- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર માટે મોટા ન્યૂઝઃ દાવોસમાં રૂ. ૩.૫૩ લાખ કરોડના MoUમાં હસ્તાક્ષર, હજારો નોકરીનું થશે સર્જન
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક રોકાણના વળતા પાણી થયા હોવાના વિપક્ષોના વારંવારના આક્ષેપો વચ્ચે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્ય માટે સારા સમાચાર જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ૨૦૨૪માં રૂ.૩,૫૩,૬૭૫ કરોડના મેમોરેન્ડમ ઓફ અંડરટેકિંગ (એમઓયુ) પર…
- મનોરંજન
TMKOCમાં ઐશ્વર્યા કરશે આ મહત્ત્વનો રોલ? સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ…
હેડિંગ વાંચીને જો તમે વિચારી રહ્યા હોવ કે અહીં ઐશ્વર્યા એટલે બચ્ચન પરિવારની બહુરાનીની વાત થઈ રહી છે તો ભાઈ એવું નથી. આ તો ટીવી સિરીયલ ગુમ હૈ કિસી કે પ્યારમાં પાંખી ચવ્હાણનું પાત્ર ભજવનાર ઐશ્વર્યા શર્માની વાત થઈ રહી…
- Uncategorized
દિલ્હીની બૅડ્મિન્ટન સ્પર્ધામાંની વર્લ્ડ ચૅમ્પિયનની વહેલી એક્ઝિટ
નવી દિલ્હી: પાટનગરમાં ચાલી રહેલી બૅડ્મિન્ટનની ઇન્ડિયા ઓપન સુપર-750 ટૂર્નામેન્ટમાં ગુરુવારે કેટલાક બિગેસ્ટ અપસેટ જોવા મળ્યા હતા.થાઇલૅન્ડના વર્લ્ડ ચૅમ્પિયન અને ગયા વખતે દિલ્હીની આ સ્પર્ધા જીતનાર કુનલાવુત વિતિદસર્નનો પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં હૉન્ગ કૉન્ગના લી ચેઉક યિઉ સામે એક કલાક અને બાવીસ…
- નેશનલ
2030 સુધીમાં ડોમેસ્ટિક એર ટ્રાફિક વધીને 300 મિલિયને પહોંચવાનો સરકારને આશાવાદ
હૈદરાબાદ: ભારતમાં સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા 2023માં 153 મિલિયનથી વધીને 2030 સુધીમાં વાર્ષિક 300 મિલિયન થવાની ધારણા વ્યક્ત કરી હતી, એમ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે જણાવ્યું હતું.અહીં નાગરિક ઉડ્ડયન કોન્ક્લેવ અને પ્રદર્શન, વિંગ્સ ઇન્ડિયા ૨૦૨૪ ના ઉદ્ઘાટન…
- આમચી મુંબઈ
ગૂડ ન્યૂઝઃ નેશનલ પાર્કમાં ફરી શરુ થશે ટાઈગર સફારી….
મુંબઈઃ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં છેલ્લા પાંચ વર્ષથી બંધ વાઘ સફારી ઔપચારિક રીતે ફરીથી શરુ કરવામાં આવી છે, એમ રાજ્યના વન પ્રધાન સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું. 2016માં સલામતી વાડ તૂટી પડવાથી ૨૦-હેક્ટર સફારી બંધ કરવામાં આવી હતી. મુલાકાતીઓને ફક્ત એક…
- આપણું ગુજરાત
વડોદરાની બોટ દુર્ઘટના મુદ્દે પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો શોક
વડોદરા: બોટ પલટી જવાના સમાચારને લઈને ગુજરાતભરમાં અરેરાટી ફેલાઇ ગઈ છે. હરણી તળાવમાં બોટ ઊંધી વળતાં 12ના મૃત્યુ થયાના સમાચાર બહાર આવી રહ્યા છે અને આ આંકડો વધવાની આશંકાઓ પણ કરવામાં આવી રહ્યા છે. 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો બોટમાં…
- આમચી મુંબઈ
બદલાપુરની ફૅક્ટરીમાં ધડાકા સાથે આગમાં એકનું મોત: ચાર કામગાર જખમી
થાણે: થાણે જિલ્લાના બદલાપુર ખાતે આવેલી કેમિકલ ફૅક્ટરીમાં ધડાકા સાથે લાગેલી આગમાં એકનું મૃત્યુ થયું હતું, જ્યારે ચાર કામગાર ગંભીર રીતે દાઝ્યા હતા. આગને કારણે ફૅક્ટરીમાં એક પછી એક એટલી તીવ્રતાથી ધડાકા થયા હતા કે તેની અસર લગભગ એક કિલોમીટર…
- આમચી મુંબઈ
રોકાણ પર સારા વળતરની લાલચે લોકો સાથે રૂ. 52 લાખની ઠગાઇ: ચાર જણ વિરુદ્ધ ગુનો
થાણે: કાર રેન્ટલ ફર્મમાં રોકાણ પર સારા વળતરની લાલચે 30 જણ સાથે રૂ. 52 લાખની ઠગાઇ આચરવા અને અન્ય લોકોના નામનો ઉપયોગ કરીને લોન લેવા બદલ બે મહિલા સહિત ચાર જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.નવી મુંબઈના એપીએમસી પોલીસ…