- નેશનલ

બાબા મહાકાલ સાથે જોડાયેલી ઉજ્જૈનની આ વર્ષોજૂની પરંપરાનો સીએમ મોહન યાદવે કર્યો ભંગ..
મધ્યપ્રદેશ: કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પા અને સ્વ. વડા પ્રધાન મોરારજી દેસાઇ વચ્ચે એક ગજબની સમાનતા છે. આ બંને નેતાઓએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બાબા મહાકાલના ધામમાં રાત્રિરોકાણ કર્યું હતું, અને બંનેને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. વર્તમાન કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પણ…
- નેશનલ

આ કારણે કોન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરીને જામીન આપવાની કોર્ટે કરી મનાઈ
મુંબઈ: આ વર્ષના જુલાઈ મહિનામાં જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ગોળીબાર કરી પોતાના એક વરિષ્ઠ અધિકારી સહિત ત્રણ પ્રવાસીને ઠાર મારનાર રેલવે સુરક્ષા દળ (આરપીએફ)ના કોન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરીને જામીન આપવાની અરજીને અદાલતે નકારી કાઢી હતી.મહારાષ્ટ્રના અકોલાની એક જેલમાં સજા ભોગવી રહેલા…
- મનોરંજન

નાનકડી દીકરીને ઘરે છોડી કામ પર જવાનું દુઃખ થાય છે, જાણો શું કહ્યું આલિયાએ…
માત્ર ભારતની જ નહીં વિશ્વની દરેક વર્કિગ વુમનનો આ અનુભવ હશે કે તેનાં નાનકડા સંતાનને ઘરે મૂકી પોતાને કામ પર જવાનું થાય. ખાસ કરીને ભારતમાં હજુ ઘોડિયાઘર કે વર્ક ફ્રોમ હોમનુ એટલું ચલણ ન હોવાથી વર્કિંગ મધર્સ માટે ઘણી સમસ્યાઓ…
- સ્પોર્ટસ

દક્ષિણ આફ્રિકા 27.3 ઓવરમાં ઓલઆઉટ, ભારતને જીતવા 117 રનનો ટાર્ગેટ
જહોનિસબર્ગઃ અહીંના ન્યૂ વોન્ડર્સ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી શરુ થયેલી પહેલી વન-ડે મેચમાં દક્ષિણ આફ્રિકા ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલી બોલિંગમાં ભારતીય બોલર આફ્રિકન પર તૂટી પડ્યા હતા, ભારતીય સ્ટાર બોલર અર્શદીપ સિંહ (પાંચ…
- નેશનલ

22 જાન્યુઆરીએ અયોધ્યા નહીં આવવા કોણે કર્યો અનુરોધ
અયોધ્યા: આગામી વર્ષે 22 જાન્યુઆરીના અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવામાં આવશે ત્યારે દેશના ભવ્ય મહોત્સવમાં દેશ અને પરદેશથી લાખો લોકો મુલાકાત લઈ શકે છે, પરંતુ 22મી જાન્યુઆરીએ અયોધ્યા ના આવે.રામ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી…
- નેશનલ

શું આ વર્ષે પણ સર્જાશે ઘઉંની અછત ? આ કારણો જવાબદાર હોઇ શકે..
દેશના મોટાભાગના રાજ્યોમાં ઘઉંનું વાવેતર થઇ રહ્યું છે. છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો ભારતમાં કુલ ઘઉંના ઉત્પાદન પર હવામાનની માઠી અસર જોવા મળી રહી છે, અવારનવાર કમોસમી વરસાદને કારણે જોઇએ એવું ઘઉંનું ઉત્પાદન દેશમાં હાલ જોવા નથી મળી રહ્યું.…
- આમચી મુંબઈ

મરાઠા આરક્ષણના સૌથી મોટા વિરોધી છે શરદ પવાર, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસનો મોટો આરોપ
નાગપુરઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મરાઠા આરક્ષણ મુદ્દે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. ફડણવીસે શનિવારે કહ્યું હતું કે મરાઠા સમુદાયની માંગનો સૌથી મોટો વિરોધ NCP સુપ્રીમો શરદ પવાર તરફથી કરવામાં આવ્યો છે. નાગપુરમાં પાર્ટીના અધિકારીઓની સભાને સંબોધતા ફડણવીસે…
- રાશિફળ

આજનું રાશિફળ (16-12-23): વૃષભ, સિંહ અને મીન રાશિના લોકો માટે દિવસ રહેવાનો છે Busy Busy…, જોઈ લો બાકીની રાશિના શું છે હાલ?
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય માટે થોડો નબળો રહેવાનો છે, કારણ કે તમે શરદી, ખાંસી, શરદી વગેરે જેવી સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો. અપરિણીત લોકો માટે સારા લગ્ન પ્રસ્તાવ આવી શકે છે. તમારી નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી…
- આમચી મુંબઈ

કયા બાત હેં !! કોસ્ટલ રોડનું ૮૨.૫૧ ટકા કામ પૂરું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈ અને પશ્ચિમ ઉપનગરને જોડનારા મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા કોસ્ટલનું રોડનું ૮૨.૫૧ ટકા કામ પૂરું થઈ ગયું છે. આ કામ ઝડપથી પૂરું કરીને પહેલા તબક્કામાં નવા વર્ષમાં એટલે કે જાન્યુઆરી ૨૦૨૪માં ખુલ્લો મૂકવામાં આવે એવી…
- આમચી મુંબઈ

મુંબઈમાં હવાની ગુણવત્તા કથળી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં બે-ત્રણ દિવસથી ફરી એક વખત વાતાવરણમાં પ્રદૂષણના સ્તરમાં વધારો જણાઈ રહ્યો છે. શુક્રવારે દિવસ દરમિયાન મુંબઈનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૩૩ નોંધાયો હતો. અંધેરી અને બ્રાંદ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સમાં માં હવાની ગુણવત્તા વધુ નબળી રહી હતી. અંધેરીમાં એક્યુઆઈ ૩૦૨…









