- રાશિફળ
આજનું રાશિફળ (19-11-23): મેષ, વૃષભ અને કર્ક રાશિના લોકોને આજે મળશે Good News…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ફળદાયી સાબિત થવાનો છે. આજે તમને સત્તાનો પૂરેપૂરો લાભ મળશે. આર્થિક બાબતોમાં આજે તમારો રસ વધશે. સારા કામના પ્રોત્સાહ આપશો. પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં તમારે સાવધાની રાખવી પડશે. તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ…
- IPL 2024
પ્લેઈંગ-11ને લઈને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કર્યો આવો ખુલાસો…
અમદાવાદઃ આવતીકાલે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવવા જઈ રહી છે અને આ મેચ માટેનો સિક્રેટ પ્લાન રિવીલ કરતાં પોતાની સ્ટ્રેટેજી વિશે ખુલાસો કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી…
- મનોરંજન
અંબાણીના ઘરે શનિવારે કેમ જામ્યો સેલેબ્સનો મેળો? જોઈ લો ઈનસાઈડ પાર્ટીના વીડિયો…
અંબાણી’ઝની વાત થઈ રહી હોય ત્યારે તો પૂછવાનું શું હોય? હજી તો બે દિવસ પહેલાં ફૂટબોલના ખેલાડીના માનમાં અંબાણી’ઝની પાર્ટી થ્રો કરી હતી અને હવે આજે ફરી એક વખત અંબાણી’ઝ એમની પાર્ટીને કારણે લાઈમલાઈટ આવી ગયા છે. આ વખતે પાર્ટીનું…
- આમચી મુંબઈ
એમટીએચએલ બ્રિજના કામમાં વિલંબ થતાં આદિત્ય ઠાકરેનો સરકાર પર નિશાનો
મુંબઈ: મુંબઈને નવી મુંબઈ સાથે જોડનારા દેશના સૌથી લાંબા મુંબઈ ટ્રાન્સ હાર્બર સી બ્રિજ (એમટીએચએલ)નું કામ ચાલી રહ્યું છે. આ બ્રિજને એમએમઆરડીએ અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. પણ આ પુલના ઉદ્ઘાટનને લઈને અનેક પ્રશ્નો નિર્માણ થયા છે.…
- મહારાષ્ટ્ર
મને મારા પ્રધાનપદની ચિંતા નથી : છગન ભુજબળનો સંભાજીરાજે પર પલટવાર
જાલનાના અંબડ ખાતે ‘ઓબીસી આરક્ષણ બચાવ એલ્ગાર સભા’ યોજવામાં આવી હતી જેમાં રાજ્યના પ્રધાન છગન ભુજબળે મરાઠા આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલ પર ટીકા કરી હતા. મરાઠા આરક્ષણ મુદ્દે ટીકા કરવા અંગે પૂર્વ સાંસદ સંભાજીરાજે છત્રપતિએ છગન ભુજબળ પર શાબ્દિક પ્રહાર કર્યા…
- નેશનલ
23મી નવેમ્બરથી 15મી ડિસેમ્બર વચ્ચે દર સેકન્ડે ભારતીયો ખર્ચ કરશે આટલા લાખ રૂપિયા…
નવી દિલ્હીઃ દિવાળી પછી આપણે ત્યાં લગ્નસરાની સિઝન પૂરજોશમાં ખિલી ઉઠી છે અને એ પહેલાં લોકો કપડાંથી લઈને ઘરેણાં સુધી અનેક નાની મોટી ખરીદી કરે છે. આ શોપિંગ માત્ર વર-કન્યા પૂરતી જ સિમીત નથી હોતી, લગ્નમાં આવનાર દરેક લોકો શોપિંગ…
- નેશનલ
વિદ્યાર્થીઓએ બનાવ્યું એવું મોડેલ કે દારૂની સ્મેલ આવતા જ જાતે બંધ જશે કાર…
હમીરપુર: ઘણા લોકો દારૂપીને ડ્રાઇવ કરતા હોય છે અને તેના કારણે માર્ગ અકસ્માત પણ થતા હોય છે. ત્યારે નશો કરીને ડ્રાઇવ કરતા લોકોને રોકવા માટે હમીરપુરની એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ આલ્કોહોલ ડિટેક્ટ મોડલ તૈયાર કર્યું છે. ભોરંજ પેટા વિભાગના આ…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેનો એક નિર્ણય અને મુંબઈગરાનો પ્રવાસ બનશે આરામદાયક…
મુંબઈઃ લોકલ ટ્રેન એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને દરરોજ લાખો મુંબઈગરા આ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે, એમાં પણ સવાર-સાંજ તો લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની ચિક્કાર ભીડ જોવા મળે છે. પીક અવર્સમાં પ્રવાસીઓએ ઘણી વખત દરવાજા પર લટકીને પ્રવાસ કરે છે…
- નેશનલ
અનિલ અંબાણીની નાદાર કંપની હવે હિન્દુજાને હવાલે
નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે અનિલ અંબાણીની દેવામાં ડુબેલી કંપની રિલાયન્સ કેપિટલ માટેના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. રિઝર્વ બેંકના આ પગલાથી હિન્દુજા ગ્રુપની કંપની ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL)દ્વારા રિલાયન્સ કેપિટલના અધિગ્રહણનો માર્ગ સાફ થઈ ગયો છે. દરમિયાન, રિલાયન્સ કેપિટલના…