- નેશનલ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ માટે હવે આ સ્ટાર ક્રિકેટરને મળ્યું આમંત્રણ
રાંચીઃ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિઓ સહિત રાજકારણીઓને આમંત્રણ મળી રહ્યા છે ત્યારે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસના નેતાઓએ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપવાનું નિવેદન આપીને ચર્ચામાં રહ્યા છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજરી નહીં આપે…
- નેશનલ
અયોધ્યામાં કોંગ્રેસને ‘No Entry’, પાર્ટીનો ઝંડો આંચકીને કાર્યકર્તાઓને લોકોએ ધક્કે ચડાવ્યા
અયોધ્યા: 22 જાન્યુઆરીએ શ્રીરામ મંદિર, અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (The inauguration of the Ram Mandir in Ayodhya Date) ને લઈને સમગ્ર ભારત સહીત દુનિયા આ પ્રસંગ પર મીટ માંડીને બેઠી છે. પરંતુ દેશમાં આ મુદ્દાને લઈને શરૂઆતથી જ રાજકારણ ગરમાયું…
- નેશનલ
પશ્ચિમ બંગાળના ગંગાસાગરમાં લાખો શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી, જાણો કેમ?
ગંગાસાગરઃ દેશભરમાં આજે મકરસક્રંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે પશ્ચિમ બંગાળના ગંગાસાગરમાં લાખો લોકોએ સ્નાન કરીને આસ્થાની ડૂબકી લગાવી હતી. પશ્ચિમ બંગાળમાં મકરસંક્રાંતિના પાવન પર્વે સોમવારે સવારે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓએ ગંગા નદી અને બંગાળની ખાડીના સંગમ પર…
- આમચી મુંબઈ
‘માતોશ્રી’ નજીક ભાંગફોડની ધમકીથી સુરક્ષા વધારાઈ
મુંબઈ: શિવસેના (યુબીટી)ના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન માતોશ્રી નજીકના પરિસરમાં ભાંગફોડની કથિત ધમકી આપતો ફોન મુંબઈ પોલીસને આવતાં માતોશ્રીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.અધિકારીના જણાવ્યા મુજબ રવિવારની સાંજે મુંબઈ પોલીસના ક્ધટ્રોલ રૂમમાં અજાણ્યા શખસે કૉલ કરી માતોશ્રી નજીક…
- આમચી મુંબઈ
શરદ મોહોળ હત્યા કેસ: મુખ્ય શકમંદ સહિત છ જણ નવી મુંબઈમાં ઝડપાયા
મુંબઈ: પુણેના ગૅન્ગસ્ટર શરદ મોહોળની ગોળી મારી હત્યા કરવાના કેસમાં મુખ્ય શકમંદ સહિત છ જણને નવી મુંબઈ પોલીસે પનવેલ વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા.મળેલી માહિતીને આધારે પનવેલ શહેર પોલીસે રવિવારે સાંજે પનવેલ હાઈવે પર છટકું ગોઠવી શંકાસ્પદ કાર આંતરી હતી. કારમાંથી…
- આપણું ગુજરાત
Gujaratમાં ફરી લઠ્ઠાકાંડ? શંકાસ્પદ પીણું પીધા બાદ બેનાં મોત
ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડના સમાચારોએ ખળભળાટ મચાવ્યો છે. જોકે તંત્રએ આવી ઘટનાનો ઈનકાર કર્યો છે, પરંતુ મળતી માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલા લિહોડા અને મુવાડામાં દારૂ પીવાથી બે વ્યક્તિના મોત થયાના અહેવાલો છે. જોકે પ્રાથમિક તપાસ અનુસાર તેમણે પીધેલા…
- નેશનલ
લાખો કરોડો રૂપિયાનો બિઝનેસ કરાવશે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ, જાણો કઈ રીતે?
અયોધ્યા: ભારત સહીત સમગ્ર વિશ્વની નજર 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર છે. આ અવસરનો લાભ લઈને ઉદ્યોગપતિઓ પણ સક્રિય જણાઈ રહ્યા છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે 22 જાન્યુઆરીએ દેશમાં 1 લાખ કરોડ રૂપિયાના વેપારનો અંદાજ…
- આપણું ગુજરાત
ચાઈનીઝ દોરીથી રાજકોટમાં 80 ગળા કપાયા
રાજકોટઃ મકરસંક્રાંતિનો ઉત્સવ ધામધૂમથી ગુજરાત આખાએ ઉજવણી કરી હતી. મુંબઈમાં પણ માહોલ પતંગબાજીનો રહ્યો. હર્ષોલ્લાસ સાથે ઉજવાયેલા આ પતંગોત્સવમાં સામાન્ય રીતે સાદી ભારતીય દોરીથી પતંગ ઉડાડી લોકો આનંદ કરતા હોય છે, પરંતુ સરકારની કાયદાકીય મનાઈ હોવા છતાં અમુક તત્વો સુધારતા…