- આમચી મુંબઈ
દાગીના બનાવવા આપેલું સોનું લઇ પલાયન થયેલા કારીગરની ધરપકડ
મુંબઈ: દાગીના બનાવવા માટે આપેલું રૂ. નવ લાખની કિંમતનું સોનું લઇને પલાનય થઇ ગયેલા કારીગરને એમએચબી પોલીસે કોલકાતાથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ તાપસ નિમાઇ દાલોઇ તરીકે થઇ હોઇ તેની પાસેથી સોનું જપ્ત કરાયું હતું.દહિસરમાં દાગીના બનાવવાનું કારખાનું ધરાવતા વિજય…
- આમચી મુંબઈ
મ્હાડાનો ફ્લેટ અપાવવાને બહાને રૂ. 18 લાખની ઠગાઇ: આરોપી પકડાયો
મુંબઈ: મ્હાડાનો ફ્લેટ સસ્તામાં અપાવવાને બહાને યુવક સાથે રૂ. 18 લાખની છેતરપિંડી આચરવા બદલ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે દેવદાસ પાંડુરંગ શિંદે નામના આરોપીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.કલ્યાણમાં રહેતા અને અંધેરીની ખાનગી કંપનીમાં હાઉસકીપિંગ સુપરવાઇઝર તરીકે કામ કરનારા…
- આમચી મુંબઈ
મુંબઈ પોલીસની ફૅક વેબસાઇટ તૈયાર કરનારી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ
મુંબઈ: મુંબઈ પોલીસ વિભાગની ફૅક વેબસાઇટ તૈયાર કરવા બદલ અજાણી વ્યક્તિ સામે મંગળવારે દક્ષિણ સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર લોકોનો વિશ્ર્વાસ મેળવવા અને બાદમાં તેમને છેતરવાના ઇરાદાથી સાયબર ઠગ દ્વારા શહેર પોલીસની ફૅક વેબસાઇટ તૈયાર…
- સ્પોર્ટસ
બોલો, ન્યૂ ઝીલેન્ડ સામેની મેચમાં બાંગ્લાદેશનો બેટ્સમેન થયો વિચિત્ર રીતે આઉટ
મિરપુરઃ બાંગ્લાદેશના મીરપુરમાં બાંગ્લાદેશ અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ શરૂ થઇ હતી. બીજી ટેસ્ટના પ્રથમ દિવસે બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમે વિચિત્ર રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.વાસ્તવમાં ટેસ્ટ ક્રિકેટમાં મુશફિકુર રહીમ પ્રથમ બાંગ્લાદેશી ખેલાડી બની ગયો છે જે…
- નેશનલ
આ શું બોલી ગયા અમિત શાહ? વિધાનસભાની 24 બેઠક પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (POK) માટે અનામત રાખશે
નવી દિલ્હી: લોકસભામાં બોલતી વખતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે જાહેરાત કરી હતી કે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની 24 બેઠકો પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (POK) માટે અનામત રાખવામાં આવી છે કારણ કે તે ભારતની છે. ગૃહમાં જમ્મુ અને કાશ્મીર…
- નેશનલ
”અમુક લોકો 6 મહિના સુધી એક જ ભાષણ વાંચ્યા કરે…” કેન્દ્રીય ગૃહપ્રધાને કોના પર સાધ્યું નિશાન?
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અને અનામત બિલ મુદ્દે આજે લોકસભાના સત્રમાં ચર્ચા થઇ હતી. આ મુદ્દે વિપક્ષના સવાલનો જવાબ આપતા ગૃહપ્રધાન અમિત શાહે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ 70 વર્ષથી અવગણના પામેલા…
- નેશનલ
શિકારી ખુદ યહા શિકાર હો ગયાઃ ગોગામેડીના હત્યારાને લાવનારાની પણ હત્યા થઈ ગઈ
જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જે રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી તે તો આઘાતજનક છે જ, પરંતુ તેમની હત્યા બાદ બહાર આવતા અહેવાલો પણ આઘાત આપે એવા કે માન્યામાં ન આવે તેવા છે. હત્યા…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્ર માટે આ રીતે રહેશે સુરક્ષા વ્યવસ્થા…
મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર સાત ડિસેમ્બરથી નાગપુરમાં શરૂ થશે. ત્યારે આ શિયાળુ સત્ર માટે 11,000 પોલીસકર્મીઓ, 40 બોમ્બ સ્ક્વોડ અને રાજ્ય રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) તેમજ અન્ય સુરક્ષા દળોની દસ કંપનીઓ સુરક્ષા માટે તહેનાત કરવામાં આવશે. નોંધનીય છે કે…
- નેશનલ
અયોધ્યામાં રામ મંદિરમાં લગાવવામાં આવનારા ધ્વજદંડનું આ ગુજરાત કનેક્શન જાણો છો?
અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી જોર-શોરથી ચાલી રહી છે. 22મી જાન્યુઆરી, 2024ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. હવે આ અયોધ્યાના રામ મંદિરને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે અને આ…
- નેશનલ
વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ભાજપના સાંસદોએ સંસદમાંથી રાજીનામુ આપ્યું
નવી દિલ્હીઃ તાજેતરમાં પૂરી થયેલી ચાર રાજ્યની વિધાન સભાની ચૂંટણીમાં ભાજપે તેની તમામ તાકાત ઝોકી દીધી હતી. વિધાન સભાની આ ચૂંટણી જીતવી ભાજપ માટે ઘણી મહત્વની હતી. છત્તીસગઢ, તેલંગાણા, મધ્ય પ્રદેશમાં અને રાજસ્થાનમાં કેટલાક મતદાર ક્ષેત્રમાં પોતાની જીત પાક્કી કરવા…