ક્રિષ્ના એસ. દીક્ષિતની બેંચે 2013માં કોર્ટમાં દાખલ કરાયેલી પીઆઈએલમાં પૂછ્યું હતું કે શું શિક્ષણ માત્ર વંચિત બાળકો માટે જ આરક્ષિત છે. કર્ણાટક હાઈકોર્ટે કહ્યું છે કે શાળાઓમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં સરકારની…