- આમચી મુંબઈ

હવે આ મેટ્રો લાઈન માટે આવ્યા મહત્ત્વના સમાચાર, વધુ ટ્રેનો કાફલામાં સમાવિષ્ટ
મુંબઈ: ‘અંધેરી વેસ્ટ – માનખુર્દ મેટ્રો ટૂબી’ રૂટ ઓપરેશન માટે જરૂરી ટ્રેનો પૈકી ત્રણ મેટ્રો ટ્રેનો તાજેતરમાં મુંબઈમાં પ્રવેશી છે. આ કાર મંડલા ખાતે ડબલ ડેકર કારશેડમાં પાર્ક કરવામાં આવી છે. આ ટ્રેનોને ટૂંક સમયમાં કનેક્ટ કરીને ટેસ્ટ કરવામાં આવે…
- IPL 2024

જો ભારત આ વખતે વર્લ્ડ કપ નહીં જીતે તો…
નવી દિલ્હીઃ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની તમામ ટોપ ટીમોને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. ક્રિકેટ પંડિતોના મતે ભારતના વિજયરથને રોકવો કોઈ પણ ટીમ માટે અશક્ય છે. બીજી તરફ પૂર્વ કેપ્ટન અને ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે…
- આમચી મુંબઈ

મેટ્રોનો આર્થિક ભાર ઘટાડવા માટે સરકારે બનાવી આ યોજના, 2,000 કરોડ ઊભા કરશે
મુંબઇ: કોલાબાથી સીપ્ઝ (મેટ્રો-3) આ લગભગ 37,000 કરોડની સબ-વે મેટ્રો યોજનાનું આર્થિક ભારણ ઓછું કરવા મંત્રાલયની સામે અને મનોરા આમદાર નિવાસની સામે પહેલાં જ્યાં રાજકીય પક્ષ અને સરકારી કચેરીઓ હતી એ જગ્યાએ ગગનચૂંબી ઇમારત ઊભી કરવામાં આવશે. આ ઇમારત કમર્શિયલ…
- નેશનલ

દિવાળીના ટ્રેડિંગ મુહૂર્તમાં આજે ભાગ લો…
આજે દેશભરમાં દિવાળી ઉજવવામાં આવી રહી છે. જોકે, દિવાળી પર શેરબજાર બંધ હોય છે, પરંતુ આ દિવસે ટ્રેડિંગની ખાસ પરંપરા છે, જેને મુહૂર્ત ટ્રેડિંગ કહેવામાં આવે છે. આ માટે તેને ખાસ માત્ર એક કલાક માટે ખોલવામાં આવે છે. આ એક…
- નેશનલ

અહી દિવાળીના એક દિવસ પહેલા કરવામાં આવે છે ઘુવડનું પૂજન, હમાસ સાથે છે કનેક્શન…
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં દિવાળી પહેલા ઘુવડના ફોટાની વિશેષ પૂજા કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે કોલેજના ઘણા પ્રોફેસરો એકસાથે ઘુવડની પૂજા કરે છે. આ વખતે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને રોકવા માટે ઘુવડની પૂજા કરવામાં આવી છે. પૂજા…
- આમચી મુંબઈ

ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હશે તે શિવસેના શાખાને જપ્ત કરાશે: શિંદે જૂથની ચિમકી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોગ્ય અથવા તો ગેરકાયદે પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય એવી અવિભાજિત શિવસેનાની શાખાઓને શિંદે જૂથના નેતૃત્વ હેઠળની પાર્ટી દ્વારા જપ્ત કરી નાખવામાં આવશે, એવી ચિમકી શિંદે જૂથના પ્રવક્તા નરેશ મ્હસ્કે દ્વારા શનિવારે ઉચ્ચારવામાં આવી હતી.શિવસેનાએ મુંબ્રામાં…
- આમચી મુંબઈ

મારો વાળ પણ વાંકો થશે તો.. ઉદ્ધવ ઠાકરેની શિંદે જૂથને ધમકી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ મુંબ્રાની શિવસેનાની શાખાને તોડી નાખવામાં આવી અને આ મુદ્દે શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને આવી ગયા છે. શિંદે જૂથે મુંબ્રાની શાખાનું ડિમોલિશન કરી નાખ્યા બાદ ત્યાં ક્ધટેનરમાં નવી શાખા ઊભી કરી છે. આ બધાને પગલે…
- મહારાષ્ટ્ર

હું મરાઠા સમાજને હાથ જોડીને વિનંતી કરું છું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મરાઠા સમાજને હું હાથ જોડીને વિનંતી કરું છું કે આત્મહત્યા કરશો નહીં. આંદોલન જીવતા રહીને જ કરો. આત્મહત્યા કરીને કશું જ થવાનું નથી. આપણા સંતાનોને ન્યાય મેળવી આપવા માટે આપણે બધાએ એક થઈને પ્રયાસ કરીશું. એક…
- આપણું ગુજરાત

પાવાગઢમાં મંદિર દર્શનના સમયમાં ફેરફાર
પંચમહાલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં દિવાળીના તહેવારને પગલે મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શન કરવા પહોંચી જતા હોય છે, તહેવારોમાં માતાજીના દર્શનનું એક મોટું માહાત્મય રહેલું છે ત્યારે આગામી 5 દિવસ માટે મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા…









