- આમચી મુંબઈ
એફડીએની મોટી કાર્યવાહી, કાંદિવલીમાં મીઠાઇની દુકાનમાથી લાખો રૂપિયાનો નકલી માવો જપ્ત
મુંબઈ: ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) વિભાગે દિવાળી નિમિત્તે નાગરિકોને સારી ગુણવત્તાવાળી શુદ્ધ મીઠાઇ અને દિવાળીનો ફરાળ મળે તે માટે છેલ્લા અનેક દિવસોથી ભેળસેળયુક્ત ખોરાકને પકડવા ઝુંબેશ હાથ ધરી છે. એફડીએએ ગુરુવારે કાંદિવલી પશ્ચિમમાં દહાણુકર વાડી ખાતે મેસર્સ ગુલાબ ફૂડ…
- આપણું ગુજરાત
અમદાવાદ એરપોર્ટ પર એડવાઇઝરી થઇ જાહેર, મુસાફરોને કરવામાં આવી આ અપીલ
અમદાવાદ: દિવાળીની રજાઓ, વર્લ્ડકપ ફાઇનલ સહિતના અનેક કારણોસર અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડને પગલે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ખાસ એડવાઇઝરી જાહેર કરીને ફ્લાઇટના સમયથી 2 કલાક વહેલા પહોંચી જવાની મુસાફરોને અપીલ કરવામાં આવી રહી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ…
- આમચી મુંબઈ
અંડર ગ્રાઉન્ડ મેટ્રોની માર્ચ સુધી રાહ જોવી પડશે
મુંબઈ: મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી) એ સ્પષ્ટતા કરી હતી કે આરે – બીકેસી થી ‘કોલાબા-બાંદ્રે-સીપ્ઝ મેટ્રો ૩’નો પ્રથમ તબક્કો ડિસેમ્બરના અંત સુધીમાં શરૂ થશે. જો કે, એમએમઆરસીના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેએ જાહેરાત કરી છે કે આ સ્ટેજ માર્ચ ૨૦૨૪…
- નેશનલ
ઈઝરાયલ બાદ હવે આ દેશે એક લાખ ભારતીયની માગણી કરી
દુનિયાના તમામ દેશો ભારતીયો માટે નોકરીના દરવાજા ખોલી રહ્યા છે. તાજેતરમાં જ ઈઝરાયેલે ભારતમાંથી મોટી સંખ્યામાં કામદારોની માંગણી કરી છે. આ પછી હવે સમાચાર આવી રહ્યા છે કે તાઈવાન એક લાખથી વધુ ભારતીયોને નોકરી આપવાનું વિચારી રહ્યું છે. માહિતી મળી…
- નેશનલ
બસ્તરમાં મતદાન માટે ભારતીય વાયુસેનાએ કરી આવી મદદ…
રાયપુર: છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન ભારતીય વાયુસેનાના 8 MI-17 હેલિકોપ્ટરે મતદાન ટીમોને તહેનાત કરવા અને તેમને નક્સલ પ્રભાવિત બસ્તર ક્ષેત્રમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે 6 દિવસમાં 404 ઉડાન ભરી હતી. બસ્તર ક્ષેત્રમાં એકાદ વિસ્તારમાં નક્સલવાદી ઘટનાઓ…
- નેશનલ
માત્ર સેલિબ્રિટી નહીં, ડીપફેકના શિકાર સામાન્ય માણસો વધારે બને છે
રશ્મિકા મંદાનાનાં ડિપફેક વીડિયો વાયરલ થયા બાદ હવે ડિજિટલ ડેટા સેફટીનો મુદ્દો ઉઠ્યો છે. આ સેલિબ્રિટી સાથે થયું એટલે સૌ કોઈ જાગ્યા છે, પરંતુ આવા વીડિયોનો શિકાર ઘણા સામાન્ય નાગરિકો બની ચૂક્યા છે અને પોલીસ ફરિયાદો પણ થઈ છે, તેમ…
- નેશનલ
અયોધ્યામાં દીપોત્સવની ધૂમ, રસ્તાઓ પર લોકોની ભારે ભીડ
દિવાળીની પૂર્વ સંધ્યાએ ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં શનિવારે અભૂતપૂર્વ માનવ મહેરામણ જોવા મળ્યો હતો, જેમના દિલમાં આસ્થાનો દરિયો ઘુઘવતો હતો. આજે સવારે અહીં ધૂમધામથી ભગવાન રામના ચરિત્ર પર બનેલી 18 ભવ્ય અને દિવ્ય ઝાંખીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ…
- નેશનલ
દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવવાના આરોપસર પહેલી FIR, ખેડૂત સામે પોલીસે નોંધ્યો ગુનો
નવી દિલ્હી: દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવવાના આરોપ હેઠળ આ વર્ષે પહેલીવાર એક ખેડૂત સામે પોલીસે FIR દાખલ કરી છે. ગત 9 નવેમ્બરે ખેડૂતે તેના ખેતરમાં પરાળી બાળી હતી. જેની માહિતી મળતા સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ ખેતરમાં પહોંચ્યા હતા. પોલીસે ખેડૂત સામે…
- નેશનલ
ભગવાને ઇચ્છા પૂરી નહીં કરી તો ભક્તે કર્યું કંઇક એવું કે…
લોકો ઘણીવાર ભગવાન પાસે પોતાની મનની ઈચ્છા માગવા જાય છે, પરંતુ જ્યારે તેમની ઈચ્છાઓ સમયસર પૂરી ન થાય તો તેઓ એમ વિચારે છે કે તેમની પૂજામાં જ કંઇક દોષ રહી ગયો હશે અને પૂજા બરાબર રીતે નહીં કરી હોય, તેથી…
- નેશનલ
કાળી ચૌદશને નરક ચતુર્થી કે છોટી દિવાલી કેમ કહેવાય છે જાણો છો?
આજે કાળી ચૌદશ છે. ગુજરાતમાં આપણે કકડાટ કાઢવાનો રિવાજ છે, પરંતુ દેશના ઘમા ભાગોમાં ખાસ કરીને ઉત્તરીય પટ્ટામાં આ દિવસને નરક ચતુર્થી સાથે છોટી દિવાલી પણ કહે છે. એક જ દેશમાં પણ તહેવાર ઉજવવાના વિવિધ રંગો અને પરંપરાઓ હોય છે.…