- નેશનલ
Ganpati Bappaને પ્રિય છે આ ત્રણ રાશિઓ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને કોઈ પણ સારું કામ કરતાં કે નવું કામ શરૂ કરતાં પહેલાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ગણેશજીની કૃપા જે પણ વ્યક્તિ પર વરસે છે એ…
- મનોરંજન
આ weekendમાં તમારી માટે છે Entertainment, Entertainment, Entertainment, આ યાદી જોઈ લો
ગયા અઠવાડિયે શાહિદ કપૂર અને કૃતિ સેનને રોબોટ-હ્યુમન લવસ્ટોરી તેરી બાંતોમે ઐસા ઉલઝા જીયા રિલીઝ થઈ. તેને મિક્સ રિસ્પોન્સ મળી રહ્યો છે. આ weekendમાં કંઈ નવું નથી, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ શનિ-રવિ તમારે ઘરની બહાર…
- નેશનલ
NDA કે I.N.D.I.A.: આવતી ચૂંટણીમાં આ નક્કી કરશે દેશના 97 કરોડ મતદાર
નવી દિલ્હીઃ લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી અને મતદાન. મતદાનને ભારતીય બંધારણમાં હક અને ફરજ બન્ને કહ્યા છે ત્યારે દેશના લગભગ 140 કરોડ નાગરિકોમાંથી 97 કરોડ નાગરિક મતદાન કરવા માટે પાત્ર છે. ભારતના ચૂંટણી પંચે આજે જાહેરાત કરી છે કે આ…
- આમચી મુંબઈ
IIT Bombayના વિદ્યાર્થીઓએ હવે કરી મોટી ફરિયાદ, જાણો શું ઊભી થઈ સમસ્યા?
મુંબઈઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT Bombay) બોમ્બેની હોસ્ટેલ-૧૧માં રહેતા વિદ્યાર્થીઓએ કેમ્પસમાં આવતા બાંધકામના અવાજ બાબત ફરિયાદ કરી છે. આ અવાજની અસર વિદ્યાર્થીઓના દૈનિક જીવન પર પણ પડી રહી છે. હોસ્ટેલ-૧૧એ આઈઆઈટી બોમ્બેના જૂના આવાસમાંનું એક છે અને તેનું માળખાકીય…
- નેશનલ
Bharat Ratna પીવી નરસિંહ રાવને શા માટે ‘ચાણક્ય’ કહેવાતા, દીકરીએ શું આપી પ્રતિક્રિયા?
નવી દિલ્હી/હૈદરાબાદઃ કેન્દ્ર સરકારે પૂર્વ વડા પ્રધાન પીવી નરસિંહ રાવ (PV Narsimha Rao)ને દેશના સૌથી સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારત રત્ન’ (BHARAT RATNA)થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. રાવ આઠ વખત ચૂંટણી જીત્યા હતા અને કોંગ્રેસ પાર્ટીમાં પચાસ વર્ષથી વધુ સમય વીતાવ્યા…
- આપણું ગુજરાત
રાજકોટ મહાનગરપાલિકાના નાણાકીય વર્ષના બજેટનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું
વિકાસના કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમમાં વધારો કરવામાં આવ્યો.સિનિયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમિયા ગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબિટીસગ્રસ્તને લાઇબ્રેરીમાં સભ્યપદમાં ફી માફી અને બસ સેવા ફ્રી આપવામાં આવશે.સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફાળો વધારવામાં આવ્યો.શ્રેષ્ઠ કામગીરી કરનાર ફાયરમેનનું ચાલુ વર્ષેથી દર વર્ષે સન્માન કરવામાં…
- સ્પોર્ટસ
બંગલાદેશમાં પ્રેક્ષકો વિફર્યા, ભારતીય છોકરીઓની ટીમ પર ફેંક્યા પથ્થર અને બૉટલ
ઢાકા: બંગલાદેશના ખેલાડીઓ અને પ્રેક્ષકો મૅચ વખતે અસભ્ય વર્તન કે ધમાલ કરવા માટે જાણીતા છે. મેદાન પર હરીફ ટીમને ઉશ્કેરવામાં કે સોશિયલ મીડિયામાં બળાપો કાઢવાની બાબતમાં તેઓ બીજાથી એક ચાસણી ચઢે એવા છે. વાત એ છે કે હરીફ ટીમની ખુશી…
- નેશનલ
દેશની ખેતી ને ખેડૂતોને દુષ્કાળના દાવાનળમાંથી બહાર કાઢ્યા, જાણો ડૉ. એમએસ સ્વામિનાથન વિશે
નવી દિલ્હીઃ ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિક ડૉ.એમ.એસ.સ્વામીનાથન કમનસીબે આપણી વચ્ચે નથી. તેમણે 98 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. 28 સપ્ટેમ્બર 2023 ના રોજ તેમનું અવસાન થયું. હવે કેન્દ્ર સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર…
- આપણું ગુજરાત
ભાજપનો અને પોતાનો ભ્રષ્ટાચાર છાવરતી રાજકોટ પોલીસ: ઇન્દ્રનીલ રાજગુરુના ચાબખાં
-કોંગ્રેસ પાસે આવેલી ફરિયાદોના આધારે પોલીસની નીતિરીતિનો પર્દાફાશ-રાજકોટમાં જુનાગઢનાં તરલ ભટ્ટ કરતા પણ મોટો કાંડ થઇ રહ્યો છે છતાં અધિકારીઓ મૌન-ડેરીમાં જેમ દૂધ સરળતાથી મળે તેમ દારુ અને નશીલા પદાર્થો છૂટથી મળે છે-અનેક અરજદારોને ન્યાય મળ્યો નથી-રાજ્યના ગૃહમંત્રી સમક્ષ પુરાવાઓ…
- આમચી મુંબઈ
…તો આવતીકાલથી અનશન કરશેઃ ફરી જરાંગેએ આપી સરકારને ચીમકી
મુંબઈઃ મરાઠા અનામત (Maratha Reservation)ને લઈને મરાઠા આંદોલનના કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે ગુરુવારે એક મોટું નિવેદન આપ્યું હતું. મહારાષ્ટ્રના પ્રધાન અને ઓબીસી નેતા છગન ભુજબળે મરાઠા સમાજને આરક્ષણ આપવામાં કોઈ સમસ્યા ઊભી કરશે તો તે મંડળ કમિશન સમક્ષમાં આ વાતને…