- નેશનલ
35 વર્ષીય યુવકે દિલ્હી મેટ્રો સામે કૂદીને જીવ ટુંકાવ્યો, ઘટનાને પગલે 20 મિનિટ સુધી ટ્રેનસેવા ખોરવાઇ
દિલ્હીમાં ધસમસતી મેટ્રો સામે પડતું મુકીને એક બેંક કર્મચારીએ મોતને વ્હાલુ કર્યું હોવાની ઘટના બની છે. બેંક કર્મચારીએ આ ઘટનામાં જીવ ગુમાવી દીધો છે. આત્મહત્યાની આ ઘટનાને પગલે ટ્રેનસેવા પણ થોડા કલાકો માટે ખોરવાઇ ગઇ હતી.પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક તપાસ…
- IPL 2024
ચાલુ મેચમાં આ શું કરવા લાગ્યો દક્ષિણ આફ્રિકાનો આ ખેલાડી? વીડિયો થયો વાઈરલ…
ચેન્નઈ: ગઈકાલે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની વચ્ચેની રમાયેલી રસાકસીથી ભરપૂર મેચમાં છેલ્લી ઓવર અને લાસ્ટ વિકેટની ભાગીદારીએ દક્ષિણ આફ્રિકાને પાકિસ્તાન સામે એક વિકેટે જીતવાની તક મળી હતી. આ જીત વચ્ચે હવે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન કેશવ મહારાજનો…
- આપણું ગુજરાત
અસલી ખેલાડી કોણ?: બાડોલીની નકલી કચેરી મામલે કૉંગ્રેસે કર્યો સવાલોનો મારો
ગુજરાતના છોટાઉદેપુરના બોડેલીમાં કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ ડીવીઝનલ બોડેલી નામની બનાવટી કચેરી બનાવીને સંદીપ રાજપૂત નામની વ્યક્તિએ ૨૬ જુલાઈ, ૨૦૨૧થી ટ્રાયબલ સબ પ્લાન કચેરી, છોટાઉદેપુર ના સરકારી નાણાં ખંખેરી રહ્યા ની હકીકત બહાર આવી છે ને તેની ધરપકડ કરવામાં આવી…
- નેશનલ
પીએમ મોદીને કઈ બીમારીના સારવાર કરાવવાની સલાહ આપી સંજય રાઉતે?
મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિરડીમાં આપેલા ભાષણાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારનું નામ લીધા વિના તેમના પર ટીકાસ્ત્ર છોડ્યા હતા. હવે શિવસેનાના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે આના પર તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મોદીને ભૂલવાની બીમારી છે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં બોર્ડની પરીક્ષા ફીમાં 30 ટકા સુધીનો ભાવવધારો, આવતા વર્ષથી થશે અમલી
આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ-10 અને ધોરણ-12ની ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ 30 ટકા સુધીના ભાવવધારાનો સામનો કરવો પડશે. શિક્ષણ બોર્ડે રેગ્યુલર પરીક્ષાર્થીઓ, રિપીટર, ખાનગી સહિત તમામ કેટેગરીના વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં વધારાની જાહેરાત કરી છે.ધોરણ-10ની પરીક્ષા ફી જે પહેલા 355 હતી…
- નેશનલ
પ્રિયંકા ગાંધીને ચૂંટણી પંચે આ કારણસર મોકલી નોટિસ, જાણો શું છે મામલો
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને નોટિસ મોકલીને જવાબ માગ્યો છે. ચૂંટણી પંચે પ્રિયંકા ગાંધીને નોટિસ મોકલીને 30મી ઓક્ટોબરની સાંજ સુધીમાં નોટિસનો જવાબ આપવાનું જણાવ્યું હતું.રાજસ્થાનના દૌસામાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદીના મંદિરને આપેલા કવરમાંથી ફક્ત…
- મનોરંજન
આ મરાઠી અભિનેત્રીએ સ્વિમિંગ પુલમાં લગાવી આગ
સિડનીઃ મરાઠી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી પલ્લવી પાટીલ અત્યારે ચર્ચામાં છે. હાલમાં પ્રિયા બાપટ, ઉમેશ કામત, આશુતોષ ગોખલે અને પલ્લવી પાટીલનું નવું નાટક પણ લાઈમલાઈટ આવ્યું છે. આ નાટકને લઈ લોકો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે તેનાથી થોડી હટકે…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલ VS હમાસઃ 20 દિવસમાં ગાઝાના થયા બેહાલ, સેટેલાઈટ ઈમેજ જારી
જેરુસલેમ: મેક્સાર ટેકનોલોજી દ્વારા સેટેલાઈટ ઈમેજ જારી કરી છે, જેમાં એટેક પહેલા અને પછીની તસવીરની તુલના કરવામાં આવી છે. રહેવાસી વિસ્તારોમાં ચારેબાજુ બેહાલ લોકોના દ્રશ્યો જોવા મળ્યા છે. ઈઝરાયલના સૈનિકો અને ટેન્કો ગઈકાલે રાત્રે ઉત્તર ગાઝામાં થોડા સમય માટે પ્રવેશ્યા…
- નેશનલ
…તો બોમ્બે ટૂ ગોવા ‘વંદે ભારત’ એક્સપ્રેસ માટે આ નિર્ણય લઈ શકાય
મુંબઈઃ દેશના દરેક રાજ્યમાંથી વંદે ભારત એક્સપ્રેસ દોડાવવા માટે રેલવે મંત્રાલય કમર કસી રહ્યું છે ત્યારે મુંબઈ-ગોવા વચ્ચેની લોકપ્રિય વંદે ભારતને અઠવાડિયામાં છ દિવસ દોડાવવાનો નિર્ણય લઈ શકાય છે.બોમ્બેથી ગોવા વચ્ચે વંદે ભારતમાં ટ્રાવેલ કરનારાની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો…