- નેશનલ
ચૂંટણીમાં હાર, સંસદનું સત્ર, બધું પડતું મૂકીને રાહુલ ગાંધી ઉપડ્યા વિદેશ.. હવે શું કરશે ખડગે?
હિન્દી હાર્ટલેન્ડમાં કોંગ્રેસનો સફાયો થતા INDIA ગઠબંધનને એક મોટો ફટકો પહોંચ્યો છે. દેશના અતિ મહત્વના 3 રાજ્યોની ચૂંટણીમાં હાર મળવાને કારણે INDIA ગઠબંધનમાં તિરાડ પડી હોવાના સમાચારો પહેલેથી જ વાયુવેગે પ્રસરી રહ્યા છે, ઉપરાંત સંસદનું શિયાળુ સત્ર પણ હાલ ચાલી…
- આપણું ગુજરાત
પશ્ચિમ રેલવે ગુજરાતમાં દોડાવશે આ વધારાની ટ્રેન
અમદાવાદઃ રેલવે ઘણી સારી સુવિધા પૂરી પાડતી હોવા છતાં મુસાફરોની માગણીને સંતોષી શકતી નથી. આથી વિશેષ ટ્રેન વિશેષ ભાડાથી ચાલડી હોવા છતાં મુસાફરો મળી રહે છે. આવી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતી બે વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત રેલવેએ કરી…
- આમચી મુંબઈ
ડૉ. બાબાસાહેબ આંબેડકરના મેમોરિયલનું કામ 2026 સુધીમાં પૂરું થવાની અપેક્ષા
મુંબઈઃ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્મારક દાદરમાં ઈન્દુ મિલની જગ્યા પર બનાવવામાં આવી રહ્યું છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) આ સ્મારકનું નિર્માણ કરી રહી છે, અત્યાર સુધીમાં ૩૫ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. જોકે, આ સ્મારકનું…
- સ્પોર્ટસ
મિશેલનો વિવાદ વકર્યોઃ હવે વોર્નરના પક્ષમાં મેક્સવેલે આપ્યું સૌથી મોટું નિવેદન
મેલબોર્નઃ પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ છે, જ્યાં તેને ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણી માટે ડેવિડ વોર્નરને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો છે, જે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી ટેસ્ટ શ્રેણી છે. ડેવિડ વોર્નર પર મિશેલ જહોન્સનને…
- સ્પેશિયલ ફિચર્સ
જો તમને આવા કોઇ સંકેત મળે છે તો સમજો કે ભૂત તમારો સંપર્ક કરવા ઇચ્છે છે
તમે બાળપણમાં પણ ઘણી વાર ભૂતની વાતો સાંભળી હશે અરે આજકાલ ફિલ્મો પણ કેટલી બને છે ભૂત પ્રેત પર લોકો ડરે છે તે પણ આવી ફિલ્મો જોતા હોય છે કારણકે તેમના મનમાં ઉત્સુકતા હોય છે કે ખરેખર ભૂત કેવું લાગતું…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બનશે ભારતીય મહિલા ટીમનો બોલિંગ કોચ
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ (આઈસીસી) બોર્ડના ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે નવા બોલિંગ કોચના નામની જાહેરાત કરી શકે છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર ટ્રોય કુલી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરિઝમાં મહિલા ભારતીય ક્રિકેટ ટીમનો કોચ બનશે. ભારતીય મહિલા…
- મનોરંજન
1લી જાન્યુઆરીથી ટીવી પર જોવા મળશે ‘રામાયણ’નો નવો અવતાર..
ભારતની પૌરાણિક ગાથાઓમાંથી સૌથી વધુ લોકપ્રિય એવા 2 મહાકાવ્યો ‘રામાયણ’ અને ‘મહાભારત’ છે, જેનું ગમે તેટલીવાર, ગમે તે સ્વરૂપે પુનરાવર્તન થાય દર્શકો માટે તે હંમેશા આવકાર્ય હોય છે. View this post on Instagram A post shared by Sony Entertainment Television…
- મનોરંજન
બોબી દેઓલ, ઓરી અને ઈબ્રાહિમ અલી ખાનનો ફોટો કેમ વાઈરલ થઈ રહ્યો છે?
અત્યારે ઈન્ટરનેટ પર બે જ બાબતો ધુમ મચાવી રહી છે જેમાંથી એક એટલે રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ બીજો છે ઓરી ધ પાર્ટી એનિમલ…ફિલ્મ એનિમલની સાથે સાથે ઓરી પણ સોશિયલ મીડિયા પર ખાસ્સી એવી લાઈમલાઈટ ચોરી રહ્યો છે. હાલમાં જ…
- નેશનલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ તારીખે આવશે અયોધ્યાઃ રામ મંદિર પહેલા આપશે શહેરને આ ભેટ
આયોધ્યામાં હાલમાં ભગવાન રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની અને મંદિરને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ મૂકવાની તડામાર તૈયારી ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ અહીં વડા પ્રધાન મોદી પણ આવશે, પરંતુ તે પહેલા પણ તેઓ અયોધ્યાની મુલાકાત લે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા…