- આમચી મુંબઈ

નવી મુંબઈમાં બિલ્ડરની હત્યાના કેસમાં પત્ની-ડ્રાઈવરની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવી મુંબઈમાં લોખંડના સળિયાથી હુમલો કરી બિલ્ડરની કથિત હત્યા કરવાના કેસમાં પોલીસે બિલ્ડરની પત્ની અને ડ્રાઈવરની ધરપકડ કરી હતી. છેતરપિંડીના કેસોમાં ફસાયેલા બિલ્ડરની પત્ની અને ડ્રાઈવર વચ્ચે અફૅર થયું અને પછી બન્નેએ બિલ્ડરની મિલકત પ્રાપ્ત કરવા માટે…
- આમચી મુંબઈ

દક્ષિણ મુંબઈમાં બુધવારના ૨૪ કલાક પાણી પુરવઠો બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા ખાતાના દ્વારા ડોકયાર્ડ રોડ પાસે ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની જૂપાઈપલાઈનને બદલીને નવી નાખવામાં આવવાની છે. આ કામ બુધવાર સવારના ૧૦ વાગ્યાથી ગુરુવાર સવારના ૧૦ વાગ્યા સુધી કરવામાં આવવાનું છે. તેથી આ સમયગાળા દરમિયાન દક્ષિણ મુંબઈના…
- આમચી મુંબઈ

ગૅસ કટરથી એટીએમ ખોલવાના પ્રયાસમાં 21 લાખની રોકડ સળગીને રાખ થઈ ગઈ
થાણે: ડોમ્બિવલીમાં બનેલી વિચિત્ર ઘટનામાં ચોરોએ ગૅસ કટરની મદદથી એટીએમ ખોલવાના કરેલા પ્રયાસ દરમિયાન મશીનમાં આગ લાગતાં લગભગ 21 લાખ રૂપિયા સળગીને રાખ થઈ ગયા હતા.પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ઘટના ડોમ્બિવલીના વિષ્ણુ નગર પરિસરમાં આવેલા રાષ્ટ્રીયકૃત બૅન્કના એટીએમ સેન્ટરમાં 13…
- નેશનલ

‘જેને કોઈએ ક્યારેય પૂછ્યું પણ નહિ, તેને મોદી પૂછે પણ છે અને પૂજે પણ છે’ જાણો PM મોદીએ આવું કોને કહ્યું?
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સોમવારે કહ્યું હતું કે દેશ વિકાસ ત્યારે જ કરી શકે જયારે દરેક લોકો સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે. અને તે મોદીની ગેરેંટી છે કે છેવાડાના લોકો સુધી પણ સરકારી…
- સ્પોર્ટસ

રણજી ટ્રોફીમાં મુલાનીનો તરખાટઃ ઝડપી 10 વિકેટ, મુંબઇએ મેળવી સતત બીજી જીત
મુંબઈઃ ડાબા હાથના સ્પિનર શમ્સ મુલાનીની 10 વિકેટની મદદથી મુંબઈએ સોમવારે અહીં રણજી ટ્રોફી ગ્રુપ બીની મેચમાં આંધ્ર પ્રદેશને 10 વિકેટથી હરાવીને બોનસ પોઈન્ટ સાથે સતત બીજી જીત નોંધાવી હતી.ફોલોઓન બાદ આંધ્ર પ્રદેશની ટીમ બીજી ઇનિંગમાં 244 રનમાં ઓલઆઉટ થઇ…
- નેશનલ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ માટે હવે આ સ્ટાર ક્રિકેટરને મળ્યું આમંત્રણ
રાંચીઃ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિઓ સહિત રાજકારણીઓને આમંત્રણ મળી રહ્યા છે ત્યારે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસના નેતાઓએ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપવાનું નિવેદન આપીને ચર્ચામાં રહ્યા છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજરી નહીં આપે…
- નેશનલ

અયોધ્યામાં કોંગ્રેસને ‘No Entry’, પાર્ટીનો ઝંડો આંચકીને કાર્યકર્તાઓને લોકોએ ધક્કે ચડાવ્યા
અયોધ્યા: 22 જાન્યુઆરીએ શ્રીરામ મંદિર, અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (The inauguration of the Ram Mandir in Ayodhya Date) ને લઈને સમગ્ર ભારત સહીત દુનિયા આ પ્રસંગ પર મીટ માંડીને બેઠી છે. પરંતુ દેશમાં આ મુદ્દાને લઈને શરૂઆતથી જ રાજકારણ ગરમાયું…
- નેશનલ

પશ્ચિમ બંગાળના ગંગાસાગરમાં લાખો શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી, જાણો કેમ?
ગંગાસાગરઃ દેશભરમાં આજે મકરસક્રંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે પશ્ચિમ બંગાળના ગંગાસાગરમાં લાખો લોકોએ સ્નાન કરીને આસ્થાની ડૂબકી લગાવી હતી. પશ્ચિમ બંગાળમાં મકરસંક્રાંતિના પાવન પર્વે સોમવારે સવારે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓએ ગંગા નદી અને બંગાળની ખાડીના સંગમ પર…
- આમચી મુંબઈ

‘માતોશ્રી’ નજીક ભાંગફોડની ધમકીથી સુરક્ષા વધારાઈ
મુંબઈ: શિવસેના (યુબીટી)ના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન માતોશ્રી નજીકના પરિસરમાં ભાંગફોડની કથિત ધમકી આપતો ફોન મુંબઈ પોલીસને આવતાં માતોશ્રીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.અધિકારીના જણાવ્યા મુજબ રવિવારની સાંજે મુંબઈ પોલીસના ક્ધટ્રોલ રૂમમાં અજાણ્યા શખસે કૉલ કરી માતોશ્રી નજીક…
- આમચી મુંબઈ

શરદ મોહોળ હત્યા કેસ: મુખ્ય શકમંદ સહિત છ જણ નવી મુંબઈમાં ઝડપાયા
મુંબઈ: પુણેના ગૅન્ગસ્ટર શરદ મોહોળની ગોળી મારી હત્યા કરવાના કેસમાં મુખ્ય શકમંદ સહિત છ જણને નવી મુંબઈ પોલીસે પનવેલ વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા.મળેલી માહિતીને આધારે પનવેલ શહેર પોલીસે રવિવારે સાંજે પનવેલ હાઈવે પર છટકું ગોઠવી શંકાસ્પદ કાર આંતરી હતી. કારમાંથી…









