- નેશનલ

રાજસ્થાન મતદાનઃ કનૈયાલાલના બન્ને પુત્રએ કર્યું મતદાન અને કરી આ અપીલ
રાજ્સ્થાનમાં આજે મતદાન થી રહ્યું છે. બપોરે એક વાગ્યા સુધીમાં લગભગ 40 ટકાથી વધારે મતદાન નોંધાયું છે, જે સારું કહી શકાય. આ મતદાન કરવા માટે બે યુવાન આવ્યા હતા જેના પર સૌનું ધ્યાન ગયુ અને તે હતા યશ અને તરૂણ…
- આમચી મુંબઈ

મરાઠીમાં પાટિયા ન લગાડનાર દુકાનો અને સંસ્થાઓ પર ૨૭ નવેમ્બરથી કડક કાર્યવાહીના આદેશ
મુંબઈ: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં દુકાનો અને સંસ્થાઓના પાટિયા ફરજિયાત મરાઠીમાં હોવા જોઈએ એવો આદેશ જારી કર્યો હતો. અદાલતે ૨૫ નવેમ્બરે ૨૦૨૩ સુધી રાજ્યની દરેક દુકાનો અને સંસ્થાઓ પર મરાઠીમાં પાટિયા લગાડવાની મુદત આપી હતી. અદાલતના આ આદેશનું પાલન ન કરનાર…
- IPL 2024

IND VS AUS: ટવેન્ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત વિજયી, બે વિકેટે જીત્યું
વિશાખાપટ્ટનમઃ ઘરઆંગણે રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં ભારતની કાંગારુ સામે હાર પછી આજથી ટવેન્ટી-ટવેન્ટીની મેચનો ઓસ્ટ્રેલિયા સાથે શુભારંભ થયો હતો. ટોસ જીતીને ટીમ ઈન્ડિયાએ પહેલી બોલિંગ લીધી હતી. બેટિંગમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જ્યારે તેના જવાબમાં…
- મનોરંજન

સોફિયા અંસારીના વીડિયોએ મચાવી ધમાલ
મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં બોલ્ડ અભિનેત્રીઓની સંખ્યામાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, જેમાં એક જમાનામાં સની લિયોની માટે તેનું નામ પૂરતું હતું. લોકોના મગજમાં બોલ્ડ પોર્નસ્ટારનું નામ છવાઈ જતું હતું, પરંતુ સોશિયલ મીડિયાના વધતા ક્રેઝને કારણે હવે નવી નવી મોડલ…
- નેશનલ

કૃષ્ણ અને મીરાબાઇનો ગુજરાત સાથે ખાસ સંબંધ: પીએમ મોદી
મથુરા: ”મથુરાના કણકણમાં ભગવાન શ્રીકૃષ્ણ છે. અહીં એ લોકો જ આવે છે જેમને શ્રીજી બોલાવે છે, કૃષ્ણ અને મીરાબાઇનો ગુજરાત સાથે ખાસ સંબંધ છે. કાન્હા મથુરાથી દ્વારકા આવીને દ્વારકાધીશ બન્યા હતા.” આવું પીએમ મોદીએ ભગવાન શ્રીકૃષ્ણની 525મી જન્મજયંતિની ઉજવણી માટે…
- આમચી મુંબઈ

મરાઠાઓની માગણીઓ મુદ્દે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાને આપ્યું મહત્ત્વનું નિવેદન
મુંબઈ: સરકાર મરાઠાઓ દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓને સંબોધિત કરવા માટે સકારાત્મક છે અને સમુદાયને અનામત આપવાના પ્રયાસો ચાલુ છે, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું.મરાઠા સમુદાયનું એક પ્રતિનિધિમંડળ સોલાપુર જિલ્લાના પંઢરપુરમાં ફડણવીસને મળ્યું હતું, જ્યાં નાયબ…
- આમચી મુંબઈ

મધ્ય રેલવેના પ્રવાસીઓ વાંચો રાહતના સમાચાર, 100 કિ.મી.ની ઝડપથી દોડાવાશે ટ્રેન
મુંબઈ: મુંબઈ રેલવેમાં સૌથી મોટું નેટવર્ક મધ્ય રેલવે પાસે છે, જેમાં ત્રણ કોરિડોરમાં ટ્રેનો દોડાવવામાં આવે છે. મેઈન લાઈનમાં સીએસએમટીથી કલ્યાણ કોરિડોરનો સમાવેશ થાય છે, જ્યારે હાર્બર અને ટ્રાન્સહાર્બર લાઈનમાં લોકલ ટ્રેનોને દોડાવાય છે, જેમાંથી આ બંને કોરિડોરમાં લોકલ ટ્રેનોને…
- નેશનલ

‘સ્વિગી’ અને ‘ઝોમેટો’ને GST ન ભરતા 750 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
પ્રખ્યાત ફૂડ ડિલીવરી એપ ‘સ્વિગી’ અને ‘ઝોમેટો’ને GST ન ભરવાને કારણે GST વિભાગે અધધધ..750 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઝોમેટોને 400 કરોડ રૂપિયાનો જ્યારે સ્વિગીને 350 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.આ નોટિસમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ…









