- નેશનલ

ભારતમાં 10 કરોડ લોકોને સ્લીપ ડિસઓર્ડરથી પીડિત છે
એક સંશોધન પ્રમાણે દેશમાં 10 કરોડ લોકોને સ્લીપ ડિસઓર્ડર એપનિયાથી પીડિત છે. આ રોગમાં ઊંઘ દરમિયાન શ્વાસ યોગ્ય રીતે નથી લઇ શકાતો અને નસકોરા પણ બોલે છે. જેના કારણે વ્યક્તિ સારી રીતે સૂઈ શકતી નથી. દેશમાં લગભગ 11 ટકા પુખ્ત…
- IPL 2024

બાંગ્લાદેશ સામે ડેવિડ મલાને ફટકારી આક્રમક સદી, બાબર આઝમ અને શુભમન ગિલનો તોડ્યો રેકોર્ડ
વર્લ્ડ કપની સાતમી મેચ બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ધર્મશાલામાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરી મોટો સ્કોર ખડક્યો હતો. જોની બેયરસ્ટોએ 52 રનની ઇનિંગ રમી હતી…
- સ્પેશિયલ ફિચર્સ

તમે ડિપ્રેશનમાં છો કે નહી તે કેવીરીતે જાણશો? આ સંકેતોને ઓળખો
દર વર્ષે 10 ઓક્ટોબરનો દિવસ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવાય છે. આ પાછળનો હેતુ લોકોમાં માનસિક બિમારીઓને લઇને જાગૃતિ ફેલાવવાનો છે. લોકોમાં માનસિક બિમારીઓ અને તેને લગતી અનેક સાચીખોટી ભ્રમણાઓ હોય છે, જે ક્યારેક નુકસાન કરી શકે છે. ત્યારે એવા…
- નેશનલ

એરપોર્ટ પર વધારે પડતો લગેજ છે? તો પૉસ્ટ ખાતું તમારી સેવામાં હાજર છે
એરટ્રાવેલ કરીને તમે એરપોર્ટ પર ઉતરો અને તમારી પાસે ઘણું લગેજ હોય તો તકલીફ વધી જાય છે. પેસેન્જરે લગેજની હેરફેરમાં મોટો ખર્ચ કરવો પડતો હોય છે. પરંતુ હવેથી તમે એરપોર્ટ પરથી બહુ સામાન્ય ખર્ચમાં તમારો વધારાનો લગેજ ઘરે પહોંચાડી શકશો.…
- મનોરંજન

ઝરીન ખાનનું ધરપકડ વોરંટ રદ
સલમાન ખાન સાથે ફિલ્મ ‘વીર’માં જોવા મળેલી અભિનેત્રી ઝરીન ખાનને કોલકાતાની કોર્ટે રાહત આપતો ચૂકાદો આપ્યો હતો. સિયાલદહ કોર્ટમાંથી ઝરીન ખાનના નામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. હવે તે ધરપકડ વોરંટ કોલકાતા મેજિસ્ટ્રેટ દ્વારા રદ કરવામાં આવ્યું છે.વર્ષ 2018…
- આપણું ગુજરાત

અઢી મહિના બાદ પિતાએ મૃત પુત્રીનો મોબાઈલ ચાર્જ કર્યો ને…
પાટણમાં રહેતા એક વ્યક્તિની પરિણીત પુત્રીએ પોતાના પતિના ઘરે આત્મહત્યા કરી લીધી હતો. જોકે, ત્યારે તેની આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું ન હતું. તેના લગભગ અઢી મહિના બાદ પિતાએ તેમની પુત્રીનો મોબાઈલ ચાર્જ કર્યો હતો. ત્યારે તેમને તેમની પુત્રીની આત્મહત્યા…
- મનોરંજન

રણબીર કપૂરના ભાઇની ભૂમિકા ઠુકરાવી આ સ્ટારસંતાને, ‘રામાયણ’ના સર્જકો માટે સર્જાઇ મુશ્કેલી
હજુ તો પહેલી ફિલ્મ રિલીઝ પણ નથી થઇ અને આ પ્રખ્યાત સ્ટાર સંતાને સેકંડ લીડ ભજવવાનો ઇનકાર કરી દીધો છે. અમે વાત કરી રહ્યા છીએ બીગબી અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાની.હજુ તો અગસ્ત્ય તેની પહેલી ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલીવુડમાં પદાર્પણ…
- આપણું ગુજરાત

યોગ કરતા હાર્ટ એટેકથી 13 વર્ષના કિશોરનું મોતઃ ખેલૈયાઓ ચેતજો
હૃદયને સ્વસ્થ રાખવા માટે વિવિધ ઉપાયો હોય છે. જેમાંથી લગભગ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવતો હોય તો તે છે નિયમિત કસરત અને ખાસ કરીને યોગાસનો. પણ જો યોગ કરતા કરતા જ કોઈ હૃદયરોગનો શિકાર બને તો…આવું જ થયું છે અને તે…
- આપણું ગુજરાત

ગુજરાતમાં મંગળવારના દિવસે અમંગળ, 3 અકસ્માતોની વણઝારમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા
અમદાવાદઃ ગુજરાતમાં મંગળવારે 3 અલગ અલગ અકસ્માતોમાં કુલ 13 લોકોના મોત નીપજ્યા છે. દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ઝમર ગામના પાટિયા નજીક…









