- રાશિફળ

બુધ મચાવશે આ ત્રણ રાશિના જાતકોના જીવનમાં બબાલ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
બુદ્ધિના દાતા અને ગ્રહોના રાજકુમાર એવો બુધ ગ્રહ પહેલી ફેબ્રુઆરીના મકર રાશિમાં પ્રવેશ્યા છે. બુધનું ગોચર લોકોના જીવનમાં ફાઈનાન્શિયલ, પ્રોફેશનલ, વાણી, બુદ્ધિ પર અસર કરે છે. પણ હવે આ જ બુધ અસ્ત થવા જઈ રહ્યા છે.જ્યોતિષશાસ્ત્રમાં કોઈ પણ ગ્રહનું અસ્ત…
- નેશનલ

‘ભાજપને હરાવવા એક સાથે ચાલવું પડશે’: CM મમતાના નિવેદન પર કોંગ્રેસ નેતા જયરામ રમેશની પ્રતિક્રિયા
નવી દિલ્હી: આગામી સામાન્ય લોકસભાની ચૂંટણીને (Loksabha Election 2024) હવે ગણતરીના મહિનાઓની વાટ છે. તેમ છતાં પણ INDIA ગઠબંધનમાં નાના મોટા ખટરાગ જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા (Rahul Gandhi Bharat Jodo Nyay Yatra) જ્યારે પશ્ચિમ…
- આમચી મુંબઈ

આવતી કાલે રેલવેના મધ્ય અને પશ્ચિમ માર્ગમાં બ્લોક, જાણી લો શું રહેશે LOCAL TRAINનું ટાઈમટેબલ
મુંબઈ: રેલવે પ્રશાસન દ્વારા મુંબઈ ડિવિઝનના મધ્ય અને પશ્ચિમ માર્ગ પર વિવિધ મેન્ટેનન્સના કામકાજ માટે રવિવારે (4-2-2024) મેગાબ્લોક લેવામાં આવવાનો છે. રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી વિદ્યાવિહાર વચ્ચે અપ અને…
- ટોપ ન્યૂઝ

કેન્દ્રીય બજેટ સ્પેશિયલઃ 11,11,111 આ જાદુઈ ફિગરનું ગણિત શું છે?
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાને આજે સંસદના સંયુક્ત સત્રમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં મધ્યમવર્ગના પરિવારો માટે રહેઠાણ, ઘરોમાં સૂર્ય ઊર્જા લગાવવાની ભેટ આપી છે, પરંતુ ટેક્સ રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે 57 મિનિટનું…
- નેશનલ

કેન્દ્રીય બજેટમાંથી મુંબઈ રેલવેને શું મળ્યું, કેટલા કરોડની થઈ ફાળવણી?
મુંબઈ: કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા 2024-25ના અંદાજપત્રમાં રેલવે, રોડ સહિત વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ત્યારે આર્થિક પાટનગર મુંબઈના રેલવેના વિવિધ પ્રોજેક્ટને ઝડપથી પાર પાડવા માટે મહત્ત્વનું ભંડોળ ફાળવ્યું હતું.કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં…
- આમચી મુંબઈ

શનિવારે મધ્ય રેલવેમાં રહેશે નાઈટ બ્લોક, જાણી લેજો બ્લોકની વિગતો
મુંબઈ: મધ્ય રેલવેના થાણે અને મુલુંડ સ્ટેશન દરમિયાન અપ અને ડાઉન માર્ગની ફાસ્ટ લાઇન પર બ્લોક હાથ ધરવામાં આવવાનો છે. મધ્ય રેલવેના થાણે અને મુલુંડ સ્ટેશન વચ્ચેના એફઓબીને તોડવા માટે આવતીકાલે રાતના પાવર બ્લોક રાખવામાં આવવાનો છે. શનિવારે રાતના 11.30…
જાડેજા ત્રીજી ટેસ્ટમાં પણ ડાઉટફુલ, શમી આખી સિરીઝની બહાર થવાની પાકી સંભાવના
વિશાખાપટ્ટનમ: ઇંગ્લૅન્ડ સામે શુક્રવારે શરૂ થતી બીજી ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાને કારણે નથી રમવાના એ આઘાત હજી જાણે પૂરતો ન હોય એમ કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે જાડેજા ત્રીજી ટેસ્ટમાં પણ નહીં રમે એવી સંભાવના છે.મોહમ્મદ શમી…
- Uncategorized

વચગાળાના બજેટમાં સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીને વધુ 45 કરોડ રૂપિયાની ફાળવણી
નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારે 2014માં સત્તા પર આવ્યા પછી સતતપણે દેશમાં ખેલકૂદ ક્ષેત્રના વિકાસ માટે તેમ જ ખેલાડીઓ તથા ઍથ્લીટોને પ્રોત્સાહિત કરવાની નીતિ અપનાવી છે. વચગાળાના કેન્દ્રીય અંદાજપત્રમાં સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીને કુલ 3,442.32 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ગયા વર્ષની…
- નેશનલ

‘ભારત દર વર્ષે રેલવે ટ્રેક પર એક સ્વિટ્ઝર્લેન્ડ જોડે છે’ જાણો શા માટે રેલવે પ્રધાને કરી મોટી વાત?
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. લોકસભાની ચૂંટણી બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. વચગાળાના બજેટને લઈને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેની કામગીરી અંગે સૌથી મોટી વાત કરી હતી. રેલવે પ્રધાને કહ્યું હતું…
- આમચી મુંબઈ

સંયુક્ત કુટુંબ વ્યવસ્થા સમાપ્ત થઈ રહી છે : બોમ્બે હાઇ કોર્ટ
મુંબઈ: બોમ્બે હાઇ કોર્ટે સંયુક્ત કુટુંબ (જોઇન્ટ ફેમિલી) વ્યવસ્થા સમાપ્ત થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે આ વ્યવસ્થા સમાપ્ત થતાં વૃદ્ધોની યોગ્ય રીતે કાળજી લેવામાં આવતી નથી, એવામાં ઉંમરનું વધવું વૃદ્ધો માટે સામાજિક પડકાર બની જાય…








